________________
શાંત સુધારસ.
| દુતાવાર્તાવિત વૃત્ત | स्फुरति चेतसि भावनया विना ।
न विदुषामपि शांतसुधारसः ॥ न च सुख कृशमप्यमुना विना ।
પતિ મોહવિષાવિષgછે૨ અર્થ–વિદ્વાને પણ શાંતિરૂપી અમૃત રસ ફરી ફરી વિચાર કર્યા વિના, અનુપ્રેક્ષા વિના, તેની તે વાત ફરી ફરી જુદે જુદે રૂપે વિચાર્યા વિના, ભાવના વિના ચિત્તમાં કુંતે નથી; કુરે છે, તે યથાર્થ કુરતે નથી. મૂળે જીવ અનાદિકાળથી વિભાવિક દશામાં પડે છે,
તેમાં એ અનાદિ કાળથી વસ્તુને અવસ્તુ અનાદિ વિભાવિક રૂપે ગણી બેકે, અવધુને વસ્તુ રૂપે ગણી અભ્યાસ કેમ ટળે? બેઠે છે. આ અવિવેક, આ વિભાવિક મેહ,
સત્ય વસ્તુ તે સત્ય, એમ જુદે જુદે પ્રકારે ફરી ફરી વિચાર્યા વિના, અથવા અસત્ય તે અસત્ય, પર તે પર, સ્વ તે સ્વ, પર તે સ્વ નહિં, સ્વ તે પર નહિં -એમ ફરી ફરી નવાં નવાં રૂપે દાખલા દલિલથી, ઉપમા અનુમાનથી, પ્રત્યક્ષ પક્ષ રીતે, સદ્દગુરૂદ્વારાએ, સત્સંગ સમાગમથી, આત્મક્ષપશમ અનુસાર, આગમપ્રમાણ વડે, ઈતિહાસ પ્રમાણવડે, દષ્ટાંત સિદ્ધાંતથી વિચારે નહિ, નિર્ધારે નહિં, નકકી કરે નહિ, ત્યાં સુધી દૂર ન થાય; દૂર થાય તે તે સર્વથા દૂર ન થાય. અનાદિ કાળને મિથ્યા ભાવ, મિથ્યા વાસના, બેટી બુદ્ધિ એકદમ નાશ પામવી, સુલટાવવી દુષ્કર છે. સવસ્તુની ભાવ