________________
૧૨૨
શાંત સુધારસ. એ સ્થિર સ્વભાવ જે ઉપજે રે, “નામ ચારિત્ર તે અણુલિંગમૂળ મારગ ૨
–શ્રીમદ રાજચંદ્ર. ચેતન ! આ જ્ઞાનાદિનું સંક્ષેપે સ્વરૂપ છે, તે તું વિચાર. તે વિશેષ વિશેષ વિચારી જઈશ તે ઉત્તમ આત્માર્થ પામીશ. ચેતન ! તું સર્વથી ભિન્ન છે, અસંગ છે, બીજી વસ્તુઓ સાથે તારે કાંઈ લેવાદેવા નથી; તે તેની દુઃખદ ચિંતા છોડી દઈ, તારા પિતાની, તારા સ્વરૂપની ચિંતા કરી તારૂં હિત સાધ. ૫
હવે પાંચમી ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે. ને શ્રી રામ-ગુખ પર નહિં મુખયો...! લેશો
विनय निभालय निजभवनं ॥ध्रुव॥ तनुधनसुतसदनस्वजनादिषु
વિં નિમિદ ૩ તેરવનં વિ છે અર્થ – હ, વિનય, તું તારું પિતાનું જે ભવન છે, તેની
નિકટ આવી સંભાળ લે; અર્થાત તું તારા “પિયા નિજ આત્માવાસ પાસે હવે આવ, અને મહેલ પધારે એની સંભાળ લે. હવે તે બહુ થઈ.
આ સંસારમાં કુગતિમાં પડતાં તેને કેણ બચાવશે ? તારું શરીર તારી રક્ષા કરશે, કે તારી લમી, કે તારાં પુત્ર કે ઘર કે સ્વજન,-કણ તારી રક્ષા કરશે? કોણ તને દુર્ગ