________________
૪૨
શાંત સુધારસ.
સમીપે રહેતા. કાશી ( વારાણસી } તેના સમકાલીન ન્યાયના અભ્યાસ અર્થે બંનેનું સાથે પુરૂષ જવું થયું હતું. જેને પ્રતિ બ્રાહ્મણે
ઈ-દ્વેષ દાખવતા, એ એ કાળ હતે. શ્રી વિનયવિજય અને યશવિજયને ગુપ્તપણે ન્યાયાભ્યાસ અર્થે રહેવું પડયું હતું. ન્યાયને થડે બેધ બાકી રહ્યો ત્યાં
તેઓને ગુપ્ત વેષ કળાઈ ગયે. બ્રાહ્મણ બ્રાહ્મણનાં ઈર્ષ્યા- અધ્યાપકે આ જેનેને આગળ ન્યાય દ્વેષ. વિનયવિજય શીખવવા ના પાડી. પણ શ્રી વિનયવિજય અને યશોવિજયને તથા યશવજયે અતિ નમ્રપણે શિષ્યકાશીમાં ગુપ્ત વેશે ભાવે બાકી રહેલે ન્યાયભાગ એક જ વાર ન્યાયાભ્યાસ અર્થરૂપે બંનેને અરધો અરધે શીખવવા
એ બ્રાહ્મણ અધ્યાપકને વિનવ્યા. અધ્યાપકને આ શિષ્યના વિનય–લઘુત્વ જોઈ બહુ દયા આવી. અને બંનેને અરધી અરધી વાચના એક જ વાર આપી. પણ બને એવા કુશાગ્ર અને સ્થિર બુદ્ધિના ધણુ હતા કે બને અલ્પ વખતમાં પિતપતાને વિષય રહયાર્થપૂર્વક કંઠાગે કરી શક્યા. ગુરૂ સાનંદાશ્ચર્ય પામ્યા. જે વિષય પિતે શીખ્યા હતા, તે પછી અરસ્પરસ શીખવી દીધે, અને બંને ગુરૂની આજ્ઞા લઈ, ગુજરાત તરફ પધાર્યા. શ્રી વિનયવિજયને જન્મ કયાં અને કયારે થયે? વૈરા
ગ્યનું નિમિત્ત શું મળ્યું ? દીક્ષા કયાં ઐતિહાસિક વૃત્તાંત અને કયારે લીધી ? વાચપદ કયાં ન મળે!!! અને કયારે મળ્યું ? કયા કયા ગ્રંથ
રચ્યાં ? તે પણ પ્રત્યેક કયાં અને ક્યારે?