________________
|| શ્રી ગુરુમો નમ:
ઉપોદઘાત.
મંગલ. તીર્થકરની વાણુનું માહાભ્ય.
| | શાર્દૂવારિતં વૃત્ત છે नीरंध्रे भवकानने परिगलत्पंचाश्रवाम्भोधरे ।
नानाकर्मलतावितानगहने मोहांधकारोऽधुरे ॥ भ्रान्तानामिह देहिनां स्थिरकृते कारुण्यपुण्यात्ममिः।
तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पातु वः ॥१॥
અર્થ આ ભવારણ્યમાં પાસ પંચ આશ્રવરૂપ વરસાદ વરસી રહ્યો છે, તેમાં વળી એવું કોઈ અંધ-છિદ્ર નથી કે આશ્રવવરસાદ બહાર નિકળી ઠલવાઈ જાય, અર્થાત્ આ ભવાટવી આશ્રવજળથી ભરાતી જઈ ઉંડે જ ઉતરતી જાય છે–ઉંડા પાચા નાંખતી જાય છે. તેમાં વળી એ આશ્રવજળને લઈ જાતજાતના કમરૂપી વેલાઓ તરફ ઉંડા મૂળ નાંખી ફેલાતા