________________
શાંત સુધારસ.
આથરવા.
આચરતાં દુ`ભ છે. જેમ અગ્નિની શિખા પીવી દંભ છે તેમ જુવાનીમાં યતિ થવુ મહાદુલ ભ છે. જેમ ત્રાજવે કરી મેરુ તાલવા દુલ ભ છે તેમ નિશ્ચળ પણાથી, નિઃશ'ક્તાથી ઢવિધ તિધમ પાળવા દુષ્કર છે, ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર તરવા જેમ દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવા દાહીલા છે. હે પુત્ર ! શબ્દ, ગંધ, રૂપ, રસ, સ્પર્શો એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભાગ ભાગવી ભુકતભાગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મને આચરજે.” “ માતાપિતાના ભેગા સંબંધી ઉપદેશ ઉપદેશ સાંભળી તે મૃગાપુત્ર માતા-પિતા પ્રતિ એમ Where there is ખેલી ઉઠ્યા કે—વિષયની વૃત્તિ ન will, there is way હાય તેને સંયમ પાળવા કઇએ દુષ્કર વિરતને સંયમ નથી. આ આત્માએ શારીરિક અને કર. માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે; ભાગવી છે. મહાદુ:ખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભાગવી છે. જન્મ-જરા-મરણ એ ભયનાં ધામ છે. ચતુ`તિરૂપ સ’સારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખા મે' ભાગળ્યાં છે. હે ગુરૂજના! મનુષ્ય લેાકમાં, જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયે છે, તે અગ્નિથી અનતગી ઉષ્ણુ તાપનર્કની યાતના વેદના નર્કને વિષે આ આત્માએ ભાગવી છે. મનુષ્ય લાકમાં જે ટાઢ અતિ શીતળ મનાઇ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નને વિષે અશાતાએ આ આત્માએ ભાગવી છે. લેહમય ભાજન—તેને વિષે ઉંચા પગ ખાંધી, નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા આકરા
૮૬