________________
એકત્વ ભાવના.
૧૧૧
ઈચ્છું છું કે તું તે અનુપમ સુખ પામ, એ સુખ વિષયસુખથી કાંઈ ચડે એમ છે. વિષયસુખ તે ક્ષણિક છે; પરિણુમે દુખદાયિ છે આ અવર્ણનીય સુખ શાશ્વત અવ્યાબાધ છે–તે તને પ્રાપ્ત થાઓ, એ મારી આશિષ છે. વિનય, તું વસ્તુતત્વ વિચાર; સ્વપર વિચાર -અને તને એ અનુપમ સુખ ચોકકસ મળશે. પૂર્વે કહેલ શ્રી નમિરાજર્ષિ એ જ વિચારથી અનુપમ મેક્ષસુખ પામ્યા છે. ૮. इति श्रीशांतसुधारसगेयकाव्ये एकत्व-भावना-विभावनो
નામ પ્રા . ઇતિ શ્રી શાંતસુધારસ નામના તાળબદ્ધ કાવ્યમાં
એકત્વભાવના નામને ચેાથો પ્રકાશ સમાસ,