Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨
૫૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
આપણું પંચાંગ પૂ. પરમાતા ગુરૂદેવ શ્રી તાનસુરીશ્વરજી મહારાજાના માર્ગએ દર્શન હેઠળ તૈયાર થતાં હતાં. તેથી તે વખતે પૂ. શ્રી બાપજી મહારાજને પત્ર પર જ આવ્યો કે- હમણું પંચાંગ બહાર પાડતા નહિ. શ્રી સાગરજી મહારાજ ફરી રહ્યાના
સમાચાર છે. જે તેઓ ફરી જાય તે આખે માર્ગ સુધરી જાય. પંચાંગ કા બહાર 8 ૨ પડી જાય તે તેમને વાંકું પડતાં પણ વાર ન લાગે. તે પછી મારા પૂ. દાઢા ગુરૂ છે મહારાજે મને બોલાવ્યો અને તે પત્ર વંચાવ્યો. તે પછી આપણે પંચાંગ બહાર ન જ પાડયાં. અને શ્રી સાગરજી મ. શું નિર્ણય કરે છે તેની રાહ જોવા લાગ્યા.
- ત્યાર પછી તે મારા પૂ. કંઢા ગુરૂ મહારાજે મને કહ્યું કે-“૧૯૦નું સંમેલન ૨. 8 ભરાઈ ગયું. તિથિ અંગે વાત વિચારવા પણ કઈ તૈયાર નથી. આપણે મોટું ક્યાં છે ઇ સુધી કરવું છે? બધા સાચા માગે આવે તેમ માની ખોટું કરતા હતા. હવે તો જ જો આપણે જ સાચા માર્ગે આવવાની જરૂર છે. મેં કહ્યું કે-આપ બધા મેટા મારા માથે જ
છે. માટે મારે શું ચિંતા છે ?” તેઓ કહે કે- હુ પણ જ્યાં સુધી હું હોઉં, ૨ માટે તને કહીને જાઉં છું. તું પણ તિથિ અંગે બરાબર સમજી લે. તે પછી તિથિ
વિષયક બધી સમજણ મને આપી, ત્યાં સુધી હું પણ તિથિમાં ઝાઝું સમજ ન હતું. આ પછી મેં કહ્યું કે આપની આ બધી વાત મારા પૂ. ગુરુદેવને કરીશ અને આપની ઈચ્છા
મુજબ ફેરફાર કરાવીશ. અને ૧૨ના મહા મહિને તે પૂ. ઢાઢા ગુરૂ મહારાજ ૨ કાળુ પામ્યા.
તમને ખબર છે કે-૧૯૮૫, ૧૯૮૬માં અમે અહીં (મુંબઈ–લાલબાગમાં) હતા. કે પછી અહીંથી વિહાર કરી ગયા. ત્યારે મારા દાદા ગુરૂ મહારાજ પૂ. શ્રી દાનસુરીશ્વરજી છે જ મ. પાછળથી આવ્યા. તે વખતે સુરતમાં શ્રી સાગરજી મ. ભેગા થયા તે વખતે તેઓએ આ હું મારા પૂ. શ્રી દાદા ગુરૂ માને કહ્યું કે-“પૂનમની ક્ષય-વૃધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરે છે
છે તેમ ભારવા સુક પાંચમની ક્ષય–વૃદ્ધિએ ત્રીજની કરો.” ત્યારે પૂ. શ્રી કાન સુ. માએ જ કહ્યું કે-એક તે બે ટુ કરીએ છીએ, તે બીજું પણ ખોટું કેમ કરીએ? ૯ પવતિથિની ક્ષય-વૃદિધ શાસ્ત્રીય છે તે માનીએ તે શું વાંધો આવે ?” પણ છે જ શ્રી સાગરજી મ. તે વાત માની નહિ.
- પ્રવ્ય કે જેડીયું પર્વ જેડીયું રહેવું જોઈએ. એમાં આંતરું ન ચાલે ને ? જ ઉ૦ : જેઠીયા પર્વ જોડે જ હેય તે વાંધો ક્યાં છે? પણ એમાં ફેર પણ પડે છે છે તેવા પ્રસંગે શું કરવું તેના ખુલાસા શાસ્ત્રમાં છે.
તિથિ જ્યારે કોઈ માનવી તેમાં આપણું રાજ્ય ચાલે છે કે-ગમે ત્યારે ગમે તે