________________
૪૮
શાંત સુધારસ. સર્વથા નાબુદ ન થયું. શ્રી સત્યવિજયગણિએ, શ્રી
યશોવિજયગણિએ પણ ક્રિયે દ્ધારરૂપ સપુરૂષનો ઓષધ કર્યા, વાછાણુરૂપ ડાંભ દીધા, ક્રિયેાદાર રેગનું તેથી ઉપશાંતિ થઈ, પણ રોગ નાબુદ ઉપશમનકિંચિત. નથી થયે; એ ધર્મક્ષીણતાને કાળ તે
એમને એમ ચાલ્યા આવે છે. શ્રી આનંદઘન મહારાજ તે એ રેગ સહન નહિં થઈ શકવાથી
જંગલમાં ચાલી નીકળ્યા. પિતાના કરૂણg કાળની કરાળતા; નિસ્વાર્થ પ્રયાસ છતાં જીવે પર અસર
લાભવિજયજી ન થઈ, એથી એઓનું અને પિતાનું (આનંદઘનજી)નો બંનેનું ખાવારૂપ હાનિના પ્રસંગમાંથી વનવાસ. બચવા એએએ આ રસ્તો લીધો. શ્રી
સત્યવિજયગણ એઓના વનવાસી સાથી થયા. શ્રી યશોવિજયજી પોતે પણ પછી શાંત થઈ ઠરી ગયા,
ભક્તિ-વૈરાગ્ય ભણી વળ્યા. કાળનું ઉગ્ર સત્યવિજયજીને સ્વરૂપ તેમનાથી પણ સહન ન થઈ વનવાસ. શકર્યું. આ બધે કાળ શ્રી વિનયવિજય
પણ વિચારી રહ્યા હતા. આત્મશાંતિના પાષણમાંજ એઓનું વીર્ય પ્રવરી રહ્યું હતું. શ્રી વિનય
| વિજય એવા સહનશીલ અને વૈર્યવંત યશોવિજયજીનું હતા, કે કે પિતા સમીપે કાંઈ વિપઠરી જવું. રીત વર્તન કરે, તે તે શાંતિથી ક્ષમી
લેતા. તેઓની સાથે શ્રી યશોવિજય હોય, ત્યારે તેઓની બાંદ્ય યશોવિજય ધરતા, અને સામા વિપરીત વર્તન કરનારને ધમકાવતા, દબાવતા, મહાત કરતા.