________________
૫૪
શાંત સુધારસજેતા નથી, અને યથાશક્તિ તેનું બહુમાન-ગૌરવ જળવાય તે
ભણી લક્ષ રાખી પ્રવર્તી શકે છે, કેમકે નિર્વસ પરિ. એ પ્રવૃત્તિમાં અટકાયત કરનાર લેશ માત્ર [મનું કારણું. લેભ તેમને તે નથી. તાત્પર્ય કે સિદ્ધાંત
પુસ્તકને આજીવિકા અથે કય-વિક્રય નિર્વસ પરિણામનું કારણ થાય છે, જે અત્યંત દારુણ દુઃખદાયી છે.
આ કારણે જોતાં જ્ઞાનિને આજીવિકા અર્થે જ્ઞાન પુસ્તકના ક્રયવિય-વ્યાપારને નિષેધ વાસ્તવિક અને હિતકારીજ લાગે છે.
આમ છતાં કાળ દેષને લઈ બીજે પુરુષાર્થ નહિં સુઝતાં મંદવીર્ય થઈ જ સિદ્ધાંત જ્ઞાનાદિ પુસ્તકેવડે નિર્વાહ કરે,
તે જ્ઞાનિ અનુકંપ બુદ્ધિએ એની કાળનું માહા ઉપેક્ષા કરે છે. એમ કરે તે તે ઠીક, અને સત્યુગોની કાળદેષને લઈ ભલે (જો કે પરિણામ તે ઉપેક્ષા. પિતાને જ ભેગવવું છે) એમ કરે, પણ
તેમાં પોતાના મહેનતાણાના જ ફળની ઈચ્છા રાખવી ઘટે છે, અને વિશેષ લાભ નહિં કરતાં પુસ્તકનું ગારવ જળવાય, જ્ઞાનનું માહાઓ થાય, તેનું બહુમાન સચવાય, તે ટકે, અને તેની આશાતના ન થાય, થતી હોય
તે અટકે, એ લક્ષ, એ ઉપગ, એ જ્ઞાન વેચાણ દ્વારા વૃત્તિ રાખવી ઘટે છે, પણ હાલ પ્રાય: નિર્વાહ કરનારા- એમ થતું નથી જોવામાં આવતું. અમ
* Blunt conscience or Dead feeling.