________________
શાંત સુધારસ.
यैः समं क्रीडिता ये च भृशमीडिताः।
यैः सहाकृष्महि प्रीतिवादं ॥ तान् जनान् वीक्ष्य बत भस्मभूयं गता-નિર્વિરી મતિ ધિ પ્રમાણે
૫૦ ૬. અર્થ-અહે! જેની સાથે આપણે ખેલતા, રમતા, હસતા
બેલતા, આનંદવાર્તા કરતા, જેની સ્તુતિ સાથે રમનારા કરતા, મશ્કરી કરતા, એવા કેટલાક ચાલ્યા ગયા, છતાં આપણું સનેહિને મૃત્યુ પામી ભસ્મીઆપણે નિઃશંક! ભૂત થયેલા જોયા, છતાં આપણે
નિઃશંક છિએ, એ પ્રમાદને ધિક્કાર છે. આપણી સાથે જ રમનારા જેમ ચાલ્યા ગયા એમ આપણે પણ જવું છે, એ આપણને કેમ વિચાર નથી આવતું ? ચેતન ! આ પ્રમાદ કર્તવ્ય નથી. નિશંક રહેવા જેવું નથી. ચોક્કસ માન કે એઓની પેઠે આપણે પણ જવું જ છે.
“રાજી ગાજીને બેલતા,
કરતા હુકમ હેરાન રે, “પિલ્યા અગ્નિમાં એકલા,
કાયા રાખ સમાન રે, બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે,
એ ત્રાદ્ધિ અથિર નિદાન રે, “જેવું પિપળ પાન રે,
મ ધરે જુઠ ગુમાન રે,