________________
શાંત સુધારસ विद्यामंत्रमहौषधिसेवां,
સુન્નત વરતવો रसतु रसायनमुपचयकरण,
તપ ન મુન્નતિ માં વિકા * અર્થ –ચેતન ! ભલે ચાહે છે કે વિદ્યાસિદ્ધિથી કે
મંત્રસિદ્ધિથી કે કઈ મહાઔષધિવડે વિદ્યા, મા, તંવ, દેવતાને સાધે, અથવા શરીરને મજબૂત
ઔષધ, બધાં કરવા, પુષ્ટ કરવા, વજા જેવું કરવા રસાકાળ આગળ યન સેવે, પણ તેને એમ છતાં પણ મૃત્યુ " અફી, • છેડતું નથી. આયુષ્ય ક્ષીણ થયે મંત્ર.
સિદ્ધિ, કે વિદ્યાસિદ્ધિ, કે દેવતાની સાહાખ્ય કાંઈ કામ આવતું નથી; એમાંથી કાંઈ પણ મૃત્યુ રોકવા સમર્થ નથી. તેમજ રસાયણવડે ભલે શરીરને તંદુરસ્ત કે પુષ્ટ કર્યું હોય, પણ તેવું શરીર પણ આયુ ક્ષીણ થયે કામ આવતું નથી. એવા શરીરમાંથી પણ આત્માને કાળ ધકેલી મૂકે છે, માટે વિદ્યા, કે મંત્ર, કે દેવસાધના, કે રસાયન કોઈ માન કરવા ગ્ય નથી. હોટા મહટા ધનંતરી જેવા વૈદ્યો, ડેકટરે પણ કાળ આગળ વિવશ થઈ પી દેહ છેડી ચાલી નીકળ્યા છે. તેઓની હક-કુશળતા કાંઈ કામ નથી આવી, તેમજ હેટા વિદ્યાસિદ્ધિવાળા વિદ્યાધરે, કે તંત્રમાં કુશળ તાંત્રિકે પણ આયુ પૂર્ણ થયે હતા નહોતા થઈ ગયા છે. આમ હે વિનય!:સર્વ જીવ કાળ આગળ અશરણું છે. એક પરમ આશ્રયરૂપ શ્રી જિનવર દેવ અને પવિત્ર ચારિત્ર છે તેને તું આદર. ૪.