________________
શાંત સુધારસ
પઠન-વિવેચન કરે છે. આ ગ્રંથ અપૂર્ણ હતા ત્યાં જ શ્રી વિનયવિજયજી કાળધમ પામ્યા. શ્રી યશેાવિજયે એ પુરા કર્યાં.
૫૦
શ્રી વિનયવિજયના સસ્કૃત મેધ અને કાવ્યશક્તિ પણ ઉંચાં હતાં. આ ગ્રંથમાં એઓએ જુદી જુદી રાગરાગણીરૂપેઢાળ રૂપે સ ંસ્કૃતમાં ભાવનાઓ ગાઇ છે, સંસ્કૃત બાધ અને તે એવી રીતે રચી છે કે રાગના તાલ કાવ્યશક્તિ સુરને કે ગ્રંથના વસ્તુવિષયને કે ભાષાના વ્યાકરણ-શબ્દ-અને લેશ માત્ર ખાધ નથી આવતા : ઉલટાં એ બધાં સ્ફુરી નીકળે છે. સસ્કૃત ભાષામાં આવી ઢાળેા તા કયાંય બીજે જોવામાં નથી આવી.
એએએ “ લાકપ્રકાશ ” નામના લાકનું સ્વરૂપ ોધનાશ ગણિતાનુયોગસુખ ગ્રંથ લખ્યા છે. વળી “ નય ણુકા નામના ન્યાયના ગ્રંથ રચ્યેા છે. તેમજ
**
અન્ય ગ્રંથા “ શ્રી લઘુહેમીપ્રક્રિયા નામનું સંસ્કૃત
વ્યાકરણુ રચ્યું છે. એ બહુ સરળ અને જલદીથી શીખી શકાય એવું છે. હાલ એ છપાઈ ગયુ છે. અને સ ંસ્કૃત વ્યાકરણ શીખનારાઓને એ સુલભ છે. “ કલ્પસૂત્ર સુખાધિસ ” તથા “નયકણિકા’” એમણે રચી છે, મને જ્ઞાનના ભારરૂપ પુસ્તકા છે. શ્રી વિનયવિજગે બીજી ઘણી રચના કરી હશે. ઉપર જણાવેલી બધી કૃતિઓ છપાઇ ગઇ છે.
શ્રી વિનયવિજયજી વિષે આપણને છે. આપણે ઇચ્છીએ કે આપણને વિશેષ જાણવાનું મળે. બાકી આ ગ્રંથમાં જ રહેલા છે. એએએ આ ગ્રંથદ્વારા કરુણાદ્ર થઇ જે અણુમાલ ધ
આટલુ જાણવાનુ મળે એઓશ્રીના સંબંધી એશ્રીના આત્મા