________________
જ
શાંત સુધારસ. દુખ ભોગવવાં પડયાં, અજ્ઞાને કરી કર્મવશ થયે;
| માટે ફરી એ દુખ ન ભેગવવાં પડે, સંસારની અસા- સગ-વિયોગ ન પામવા પડે એ રતા અને ચાર માટે જ્ઞાનમાં લીન થા. આ શરીરોગ શરણ તે ન ટ ; હવે આ ભવરગ
ટાળવા જ્ઞાનને આશ્રય લે પ્રભુભક્તિરૂપ ઔષધ લે.
“જન્મ જરા મરણ કરી એ,
આ સંસાર અસાર તે, કર્યા કમ સહુ અનુભવે એ,
કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ,
શરણુ સિદ્ધ ભગવંત તે, શરણુ ધર્મ શ્રી જેનને એ, - સાધુ શરણુ ગુણવંત તે.”
–શ્રી વિનયવિજયજી (પુણ્યપ્રકાશ સ્તવન.) બંધુ! આ વિચાર આજ શરણરૂપ છે, માટે તું
આગલા પાપોની ત્રિકરણ શુદ્ધિએ પુણયને પ્રકાશ ક્ષમા ચાહ, જાણે-અજાણે કરેલાં
અને થએલા વેરવિરોધ માટે પ્રાણ માત્રની આરાધનાના દ્વાર ક્ષમા માંગી લે, દુકૃતની નિન્દા કર,
ઉત્તમ કૃત્યની અનુમોદના કરી લે, આ ભવમાં તે જે જે સારાં ક ર્યા હોય તે સારભૂત ગણું તેની અનુમોદના કર, વ્રત પચ્ચખાણ આદર, દેહ પરથી મમત્વ છાંડી દે, અનશન કર, આ રેગ