________________
૧૩૩
ઠર્યો;
વનાર મણિ–માણિક્રયાદિના અલકારા અને ર'ગબેરંગી વસ્ત્રો એ ક્રાંતિ મારી ત્વચાની શામા શેની શોભા કરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી ગણું ? સુંદરતા દેખાડે છે. અહા ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું માર્ માનું છું. તે શરીર તે માત્ર ચાવડે, તે ત્વચા ક્રાંતિવડે અને તે ક્રાંતિ વસ્ત્રાલંકારવડે શાલે છે; ત્યારે શું મારા શરીરની તાશાભા કાંઈ નહિ જ કે ? રુધિર, હાડ-માંસના જ કેવળ એ માળે કે? અને એ માળા તે હું કેવળ મારા માનુ છું! કેવી ભૂલ ! કેવી ભ્રમણા !! અને કેવી વિચિત્રતા છે!!! કેવળ હુ' પરપુદ્ગલની શેઃભાથી શેાજી છું. કાઇથી રમણિકતા ધરાવતું શરીર તે મારે મારૂ કેમ માનવુ'? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું, તે પશુ કેવળ દુ:ખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માના શરીરથી એક કાળે વિચાગ છે. આત્મા જ્યારે ખીજા દેહને ધારણ કરવા પરવરશે, ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઇ શંકા નથી, એ કાયા મારી નથી અને નહિ થાય ત્યારે હું એને મારી માનું, કે માનું એ કેવળ મૂર્ખતા છે.
અન્યત્વ ભાવના.
જેના એક કાળે વિયેાગ થવાના છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે, તેમાં મમત્વ શું રાખવું? એ કાયા જ્યારે મારી થતી નથી, તે મારે એના થવું કાયા મારી નહિ ઉચિત છે ? નહિ. નહિ, એ જારે મારી તે હું શા માટે નહિં ત્યારે હું એનેા નહિ, એમ વિચારૂં, એના થાક યૂઢ કફ અને પ્રવર્ત્તન કરૂ, એમ વિવેકબુદ્ધિનુ તાત્પર્ય છે.