________________
ઉપોદઘાત છે. તેઓ પિતે વરતુસ્વરૂપ જાણું, જે રસ્તેથી મેક્ષ પામ્યા,
તે રસ્તે બતાવે છે. તીર્થંકર પાતે પણ છુટેલાઓની સાચી સમજ પામ્યા પૂર્વે આ પ્રકારે બંધાયેલા પ્રતિ રઝળતા હતા, પરિભ્રમણ દુઃખ જોગવતા કરુણું. હતા. સાચી સમજ પાપે તેઓએ પરિ
બ્રમણના પરિણામરૂપ છેટે માર્ગ છાં દીધે, સન્માર્ગ લીધે અને ધારેલ ઠેકાણે પહેચ્ચા સુખનું યથાર્થ સ્વરૂપ સમજી સુખ પામ્યા. તેઓશ્રીને સુખનું ખરું સ્વરૂપ સમજ્યા વિના સુખ માટે ફાંફાં મારી દુઃખી થતા આ સંસારી જીની કરુણું આવવાથી, તેઓશ્રીએ આ સત્ય સુખસ્વરૂપને અને તે પામવાને આ પવિત્ર બંધ કર્યો છે. તે હે, ભવ્ય છ ! તમારું રક્ષણ કરે! અર્થાત્ તે બેધને આશ્રય લે; તે પ્રમાણે વર્તો, તમારું કલ્યાણ થશે. આ શાંતસુધારસ એ પવિત્ર કરુણુવાન પુણ્યાત્મા તીર્થનાથને.
ઉપદેશ જ છે. એઓશ્રીને તીર્થનાથ એ તીર્થનાથ કેમ પવિત્ર ઉપનામ છાજે જ છે, તેઓ પોતે કહેવાયા? તીર્થ, તીર્થના તીર્થરૂપ છે; તરવાના સાધન
રૂપ છે; એઓના આશ્રયે જીવ સંસાર સમુદ્ર તરી જાય છે; એથી તીર્થનાથ નામ એઓને છાજે છે, અથવા જે વડે જીવ સંસાર સમુદ્ર તરી જાય, તેવાં સાધને, દાનશીલતપ-ભાવરૂપ ધમ, અથવા જ્ઞાનાદિ આરાધનરૂપ ધર્મ, એ તરવાનાં સાધનને ઉપદેશ કર્યો હોવાથી તીર્થનાથ એવું પવિત્ર નામ એને છાજે છે. આ પરમ કૃપાળુ, દયાળુ, કરુથાળું, પવિત્રાત્મા શ્રી તીર્થકર દેવેજ ઉપદેશેલો આ શાંતિરૂપ અમૃત રસ છે. તે પીવાથી જ અમર થાય છે; જન્મમરણથી બચે છે. ૧.