________________
શમ * पुत्रमित्रकलत्रेषु, सक्ता सीदति मानवाः ।
सरपङ्कार्णवे मग्ना, जीर्णा वनगजा इव ॥
સરોવરના પંકસાગરમાં જીણું વનગજ સરી જાય એમ પુત્ર-મિત્ર અને સ્ત્રીમાં સક્ત થએલાં માનવીઓ તેમાં કળી પડે છે.
मन्ये मायेयमज्ञानं, यत्सुखं स्वजनादपि । निदाघवारणायालं, निजच्छाया न कस्यचित् ।।
એમ જાણું છું કે જે આ સ્વજનનું સુખ કહેવાય છે, તે પણ આ માયા છે, અજ્ઞાન છે. જેમ ગ્રીષ્મને તાપ ખાળવાને પોતાની છાયા બસ નથી થતી, તેમ જ આ સુખ પણ તે છાયા જેવું છે.
यावतः कुरुते जन्तुः, संबंधान मनसः प्रियान् । तावन्तोऽस्य निखन्यन्ते, हृदये शोकशङ्कवः ।।
પોતાના મનગમતા જેટલા સંબંધ જતુ રચે છે, એટલા શેકશંકુ એના હૃદયમાં ખણાય છે.
एक एव चरेनित्यं, कन्याया इव कङ्कणं । કન્યાના કંકણ પેઠે એકલાં-એક જ ચરવું. ( સરખા નમિ રાજર્ષિ.:)
– મહાભારત
* સરસ્વતીચંદ્રમાંથી.