________________
મુખમુકા. તે મળી શકતી નથી. એટલે પુરૂષનાં ચરિત્રવૃત્તાંત માટે
તેની કૃતિઓ એક સાધન છતાં, તે સાધન નાયકની કૃતિ સંપૂર્ણ નથી, અપૂર્ણ છે. એ સાધનપણ અપૂર્ણ વડે તે તેઓના ગુણદોષ, વિચાર, મત સાધન સમજાય છે અને તે પણ સારા વિચક્ષણ
વિવેકી પુરૂષને જ. સંપૂર્ણ માહિતી તે એ જ ઉદ્દેશે ખાસ લખાયેલા નિરાળા ચરિત્રથી મળી શકે છે, પણ આપણે પૂર્વે કહ્યું તેમ એવાં ચરિત્રની પ્રથા તે પૂર્વકાળે આ દેશમાં નહાતી; કેમકે એવું એક પણ પુસ્તક આપણા જેવા-સાંભળવામાં આવ્યું નથી. એટલે હાલ તરત તે આપણને તે તે પુરૂષ સંબંધી જે કાંઈ છુટું છવાયું જાણવાનું બની આવે તે વડે જ સંતોષ રાખવાનું છે. અને
આપણું ભવિષ્યની ઓલાદને ફરી એ ભૂત અનુભવથી વિમાસણમાં ન પડવું પડે, તે માટે લેવાને લાવી આપણે આપણુથી તરતમાં પૂર્વે થઈ માટે બોધ ગએલા, અથવા આપણા સમકાલીન સપુ
રૂષનાં, સુજ્ઞ જીવોનાં ચરિત્રો શરૂઆતમાં જણાવેલી બાબતે સાથે લખવાની પ્રથા પાડવી ઘટે છે.
આમ બીજાઓ તે તે તે પુરૂષનાં ચરિત્રે ન ગુંથતા, પણ તે તે પુરૂષો પોતે પણ પ્રાયઃ પિતા સંબંધી એ
' લખવાનું રાખતા. તેઓને એ મત હતું પ્રત્યક્ષ સંપુરૂષ કે પ્રત્યક્ષ જીવતું ચરિત્ર છે ઉપર જેટલી અને પરાક્ષ ચરિત્ર. અસર કરી શકે છે, છાપ પાડી શકે છે કેણુ ચડે? તેટલી અસર પ્રાયઃ તેઓના કાળધર્મ પામ્યા
પછીનું તેઓનું વૃત્તાંત કરી શકતું નથી.