________________
એકત્વ ભાવના.
૯૭
શકેંદ્ર વિપ્ર –હે રાજા! મિથિલા નગરીમાં આજે પ્રબળ
કેળાહળ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને નમિરાજ અને ઉદ્વેગકારી વિલાપના શબદથી રાજમંદિર ઇને સંવાદ અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર
તારી દીક્ષા એ જ એ સઘળાં દુઃખને હેત છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉપ્તન્ન થાય, તે દુઃખ સંસાર પરિભ્રમણનું કારણ ગણુને તું ત્યાં જા. ભોળ ન થા. નમિરાજ –વિપ્ર! તું જે કહે છે તે માત્ર અજ્ઞા
નરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચે જગત પિતાના હસ્તે; તેની મધ્યમાં એક વૃક્ષ હતું; શીતળ સ્વાર્થને રડે છે. છાયા વડે તે વૃક્ષ રમણીય હતું; પત્ર,
પુષ્પ, ફળથી એ શેભતું હતું, નાના પ્રકારનાં પક્ષીઓ એને આશ્રય લેતાં હતાં, વાયુના હલાવવાથી તે વૃક્ષમાં રહેનારાં પક્ષીઓ દુઃખારૂં અને અશરણ થયાંથી આક્રંદ કરે છે. વૃક્ષના પિતાના માટે કાંઈ તે વિલાપ કરતાં નથી, પિતાનું સુખ ગયું એ માટે એઓ શોકાત્ત છે.
વિપ્ર –પણું આ જે જે ! અગ્નિ ને વાયુના મિશ્નથી તારૂં નગર, તારાં અંતાપુર અને મંદિરે બળે છે માટે ત્યાં જ અને તે અગ્નિને શાંત કર. નમિરાજ –હે વિપ્ર, મિથિલા નગરીનાં તે અંતાપુરે
અને મંદિરના દાઝવાથી મારું કંઈ પણ મારૂં મારી પાસે દાઝતું નથી. જેમ મને સુખ ઉપજે છે