________________
સંસાર ભાવના.
૮૭
મળતા અગ્નિમાં આક્રંદ કરતાં આ આત્માએ અત્યુત્ર દુઃખ ભાગ
તે
વ્યાં છે. મહાદવના અગ્નિ જેવા મરુદેશમાં જે વેળુ છે તે વેળુ જેવી વામય છે, તેવી વામય વેળુ કદંબ નામે નદીની છે. સરીખી ઉષ્ણુ વેળુમાં પૂર્વે મારા આ આત્માને અન તીવાર બન્યા છે. નકમાં મહારૌદ્ર પરમાધામીએ મારા કડવા વિપાકને અનતીવાર
લ ઉંચા વૃક્ષની શાખાએ મને માંધ્યા હતા. મધવ રહિત એવા મને લાંખી કરવત લઇ ઇંદ્યો હતા. અતિ તીક્ષ્ણ કંટકે કરી વ્યાપ્ત ઉંચા શાલ્મલી વૃક્ષને વિષે બાંધીને મહાખેદ પમાડ્યો હતા. પાશે
ખીજડાનાં ડેનાં કાંટા કરીને ખાંધી આદ્યા-પાòા ખેચવે કરી મને અતિ દુ:ખી કર્યાં હતા. મહા અસહ્ય કાલ્ડ્રને વિષે શૈલીની પેઠે આક્રંદ તરા હું અતિ રૌદ્રતાથી પીડાચા હતા. એ ભાગવવુ પડયું, તે માત્ર મારા અનુભ ક્રના અનંતીવાર ઉન્નયથી જ હતુ. વાનરૂપે સામનામા પરમાધામીએ કીધા. શબલનામા પરમાધામીએ તે વાનરૂપે મને ભેાંચપર પાડ્યો,-જીર્ણ વસ્રની પેઠે ફાડ્યો; વૃક્ષની પેરે દેવો; એ વેળા હું અતિ અતિ તરફડતા હતા.”
કદમ નદીની વેળુ
"C
વિકાળ ડગે કરી, ભાલાએ કરી, તથા ખીજાં શસ્ત્રવડે કરી મને તે પ્રચંડીએએ વખડ કીધેા હતા. નક માં પાપક્રમે જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભાગખ્યામાં મા રહી નથી.
પરતંત્ર કરી અનંત પ્રજવલિત રથમાં રાઝની પેઠે પરાણે મને જોતર્યા હતા. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં