________________
શાંત સુધારસ
૧૩૬
દશિત કરે
ભરતને શી ભાવ, ઉપદેશ અને પ્રમાણ ખામી હતી ?છે. અને ત્યાં કાંઈ ખામી હતી ? નહાતી અને ત્યાં નવયોવના સ્રીઓની ખાસી
કે નહાતી રાજઋદ્ધિની ખામી; નહાતી વિજયસિદ્ધિની ખામી કે નહાતી નવિધિની ખામી; નહાતી પુત્ર સમુદાયની ખામી કે નહાતી કુટુંબ પરિવારની ખામી; નહાતી રૂપ કાંતિની ખામી કે નહાતી ચશસ્કીનિની ખામી ! આમ એ સંપૂર્ણ ઋદ્ધિ-સિદ્ધિ અને ત્યાં હતી, છતાં ભરતેશ્વરે વિવેકથી અન્ય ત્વનું સ્વરૂપ જોયુ, જાણ્યું અને સપ્−કચુકવત્ સંસારરત્યાગ કરી તેનું મિથ્યા મમત સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિમત્વતા અને આત્મશક્તિનું પ્રફુલ્લિત થવું આ મહાચેગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે.
એક પિતા ( શ્રી ઋષભદેવ ભગવાન) ના સે। પુત્રમાં નવાણુ આગળ આત્મ-સિદ્ધિને સાધતા હતા. સામા આ ભરતશ્વરે સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી રાજ્યાસનસેાગિયા ઉપરાઉપર આઠ નાર, એ જ અરીસા એજ આદભુવનમાં તે જ સિદ્ધિને ભુવનના મહિમા. પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વનેજ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હા તે પરમાત્માને !! ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये अन्यत्व भावनाविभावनो नाम पंचमः प्रकाशः ॥
ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં અન્યભાવના નામના પાંચમા પ્રકાશ સમાપ્ત.