________________
૫૪
શત સુધારસ. ' આત્માની ચારિત્ર સાથે અનુસંધિ કર. તારા આત્માને ચારિત્રમાં, સંયમમાં જેડ. ૫
सृजती मसितशिरोरुहललितं,
मनुजशिरो* वलिपलितं ॥ को विदधानां भूघनमरसं,
પ્રમવતિ છું નર ને વિટ છે જ અર્થ—અહે ! આ જરા અવસ્થાને અટકાવવા કે
સમર્થ છે? કેઈ નથી. માણસના કાળા જરા પણ દુર વાળ, જેથી માથું શોભી રહ્યું છે, તેને
Aવેત પલીયેલ કરી મૂકે છે. યુવાવસ્થારૂપ વર્ષાઋતુના આ સુંદર કાળા વાળરૂપી પાણીથી ભરેલાં શ્યામ વાદળાંને અહો ! આ જરાવસ્થા વેત વાળરૂપ બીજી ઋતુના પાણી વિનાના વિરસ વાદળાં કરી મૂકે છે. અર્થાત્ આ ઘડપણ વાળાને વેત કરી મુકે છે, શરીરને રસ હરી લે છે. એવા થડપણને કેણ હઠાવી શકે એમ છે? ઘડપણ આગળ પણ કેઈની કારી ફાવતી નથી, ટીકી લાગતી નથી, એ અશરણભૂત આ સંસાર છે, એમ જોઈ ચેતન વિનય! તું શ્રી જિનેંદ્ર ભગવાનનું શરણ લે. ૬ उधत उग्ररूजा जनकायः,
ચાત્ર સહીયા છે एकोऽनुभवति विधुरुपराग,
વિમતિ લોકપિ ન મા વિ૭. Wાઠાંતર-મગરઃ સિતાપિતા