________________
૨૫
અનિત્ય ભાવના. એ ક્ષણવિનાશી છે, માટે તે પર મમતા રાખવી એગ્ય નથી. એ મિથ્યા મોહ છે. ૨. हंत हतयौवनं पुच्छमिव शौवनम् ।
ટિમતિ ત િધુ દર્શનમ્ | तेन बत परवशापरवशा हतधियः ।
દુમિદ વુિં ન જયંતિ છે | F૦ ને રૂ . અર્થ -અરે, આ દુષ્ટ યુવાવસ્થા કુતરાની પુછી જેવી છે;
પુછ જેમ વાંકી છે, તેમ યુવાયૌવનની વકતા વસ્થામાં કુટિલ મતિ હોય છે; આધિ-વક્ર
સમજ હોય છે, યુવાસ્થામાં આવેલો જીવ બીજાનું માનતો નથી; વળી જેમ કુતરાની પુછી સીધી કરીએ અને તરત વાંકી થઈ જાય, તેમ યૌવનાવસ્થામાં આવેલા જીવની મતિ ઠેકાણે આણિયે ન આણિયે ત્યાં ઉન્મત્ત થઈ જાય છે, અને યુવાવય ખીલ્યું ન ખીલ્યું ત્યાં કરમાઈ જાય છે. આમ યુવાવસ્થાની સ્થિરતાને લેશમાત્ર વિશ્વાસ કર્તવ્ય નથી.
આમ છતાં ખેદ થાય છે કે એ યુવાવસ્થાને પરવશ સ્ત્રી કે પુરૂષને પુરૂષ કે સ્ત્રી વશ થઈ બુદ્ધિ ઉપર ધૂળ નાખે છે અને એનાં પરિણામે કણરૂપ કડવાં ફળને વિચાર કરતા નથી. તાર્ય કે યુવાવસ્થાથી ઉપજેલી માઠી મતિને લઈ સ્ત્રી પુરૂષ કામવિવશ થઈ વિષયમાં ભગવે છે, અને પિતાની બુદ્ધિને મલિન કરે છે; પણ એના બહુ માઠાં ફળ એઓને ભેગવવાં પડે છે, એને આ યુવાવરથાને આડે તેઓને વિચાર નથી આવતું, એ ક્ષણભંગુર યુવાવયને પણ વિશ્વાસ કરવા જેવું નથી.
યુવાવય એ જીવને આત્મમંથન કાળ છે. અર્થાત્