________________
શાંત સુધાસ.
તેવામાં એક મહેટા ચેક ઉપર તેની દષ્ટિ પડી. ત્યાં તેણે એક પરમ શાંત મુનિને જોયા. તેને મૃગાપુત્ર નિહાળી નિહાળીને જેવા લાગ્યા. નિરખી નિરખીને જોતાં યાદ આવ્યું હોય એમ
બેલ્યા હું જાણું છું કે આવું રૂપ મેં મુનિનું દશન, કયાંક દીઠું છે. આમ બેલતાં બોલતાં જાતિસ્મરણ જ્ઞાન રાજકુમાર શુભનિક પરિણામ પામ્યા,
અને તેને મહાટ ટળે અને ઉપશમ પામ્યા, વૈરાગ્યનું પ્રકટવું જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનું સ્મરણ
થતાં, તે મહાદ્ધિના જોક્તા મૃગાપુત્રને પૂર્વના ચારિત્રની સ્મૃતિ થઈ, એકદમ વિષય ઉપરથી એને રાગ નાશ પામે. માતાપિતા સમીપે આવી બેલ્યા કે પૂર્વ ભવમાં મેં પાંચ મહાવ્રત સાંભળ્યાં હતાં. તિર્યંચના અનંત દુઃખ પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી નિવૃત્તવાને હું હવે અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે ગુરૂજને, મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા આપે. ”
કુમારના નિવૃત્તિથી ભરેલાં વચને સાંભળીને માતાપિતાએ ભેગ ભેગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે –
અહો માતા અને અહ તાત જે ભોગેનું તમે મને આમંત્રણ કરે છે, તે ભેગ મેં ભગવ્યા. તે ભેગ વિષફળ,
કિંપાક ફળ જેવા છે. ભગવ્યા પછી કડવા વિષયભોગકિપાક વિપાકને આપે છે. એ ભેગ સદૈવ દુબેફળ. ક્ષત્તિનાં કારણ છે. આ શરીર અનિત્ય અને
કેવળ અશુચિમય છે. અશુચિથી ઉત્પન્ન