________________
અનિત્ય ભાવના.
“ સહજાનંદીરે આતમા, તારૂ' વિચારી જોય રે.
66
-
,,
શ્રી સકલચંદ્રજી
ચેતન ! તું તારૂં' વિચાર, અને આ અનિત્ય જગતની મૂર્છા
છાંડી દે. ૬.
असदुन्मिष्य निमिषंति सिन्धूर्मिवत्ચેતનારતના સર્ચમાાઃ ।।
इन्द्रजालेापमाः स्वजनधनसंगमा
૨૯
- स्तेषु रज्यंति मूढस्वभावाः ॥ मृ० ७ ॥
અને ચેતન ભાવ, કલ્લેાલ જેવા છે.
અઃ—આ જગના બધા ભાવ, જડ સ્થાવર અને જંગમ ભાવ, સમુદ્રમાં ઉઠતા જેમ સમુદ્રના મેાજા' વારંવાર ઉઠીને લય પામે છે, તેમ આ જગતના બીજા બધા ભાવ ઉપજે છે અને વિસે છે. આમ એ વિનાશી છે. તેના વિશ્વાસ કન્ય નથી. ધન-સ્વજનાાદના સંગમ ઇંદ્રજાલ જેવા છે; છતાં તે ઉપર જે જીવા રાચે છે, તે ખરેખર મૂઢ છે. ચેતન ! તારે એવી મૂઢતા દાખવવી ઘટતી નથી. ચેતન ! એ માહ વૃથા છે; દુ:ખદાયી છે; માટે એ મેહુ છાંડી દે; પ્રમાદ છાંડી દે. ૭.
कवलयन्नविरतं जङ्गमाजङ्गमं । जगदहो नैव तृप्यति कृतान्तः ॥
मुखगतान् खादतस्तस्य करतलगतै -
- कथमुपलप्स्यते 5 स्माभिरतः । मू० ८ ॥