________________
૨૬
શાંત સુધાસ. એ આત્માને મથી નાંખે છે. એમાંથી બચ્ચે તેનું કલ્યાણ સમજવું યુવાવસ્થાને સર્વસંગ પરિત્યાગ પરમ કલ્યાણને આપે છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર ચેતન! તારે આમ વિચારી એ ક્ષણવિનાશી વસ્તુ પર મહ કર્તવ્ય નથી. એ મેહ કેવળ દુઃખદાયી છે; છાંડવા રોગ્ય છે. ૩.
यदपि पिण्याकतामङ्गमिदमुपगतम् ।
મુવનqયજ્ઞાતિસાર - तदपि गतलजमुज्झति मनो नाङ्गिनां ।
વિત્તથતિ ચિતમમ્મીવિવાર . . . ૪ / અથ–એ યૌવનાવસ્થામાં શરીરના સબળપણને લઈ
કામ વિકાર હોય તે તે ઠીક; પણ જગતમાં દેહ જરે પણ જેને ય ન કરી શકાય, જેને ટાળી ન આશા ન જ શકાય એવી જરાવસ્થા આવી શરીરનું
બધું સત્ત્વ હરી લઈ તેને અત્યંત દુર્બળ કરી નાંખે છે છતાં આ દેહધારીઓનાં મન કેવાં નિર્લજજ છે, કે કેવળ ધિક્કારવા એગ્ય અને અસારભૂત કામવિકારને છાંડતા નથી!
છે સારી લીડર ન કીર્વતિ | દેહ જર્જરિત થાય, ઘડપણ આવે, પણ આશા-ઈચ્છા તે નવયૌવન રહે.
અહે! યૌવન પણ જતું રહે છે, વૃદ્ધાવસ્થા પણ પોતાને ભાવ ભજવી જતી રહી મૃત્યુમાં પરિણામ પામે છે. આવી