________________
શાંત સુધારસ. हरति यमो नरपतिमपि दीन ।
મૈનિક ફર યુમીને વિ૦ મે ૨ અર્થ—અહે! જેમ મચ્છીમાર માછલીઓ પકડી તેને
| દીન કરી મૂકે છે તેમ જેની આસપાસ મીન અને ધીવર અશ્વ, રથ, હાથી, પાયદળ એ રૂપ ચતુ.
તેમ રંગી સેના વીંટાઈ રહી છે, અને અખજીવ અને ચમ. લિત બળને ધરવાવાળા છે એવા રાજા
પણ યમના મુખમાં પડતા દીન થઈ જાય છે તેવા સેના અને ભુજબળ ઉપર મુસ્તાક રહેનારા નૃપતિઓ પણ કાળ આગળ અશરણું છે. મચ્છીમાર આગળ પામર માછલીઓ જેમ દીન-લાચાર છે તેમ કાળ આગળ આવા બળવાન ઋદ્ધિમાન રાજાઓ પણ લાચાર છે.
અતુલ બલી હરિ ચકી રામા,
ભજિત મદમસ્ત રે; “ કૂર જમ બલ નિકટ આવે, ગલિત જાયે સત્ત...માયા જાલ રે.”
શ્રી રૂપવિજયજી. ૨ प्रविशति वज्रमये यदि सदने,
तृणमथ घटयति वदने ॥ तदपि न मुञ्चति हत समवर्ती,
નિપૌરુષનર્તી | વિ૦ ને રૂ . અર્થ—અહે! આ કાલકૃતાંત કેવળ દયા રહિત છે. તે