________________
૩૬
શાંત સુધારસ. આદર કર એવી આ મંદમતિ બાલની આપના બધાં પ્રતિ અતિ નમ્રપણે વિનયાન્વિત પ્રાર્થના છે. પરમાર્થ હાર્દ સમજી લેવા માટે જે ચિત્તને સંસ્કાર જોઈએ, તે તે આપણને કેળ
વણથી મળેલ છે. હવે તે એ સંસ્કારને ભાવનાઓને લાભ આપણે આ વૈરાગ્ય ભાવના દ્વારા
ચમત્કાર તત્વજ્ઞાન પ્રાપ્તિના પ્રયાસ અર્થે લે (Immutable pro- યોગ્ય છે. જે ગૂઢ સવાલે (Immutable blems solved. problems), શંકાત્મક વિચારો આપણી
ચિત્તવૃત્તિને અશાંત કરી ડોળી નાખતા હશે, તે બધાનું સ્વતઃ આશ્ચર્યકારક નિરાકરણ આ ભાવનાના અનુપ્રેક્ષણથી, પુનઃ પુનઃ ચિંતવનથી થઈ જશે, આપણને બહુ બહુ આનંદ થશે; આપણે સ્થિર થઈશું; આપણને સાત્વિક વિચાર આવશે; વિવેક જાગશે, વૈરાગ્ય થશે અને આપણું ઈચ્છિત મળશે.
“ Life is short & art is long,”
જિંદગી ટુકી છે; જંજાળ લાંબી છે.” આ વિવેકસૂત્ર કંઠે ધરી, એ જંજાળ સમેટી લઈ ટૂંકી
જિંદગીનું પણ સફળપણું કરવું હોય, તે Short life આ ભાવનાઓને આશ્રય લે એગ્ય છે. - and
હિતકર છે. પ્રથમ જ કહ્યું તેમ આ ભાવlong art ના ભણેલ, અભણ બધાને એક સરખી
રીતે એકાંત લાભકારી, ઉપકારી છે; છતાં છે પિતાની શક્તિ પ્રમાણે જ એને લાભ લઈ શકે છે. અભણ છે અથવા થડા ભણેલા જ એને યથેચ્છ લાભ