________________
મુખમુદ્રા
૫૩ (અ) સિદ્ધાંત જ્ઞાન કાંઈ આપણી માલિકીનું નથી. તે
તે પરાપૂર્વથી ઉત્તરોત્તર ચાલી આવેલું જ્ઞાન પરાપૂર્વને છે. સદ્દગુરૂદ્વારા આપણે સાંભળ્યું. અથવા
વારસેઃ પુસ્તક દ્વારા આપણે વાંચ્યું એટલે કાંઈ એક થાપણું, આપણી માલિકી થઈ જતી નથી. એ તે
જેમ પૂર્વના મહાપુરૂષ નિવાર્થપણે, નિસ્પૃહીપણે, આપણને વારસો આપી ગયા, તેમજ નિકાવાર્થપણે, નિસ્પૃહપણે આપણી ભવિષ્યની સંતતિને એ વારસે
આપણે આપી જ જોઈએ છે. એ વારસે જ્ઞાનનું નિર્વાહ વેચી તે વડે આપણું સ્વાર્થ, ઉપભેગ, અર્થે વેચાણ અને આજીવિકાદિ વ્યવહાર ચલાવે એ પ્રત્યક્ષ થાપણુમાસાનું અપ્રમાણિકપણું, માયા, અસત્ય અને પાપ. થાપણ ઓળવવારૂપ છે; પુરૂષાર્થની હીન
તારૂપ છે. સુજ્ઞ ભવભીર છ પુરૂષાર્થ કરી ધન મેળવી નિર્વાહ કરે; પણ જ્ઞાન ન વેચે.
(બ) જ્ઞાન-સિદ્ધાંતના પુસ્તકે છાપી છપાવી, તે દ્વારા જે પિતાના નિર્વાહની વૃત્તિ હોય તે પછી તે પુસ્તકોને
બનતી શક્તિએ સુશોભિત, સુંદર, તેનાં જ્ઞાન અને તે દ્વારા બહુમાન-ગૌરવ જળવાય તેવી રીતે છપાનિર્વાહ જેટલી વવામાં, કાગળમાં, પુંઠાં વગેરેમાં વ્યય કરવા સ્પૃહાને અણુ- જીવ સહજ સંકેચ વૃત્તિ ધરે છે. નિર્વાબનાવ, હને લેભ એને એ વિચારથી વિમુખ કરે
છે. ત્યારે જેને એ જ્ઞાન પુસ્તકાદિદ્વારા લેશ માત્ર નિર્વાહ-આજીવિકાની સ્મૃડા નથી, તે ખર્ચ સામે