________________
૧૬૨
શાંત સુધારસ.
અને તે દક્ષિણની વાટ; અને સમજે કે ઉત્તર તરફ જતાં અમે ઉત્તરમાં જઈએ છીએ. જે ક્રિયાદક્ષિણ આવે કે? વર્તનથી મેલ દૂર જાય, કર્મ વધારે
વધારે આકરાં બંધાતાં જાય, તે ક્રિયાવર્તનથી શિવસુખ-મોક્ષ મળશે એમ ગણી આચર્યો રહે, તે તેઓને મેક્ષ મળે ખરો ? ના, કદી નહીં. આમ ઘણું છે જ્યારે મિથ્યાત્વ આશ્રવથી કમ બાંધ્યા જાય છે, ત્યારે વળી બીજા ઘણુ જીવે છે, કે જેના ચિત્તમાં લેશ માત્ર
વતના, વિરતિના, વૈરાગ્યના પરિણામ નથી, દિશામથી દુ:ખ જે બિચારા વિષયવશ પડ્યા છે અને એ
તેમ વિષયાશ્રવથી ઉપજેલાં કર્મનાં સેંકડે ઈઢિયે ખુલ્લો રાખ- ગમે વિપાક-ફલ આ ભવમાં તથા પર વાથી પણ દુઃખ. ભવમાં નિરંતર સહન કરી રહ્યા છે.
A શારીરિક ક્ષીણતા આદિ રેગ એ આ ભવનાં વિષયસેવનથી થએલાં પ્રત્યક્ષ ફળ છે; પરભવે પણ નરક, તિર્યંચ ગતિરૂપ એનાં ફળ છે. વિષયસેવનથી રેગ થાય; રોગથી તન-મનની-સ્કૃતિ ન રહે આત્મવીલ્લાસમાં ખામી આવે; આહદેહટ ચિંતવવું થાય; મન અસ્થિર રહે આરોદ્ર ધ્યાન ધરે કુતર્ક કરે; આથી માઠાં કર્મ બંધાય; જે પરિણામે દુઃખરૂપ માઠી ગતિને આપે. આમ પરંપરાએ વિષયસેવન કારણભૂત થાય છે. એટલે ઘણું જ કુગુરૂ અને કુમતિના પાશમાં પડ્યા હોવાથી તત્વ પામતા નથી. સત્યને અસત્યરૂપે ગણે છે; અસત્યને સત્યરૂપે ગણે છે; કવચિત્ ખોટું જાણતાં છતાં જાણી જોઈને છાંડતા નથી; સાચું જાણતાં છતાં