________________
અચરણ ભાવના
૫૫
અર્થ:—હું બધુ ચેતન ! જ્યારે આ દેહ શગવ્યાપ્ત થશે, ત્યારે તને કેાઈ સહાયભૂત થશે ? શરીર રોગગ્રસ્ત ના, કાઈ નહિ. કોઈ એમાં ભાગ નહિ લે. કેમકે જો ! આ ચંદ્રનું રાહુવડે ગ્રહણુ થાય છે ત્યારે એ ગ્રહપીડામાં ચદ્રની આસપાસના બીજા નક્ષત્ર-તારા ભાગ લે છે ? ના, નહિ' જ. એ ગ્રહણ ચદ્ર પાતેજ ભગવે છે, તેમ આ શરીરમાં પ્રત્યક્ષ રાગાદિ ઉપજે, તે આત્માએજ ભોગવવાં પડે છે; આસપાસના ઇષ્ટ જન, મિત્ર, કુટુમીએ કે સ્વજન કાઈ તેમાં ભાગ લેતું નથી. કાઇ એ દુઃખ આછું કરી શકતું નથી, કે ટાળી શકતુ નથી.
“ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય; તે કોઇ અન્યે લઇ ના શકાય.
ܕܕ
આમ હું ચેતન ! આ જગને જન્મ, જરા, રાગ, મૃત્યુને વંશ પધ્યું અશણુરૂપ દેખીતું શ્રી જિનેશ્વર ભગવાનના આશ્રય લે, તેઓના ધર્મ આદર. ૭.
शरणमेकमनुसर चतुरङ्गं, परिहर ममतासङ्गं ।। विनय रचय शिवसौरव्यनिधानं, શાંતમુધારસપાન । વિ॰ ॥ ૮ ॥
અઃ—હું વિનય! આમ સર્વ પ્રકારે આ જગત્ અનાથ, અશરણુ છે, એમ જાણી તું જેના જ્ઞાન,
શરણુ એક ધર્મો, દન, ચારિત્ર, તપ એ જ્ઞાન ચતુષ્ટયીરૂપ ચાર અંગ છે, એવા તારા શાશ્વત આત્માના