________________
અનિત્ય ભાવના.
૨૩
શુદ્ર જંતુઓ ઉપજે છે, વિણસે છે. આવા જ કે
સવારે ઉપજે છે; અને સાંજે તે પરિજડ-ચેતનના પકવ થઈ વિણસી જાય છે. કોઈ તે ચમત્કાર, દિવસમાં અનેકવાર ઉપજે છે, અને છેડે
વખત રહી નાશ પામે છે. તેમ વળી કઈ કઈ આપણું જ સગાસંબંધીઓ, એાળખીતા જેને આપણે પ્રાત:કાળે જોયા હોય, તે કાળધર્મ પામી સાંજે હતા ન હતા થઈ જાય છે. આમ અનેક પ્રકારે આ જગતના જડ-ચેતન ભાવની ક્ષણ
ભંગુર ઘટમાળ જોતાં છતાં, ચેતન, જડ-ચેતન ભાવ તને વૈરાગ્ય-કેમ સ્કુરતો નથી? અરે! ક્ષણિક. તું આ પ્રતિક્ષણે નાશ પામતી વસ્તુઓ
ઉપર કેમ મિથ્યા મોહ રાખી રહ્યા છે? ચેતન ! બુઝ બુઝ! મેહ છેવ દે! હવે આ પહેલી ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે –
| | રારિ રાજ | मूढ मुह्यसि मुधा, मूढ मुह्यसि मुधा ॥ ध्रुवपदं ॥
विभवमनुचिंत्य हृदि सपरिवार । कुशशिरसि नीरमिव गलदनिलकंपितं ।
વિનય જ્ઞાનાદિ કવિતમારે I ૫૦ ? .. અથર–હે, મૂઢ જીવ! તું આ તારા વૈભવ અને તેને
પરિવાર જે ઘર, કુટુંબ, પરિગ્રહ આદિ તેનું