Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005543/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભયવિરસૂરિ યાકિનીમત્તાનું શ્રી હરિભદ્રસૂરિ વિરચિત સ્વિંતિવિઝા શબ૨ા: વિવેચન (પૂર્વાર્ધ) વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા પ્રકાશક ELY માતાથી ગઈ છે ૫, જૈન મર્ચંટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. S elulerantakamattoman FP SOURCE: Page #2 -------------------------------------------------------------------------- ________________ āિતિવિંશિક શબ્દશઃ વિવેચન (પૂર્વાર્ધ) મૂલ ગ્રંથકાર સૂરિપુરંદર, યાકિનીમહત્તરાસૂનુ પ.પૂ. હરિભદ્રસૂરી મહારાજા આશીર્વાદદાતા પદનવિદ્, પ્રવચન પ્રભાવે સ્વ. ૫.પૂ. મુનિરાજ શ્રી મોતિર્વિજ્યજી મ.સા. (મોટા પંડિત મહારાજ) વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા વી.સં. ૨૫ ૨૭ : વિ.સં. ૨૦ ૫૭ ઈ.સ. ૨૦ ૦ ૧ જ નH-૧ ૦ ૦ ૦ ૪ આવૃત્તિ -૧ મૂત્ર - ૨૫-૦૦ પ્રકાશક કારતા હિ થી ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. તાતાર્થક આર્થિક સહયોગદાતા શ્રીમતી માલાબેન દિપકભાઇ શાહ, મુંબઈ. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન ન ગીતાર્થ ગંગા AHMEDABAD ૫, જૈન મર્ચંટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. (૦૭૯) – ૬૬૦ ૪૯ ૧૧, ૬૬૦ ૩૬ ૫૯ નિકુંજભાઈ ૨. ભંડારી MUMBAI વિષ્ણુમહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી રોડ, ચર્ચગેટ, મુંબઈ-૨૦. 8 (૦૨૨) – ૨૮૧ ૪૦ ૪૮, ૨૮૧ ૦૧ ૯૫ શૈલેષભાઈ બી. શાહ SURAT શ્રીનાથજી એપાર્ટમેન્ટ, છઠે માળે, હરિપરા, હાથ ફળીયા, સુરત-૧. (૦૨૬૧) – (ઓ) ૪૩ ૯૧ ૬૦, ૪૩ ૯૧ ૬૩ નટવરભાઈ એમ. શાહ, (આફીકાવાળા) AHMEDABAD ૯, પરિશ્રમ બેંક ઓફ ઇન્ડીયા સોસાયટી, વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. (૦૭૯)- ૭૪૭૮૫૧૨, ૭૪૭૮૬ ૧૧ કમલેશભાઈ દામાણી RAJKOT “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦ ૦૦૧. (૦૨૮૧) – (ઘર) ૨૩૩૧૨૦ ઉદયભાઈ શાહ JAMNAGAR C/, મહાવીર અગરબત્તી વર્ક્સ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર. = (૦૨૮૮) - ૬૭૮૫૧૩ વિમલચંદજી BANGALORE Clo, J. NEMKUMAR & COMPANY, Kundan Market, D.S.Lane, Chickpet Cross, Bangalore-560 053, fa (O) 287 52 62, (R) 225 99 25. : મુદ્રક: મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઇટ-બોપલરોડ, અમદાવાદ-૫૮. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયકતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, પરંતુ કામ સમય માંગી લે તેમ છે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષો તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવા અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વ જિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રધાન કાર્ય જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તત્ત્વ જિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટી ગણ ગીતાર્થ ગંગા For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય * પૃષ્ઠ નંબર પ્રવેશક ૧. અધિકારવિંશિકા ૨. અનાદિવિશિકા ૩. કુલનીતિધર્મવિશિકા ૪. ચરમપુદ્ગલપરિવર્તવિશિકા પ. બીજાદિર્વિશિકા ૬. સદ્ધર્મવિશિકા ૭. દાનવિશિકા ૮. પૂજાવિધિવિશિકા ૯. શ્રાવકધર્મવિંશિકા ૧૦. શ્રાવકપ્રતિમાર્વિશિકા ૧ થી ૧૦ ૧ થી ૧૮ ૧૯ થી ૪૪ ૪૫ થી ૬૦ ૬૧ થી ૮૬ ૮૭ થી ૧૧૨ ૧૧૩ થી ૧૩૩ ૧૩૪ થી ૧૫૫ ૧૫૬ થી ૧૮૧ ૧૮૨ થી ૨૦૪ ૨૦૫ થી ૨૨૪ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક પ્રવેશક સામાન્ય રીતે યોગીઓ યોગના ગ્રંથો લખે છે અને પૂ. આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિ પણ યોગી જ છે અને તેમણે કેટલાક યોગના ગ્રંથો લખ્યા છે. તે જોવામાં આવે તો યોગની પ્રારંભથી માંડીને અંતિમ ભૂમિકા સુધીની વાતો સંક્ષેપમાં પણ વિચારકને દિશાપ્રાપ્તિમાં કારણ બને તે રીતે બતાવી છે. પ્રસ્તુત ગ્રંથમાં લોકની વ્યવસ્થા શું છે, લોકવર્તી પદાર્થો શું છે અને તેમાં ધર્મની આવશ્યકતા કેમ ઊભી થઇ તે પ્રથમ બતાવીને, લૌકિક ધર્મો કરતાં લોકોત્તરધર્મમાં શું વિશેષતા છે, તે સુંદર યુક્તિઓથી બતાવેલ છે. ત્યાર પછી લોકોત્તરધર્મ બીજથી માંડીને ક્રમસર વધતાં વધતાં કેવળજ્ઞાનરૂપ ફળમાં કઈ રીતે વિશ્રાન્ત થાય છે અને તેના ફળરૂપે પરમસુખમય એવા મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે, તે યુક્તિથી બતાવેલ છે. અંતે મોક્ષ પૂર્ણ સુખમય છે તે વાત દષ્ટાંત, યુક્તિ, આગમ અને અનુભવથી બતાવેલ છે. આ સર્વ પદાર્થો કહેવા માટે તેમણે ૨૦-૨૦ શ્લોક પ્રમાણ વીસ વિંશિકાની રચના કરી છે. દરેકનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે. પહેલી વિશિકા છે. પ્રથમ વિશિકામાં આગળમાં જે જે વિશિકાઓ કહેવાશે તે તે વિંશિકાઓનો નિર્દેશ કર્યો છે. વિંશિકાની શરૂઆત કરતાં પહેલાં કોઇએ શંકા કરી કે “સર્વજ્ઞ ભગવાનના વચનરૂપ આગમ જ્યારે વિદ્યમાન હોય ત્યારે છાસ્થ વ્યક્તિએ પોતાની રચના કરવી ઉચિત નથી. છબસ્થ તો લોકના ઉપકાર માટે માત્ર ભગવાનના વચનને જ કહેવા પ્રયત્ન કરવો જોઇએ. આથી હરિભદ્રસૂરિ મ.સા.એ આ રચના કરવી ઉચિત ન કહેવાય.” આવી શંકાનું નિવારણ કરવા આ વિશિકામાં બતાવવામાં આવ્યું છે કે, છમથે પણ પોતાની શક્તિ પ્રમાણે, લોકોના ઉપકાર માટે પ્રયત્ન કરવો જોઇએ. તેથી છદ્મસ્થ પણ સર્વજ્ઞના ગંભીર એવા વચનરૂપ આગમના જે પદાર્થો લોકો સમજી ન શકે તેવા હોય, તે પદાર્થોની સંકલન કરીને પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે ગ્રંથરૂપે મૂકવા એ પણ એક ઉચિત કર્તવ્ય છે. તેથી હરિભદ્રસૂરિની આ ગ્રંથરચના કરવાનો શ્રમ અનુચિત નથી, પણ ઉચિત જ છે. આ વિશિકાના બોધથી જીવમાં શુદ્ધ બુદ્ધિ કેવી રીતે પ્રગટે છે અને જીવ મધ્યસ્થ બનીને શાસ્ત્ર ભણવાનો અધિકારી કેવી રીતે બને છે એ આ વિશિકામાં બતાવ્યું છે. આ જ વિશિકાના અંતમાં કહેવામાં આવ્યું છે કે વિંશિકાના અધ્યયનથી ચરમાવર્તિમાં આવેલા જીવના તથાભવ્યત્વનો પરિપાક થાય છે. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક બીજી વિંશિકા જગતવર્તી કયા પદાર્થો અનાદિ છે, અને જીવ પણ અનાદિ છે, એ બતાવવામાં આવે તો જ પોતાના ભાવી હિત માટે શું કરવું ઉચિત છે તેની વિચારણા પ્રગટે અને તો જ ધર્મની આવશ્યકતા નક્કી થાય. તેથી બીજી અનાદિ વિંશિકા બતાવી છે. જ લોક પણ અનાદિનો છે, લોકવર્તી ધર્માસ્તિકાયાદિ પાંચ પદાર્થો પણ અનાદિના છે અને તે અનાદિના હોવા છતાં ઉત્પાત, વ્યય, પ્રૌવ્યયુક્ત કઈ રીતે છે તે આ વિશિકામાં બતાવેલ છે. જ આ લોક ઇશ્વરકૃત નથી તે વાત સુંદર યુક્તિઓ પૂર્વક બતાવી છે. જ કોઈ પણ આત્મા વ્યક્તિગત અનાદિ શુદ્ધ નથી, છતાં સિદ્ધિગમનનો પ્રવાહ અનાદિનો છે તે અપેક્ષાએ અનાદિ શુદ્ધ આત્મા છે તે વાત યુક્તિથી સ્થાપન કરેલ છે. કર્મનો બંધ જીવના પ્રયત્નથી થતો હોવા છતાં પ્રવાહથી અનાદિ છે અને ભવ્યત્વ અનાદિનું હોવા છતાં અનંત કઈ રીતે નથી, અને મોક્ષ, સાધનાથી પ્રાપ્ત થતો હોવાને કારણે આદિમાન હોવા છતાં કઈ રીતે શાશ્વત છે તે બતાવેલ છે. આ વિંશિકામાં આગળ એ બતાવવામાં આવ્યું છે કે લોકોનું એવું માનવું છે કે પહેલાં લોક નહોતો અને પછી તેનું સર્જન થયું. તે વાત પણ યુક્તિરહિત છે તે તર્કસંગત યુક્તિથી બતાવ્યું છે. અંતે એમ કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રયુક્તિથી સિદ્ધ એવો આ લોક અનાદિનો છે એમ ભાવન કરવું જોઇએ, જેથી જીવને આત્મહિતની ઇચ્છા પ્રગટે. ત્રીજી વિંશિકા પૂર્વ વિંશિકામાં અનાદિ પદાર્થો બતાવ્યા. તેમાં આત્મા પણ અનાદિ છે તે બતાવ્યું. તેથી આત્માના પરલોકના હિત માટે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઇએ એમ નક્કી થાય. તેવી ઉચિત પ્રવૃત્તિઓ રૂપે જ કુળનીતિ અને લૌકિકધર્મો છે તેમ કોઇને લાગે. તેથી તે કુળનીતિ અને લૌકિકધર્મો શું છે તે બતાવીને આગળમાં ખરેખર આત્માને હિતકારી શું છે તે બતાવવું છે, માટે તેની ભૂમિકારૂપે પ્રથમ કુળનીતિ અને લૌકિકધર્મો આ વિશિકામાં બતાવવામાં આવ્યા : પ્રથમ અનેક કુળનીતિઓમાંથી અમુક કુળનીતિઓ બતાવી છે. ત્યાર પછી લૌકિકધર્મો બતાવ્યા છે. કુળનીતિઓ અને લૌકિકધર્મો અભ્યદયફળવાળા છે પણ પરિણામે નિષ્ફળ છે, એની યુક્તિ અહીં બતાવી છે. લૌકિકધર્મને પાળતાં પણ કેટલાક જે જીવોને અંશથી તત્ત્વચિંતા પ્રગટે છે, તેઓનો ધર્મ તાત્વિકધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. જ્યારે જૈનધર્મમાં રહેલા કેટલાક સાધુઓ સંમૂછિમ જેવા હોય છે અને તેઓની જૈનશાસનની ક્રિયા પણ વ્યર્થ છે, આ વાત બતાવવા દ્વારા ગ્રંથકારની પદાર્થને જોવાની કેવી મધ્યસ્થતા છે તેનો ખ્યાલ આવે છે. અંતે સર્વ પણ વેદધર્મ નિયમથી મોક્ષ સાધક નથી, તો પણ કદાગ્રહ વગરના ત્યાં રહેલા જ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક જીવોને પણ પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ બતાવવાથી અન્ય દર્શન પ્રત્યેની ગ્રંથકારશ્રીની તટસ્થતાના દર્શન થાય છે. છેલ્લે વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ એવાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો બતાવીને અન્ય દર્શનની પણ વિવેક વગરની પણ કેવી આચરણાઓ યોગ્ય જીવને મોક્ષનું કારણ બની શકે છે, અને યોગ્ય જીવને જૈનદર્શનની ક્રિયા કઈ રીતે સાનુબંધ શુદ્ધ બની શકે છે તે બતાવેલ છે. ચોથી વિંશિકા બીજી વિંશિકામાં આત્મા અનાદિ છે તેમ બતાવ્યું, તેથી આત્માના હિતની આવશ્યકતા ઊભી થઇ. આત્માના હિત માટે કુળનીતિ અને લૌકિકધર્મો ખાસ ઉપયોગી નથી, કેમ કે અભ્યદય કરનારા હોવા છતાં પણ પરિણામથી તે સુંદર નથી. આમ છતાં, લૌકિકધર્મમાં પણ કોઈક જીવોને તત્ત્વની જિજ્ઞાસા થાય, તો તેઓનો ધર્મ તેમને દૂર-દૂરવર્તી પણ મોક્ષનું કારણ બને છે, જયારે જૈનધર્મવર્તી સાધુઓ પણ જો સંમુશ્લિમ જેવા હોય તો તેમનો ધર્મ વ્યર્થ છે. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી મોક્ષસાધક ધર્મ કોને પ્રગટે છે? તેનું સમાધાન એ છે કે ચરમાવર્તમાં આવેલા જીવોમાં મોક્ષસાધક ધર્મ પ્રગટે છે. આ બતાવવા માટે જ ગ્રંથકારે ચરમપુદ્ગલપરાવર્ત વિંશિકાની રચના કરી છે. કાળના પરિપાકથી જીવ ચરમાવર્તમાં આવે છે અને દરેક જીવોની તેવા પ્રકારની યોગ્યતાના ભેદને કારણે દરેક જીવોના કાળનો પરિપાક આગળ પાછળ થાય છે. ચરમાવર્તની પ્રાપ્તિમાં જો કે પાંચે કારણ હોય છે તો પણ મુખ્ય કારણ કાળનો પરિપાક છે. જીવ ઉપર અનાદિ કાળથી અત્યંત ગાઢ કર્મમલ હોય છે અને દરેક ભવ્ય જીવોનો તે ગાઢ કર્મમલ, પ્રતિ પુદ્ગલ પરાવર્તમાં ઓછો ઓછો થાય છે. જેનો ભાવમલ શીઘ ક્ષય થાય છે તેને ચરમાવર્ત જલદી પ્રાપ્ત થાય છે અને જેનો ભાવમલ ધીમે ધીમે ક્ષય થાય છે તેનો ચરમાવર્ત વિલંબથી આવે છે. ચરમાવર્તની પ્રાપ્તિ પૂર્વે જીવ શુદ્ધ ધર્મ માટે અયોગ્ય હોય છે. ચરમાવર્તની પ્રાપ્તિ પછી અનુકૂળ સામગ્રી મળે તો તેને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ વાત વિસ્તારથી અનેક યુક્તિઓપૂર્વક પ્રસ્તુત વિશિકામાં બતાવી છે. તે સિવાય એક મોક્ષનો આશય પણ ચરમાવર્ત બહાર કેમ થતો નથી અને અનંત પુદ્ગલ પરાવર્ત જીવે કઈ રીતે પસાર કર્યા તે યુક્તિથી બતાવ્યું છે. ચરમાવર્તમાં ભાવમલના વિગમનથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે દષ્ટાંત અને યુક્તિથી બતાવ્યું છે. ચરમાવર્તની પ્રાપ્તિમાં કાળ પ્રધાન હોવા છતાં સ્વભાવ આદિ અન્ય ચાર કારણો પણ છે, તે વાત પણ યુક્તિથી અને સર્વ કાર્યો પ્રત્યે પાંચ કારણો આવશ્યક છે તે દષ્ટાંતથી પણ સુંદર રીતે બતાવેલ છે. જ અચરમાવર્તકાળ એ ભવનો બાળકાળ છે અને ચરમમાવર્ત ધર્મનો યૌવનકાળ છે અને ચરમાવર્તમાં જ ધર્મરાગ પ્રગટે છે એ વાત યુક્તિથી બતાવી છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ S પ્રવેશક પાંચમી વિંશિકા ચોથી વિંશિકામાં કહ્યું કે ચરમાવર્તમાં શુદ્ધ ધર્મ પ્રગટે છે. તેથી હવે શુદ્ધ ધર્મ પણ કયા ક્રમથી થાય છે તે વૃક્ષના દૃષ્ટાંતથી બતાવે છે. ચરમપુદ્ગલપરાવર્તમાં આ બીજરૂપ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. પહેલાં કેમ નહીં એ વાત અહીં યુક્તિપૂર્વક બતાવી છે. બીજની પ્રાપ્તિ પછી પણ જો જીવ પ્રમાદ કરે તો ઉત્કૃષ્ટથી અનંતો કાળ પણ સંસારમાં રહી શકે છે, એ વાત યુક્તિથી બતાવી છે. બીજાદિ ધર્મની પ્રાપ્તિ પણ કેટલાકને સાંતર હોય છે અને કેટલાકને આંતરા વગર થાય છે, તેનું કારણ શું છે? અને તેમાં પાંચ કારણ કઈ રીતે સંલગ્ન છે તે વાત બતાવી છે. ૯ તે પાંચ કારણો સાથે દેવ અને પુરુષકારનો સ્યાદ્વાદ કઈ રીતે જોડાયેલ છે તે બતાવીને, કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકાર કઈ રીતે કારણ છે, તે સૂક્ષ્મ યુક્તિથી બતાવ્યું છે અને દૈવ અને પુરુષકારનું સ્વરૂપ પણ બતાવેલ છે. ધર્મવૃક્ષનો બીજથી માંડીને ફળ સુધીનો વિકાસક્રમ (બોધિબીજથી સમ્યક્તની પ્રાપ્તિ) ૧. ફળદ્રુપ ભૂમિમાં | પ્રશંસાપૂર્વકની કરણેચ્છા - વપન થયેલું બીજ | ધર્મબીજનું વપન ૨. અંકુર પુનઃ પુનઃ કરણેચ્છા ઉપાયોની ગોતવાની મનોવૃત્તિ ઉપાયની અન્વેષણાની પ્રવૃત્તિ ફળદાયકતા તરફ ગતિનું મંડાણ બીજવપન પછી વિકાસની શરૂઆત મજબૂતાઈ ફળપ્રાપ્તિની પૂર્વભૂમિકા ફળની આસન્નતા બીજનું અંતિમ કાર્ય ૫. પુષ્પ ૬. ફળ સદ્ગુરુનો યોગ સમ્યક્તની પ્રાપ્તિ જેમ બીજ એક વખત વાવવામાં આવે પછી તેને અનુકૂળ સામગ્રી મળે તો અવશ્ય તેમાંથી અંકુરાદિ પ્રગટે છે, તેમ કોઇ જીવને શુદ્ધ અનુષ્ઠાન કરનાર મહાત્માને જોઇને બહુમાનપૂર્વક તેવું અનુષ્ઠાન કરવાનો હૈયામાં અભિલાષ થાય, પરંતુ ત્યારપછી તેના જીવનમાં ફરી તેવો પરિણામ ન પણ થાય તો પણ તે બીજસ્થાનીય શુદ્ધધર્મની પ્રાપ્તિ છે. તે બીજથી જ જન્માંતરમાં અવશ્ય અંકુરાદિ પ્રગટ થશે. બીજ વપન કર્યા પછી તેની પોષક સામગ્રી મળે તો તેમાંથી અંકુર થાય છે. તેમ કોઈ જીવને મહાત્માની ક્રિયા જોઈને બીજ વપન કર્યા પછી ફરી ફરી તેનું સ્મરણ થાય કે ફરી ફરી તેવી સામગ્રીને પામીને તેવી ક્રિયા કરવાના અભિલાષો થયા કરે, તે બીજની જ વિકાસવાળી ભૂમિકા છે, તેથી તેને અંકુર કહેલ છે. અંકુર ફૂટ્યા પછી ધીરે ધીરે તે અંકુર કાઠાકારરૂપે મજબૂત થડ બને છે. તેમ વારંવાર ૯ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક ઉત્તમ અનુષ્ઠાન કરવાની ઇચ્છા થયા પછી તેના ઉપાયો ગોતવાની ઇચ્છા પ્રગટે છે. “આ ઉત્તમ અનુષ્ઠાનો પેદા કરવાના ઉપાયો કયા છે કે જેના દ્વારા હું પણ ઉત્તમ અનુષ્ઠાન કરી શકું” એવી ઇચ્છા થાય છે. આનાથી એ સ્પષ્ટ દેખાય છે કે શુદ્ધધર્મ કરવાની ઇચ્છા કરનાર વ્યક્તિને ખાલી બાહ્ય આચરણા માત્ર દેખાતી નથી પરંતુ શુદ્ધ અનુષ્ઠાન કરનાર વ્યક્તિના ઉત્તમ માનસનું કંઇક તેને દર્શન થાય છે અને તેથી જ આવા ઉત્તમ ચિત્તની નિષ્પત્તિના ઉપાયો ક્યા છે તે જાણવાની જિજ્ઞાસા થાય છે. આ જિનાજ્ઞા આગળમાં શુદ્ધધર્મ પ્રગટ થવાનો છે તેના માટે મજબૂત ભૂમિકારૂપ છે, તેથી તેની થડની સાથે તુલના કરી છે. આ રીતે કાષ્ઠસ્થાનીય અન્વેષણાનો પરિણામ પ્રગટ્યા પછી તેના ઉપાયભૂત સદ્ગુરુની શોધ માટેનો જે યત્ન થાય છે, તે વિવિધ પ્રકારના પાંદડા જેવો છે. થડ નિષ્પન્ન થયા પછી વૃક્ષમાં પાંદડાંઓ ફૂટવા માંડે ત્યારે ફળપ્રાપ્તિ અતિ દૂર જણાતી નથી અને એની કંઇક પૂર્વભૂમિકા તૈયાર થતી જણાય છે; તેમ જ્યારે જીવ યોગમાર્ગની તીવ્ર જિજ્ઞાસાથી સ ની ખોજમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે પ્રવૃત્તિ જ સદ્ગુરુના યોગનું અનન્ય કારણ બને છે, કેમ કે તાત્ત્વિક જિજ્ઞાસા ફળપ્રાપ્તિ વગર વિશ્રાન્ત થતી નથી. તેથી આવા જીવોને સદ્ગુરુની જિજ્ઞાસા સદ્ગની પ્રાપ્તિરૂપ ફળમાં વિશ્રાન્ત થાય છે. આમ છતાં, કોઈક વિષમ સંયોગને કારણે આ જન્મમાં સદ્દગુરુનો યોગ ન થાય તો પણ, તે અધ્યવસાયથી જન્માંતરમાં સદ્ગનો યોગ અતિસુલભ બને છે. તે સદ્ગુરુનો યોગ જ પુષ્પની પ્રાપ્તિ જેવો છે. જેમ વૃક્ષ ઉપર પુષ્પ આવ્યા પછી ફળપ્રાપ્તિ અતિ નજીક હોય છે, તેમ યોગના પારમાર્થિક જિજ્ઞાસુને ગુણવાન એવા સદ્ગુરુનો યોગ થાય પછી ભાવધર્મની પ્રાપ્તિરૂપ ફળ દૂર નથી. તેથી સગુરુના યોગને પુષ્પસ્થાનીય કહેલ છે. સગુરુનો યોગ થયા પછી તેમની પાસે સુદેશના સાંભળવાથી આવા ઉત્તમ જીવને સમ્યક્તની પ્રાપ્તિરૂપ ભાવધર્મની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય છે. કોઇક પટુબુદ્ધિવાળો હોય તો એક વખતની દેશનામાં સમ્યક્ત પામી જાય અને તેવી પ્રજ્ઞા ન હોય તો પણ યોગમાર્ગની તીવ્ર સ્પૃહાવાળા જીવને પુનઃ પુનઃ સુદેશનાનું શ્રવણ અવશ્ય સમ્યક્તનું કારણ બને છે. આ ભાવધર્મની પ્રાપ્તિ એ ફળસ્થાનીય શુદ્ધધર્મ છે. જેના ફળરૂપે શુદ્ધ ક્રિયાઓના સેવન દ્વારા પરમફળરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ અમૃતફળની પ્રાપ્તિ થયા પછી તેને કોઈ આરોગે તો તેના શરીરમાં વિશિષ્ટ પ્રકારની કાન્તિ આદિ પ્રગટે છે, તેમ ભાવધર્મની પ્રાપ્તિ પછી તેના સેવનસ્થાને ઉચિત યોગની ક્રિયાનું સેવન છે અને પરમફળના સ્થાને આત્માના પરિપૂર્ણ આરોગ્યરૂપ મોક્ષની પ્રાપ્તિ છે. એક બીજરૂપ ધર્મની પ્રાપ્તિની પૂર્વનો કાળ એ ભવનોબાળકાળ છે. બીજની પ્રાપ્તિથી ધર્મનો યૌવનકાળ પ્રગટે છે. એક ભવબાલકાળના નાશ પ્રત્યે પ્રધાન કારણ કાળ છે પરંતુ પુરુષાર્થને ઉપયોગી ધર્મયૌવનકાળમાં વિવિધ પ્રકારના યોગમાર્ગની પ્રવૃત્તિ કઈ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે તે યુક્તિથી બતાવ્યું છે. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક જ ભવના બાલકાળનું અને ધર્મયૌવનકાળનું સ્વરૂપ દષ્ટાંતથી બતાવ્યું છે. જે બીજાદિ ક્રમથી શુદ્ધધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે અંતે બતાવ્યું છે. છઠ્ઠી વિંશિકા પૂર્વ વિંશિકામાં બીજાદિ ક્રમથી શુદ્ધધર્મ પ્રગટે છે તેમ કહ્યું. તેમાં ફલસ્થાને સમ્યક્વરૂપ શુદ્ધધર્મ છે તેમ બતાવ્યું. તેથી તે સમ્યક્ત કેવી રીતે પ્રગટે છે તે બતાવવા માટે સમ્મસ્વરૂપ સદ્ધર્મ વિંશિકા બતાવે છે. છે. સમ્યક્ત એ આત્માના શુદ્ધ પરિણામરૂપ છે અને તે અપૂર્વકરણથી સાધ્ય છે તેમ પ્રથમ બતાવેલ છે. અને તેની પ્રાપ્તિ પ્રત્યે ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિનો નાશ કારણ છે, તેથી પ્રથમ આઠ પ્રકારનાં કર્મ અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે તે બતાવેલ છે. તે અપૂર્વકરણ દ્વારા નાશ કેવી રીતે થાય છે તે બતાવવા માટે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણનું સંક્ષેપથી સ્વરૂપ બતાવ્યું છે. છે. અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ થાય છે અને તે આત્માનો શુદ્ધ પરિણામ છે તેમ બતાવીને સમ્યક્તનાં પ્રથમ આદિ પાંચ લિંગો બતાવ્યાં છે. ચોથા ગુણસ્થાનકના સમ્પર્વને અને અપ્રમત્તમુનિને જ સમ્યક્ત સ્વીકારનાર નિશ્ચયનયના સમ્યક્તને પ્રશમ આદિ પાંચ લિંગો સાથે યોજન કરેલ છે. નિશ્ચયનયનું સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ આદિ પાંચ લિંગ અવશ્ય હોય છે અને વ્યવહારનયને માન્ય ચોથા ગુણસ્થાનકનું સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે પશ્ચાનુપૂર્વીથી પ્રશમ આદિ ગુણોનો લાભ થાય છે તે વાત બતાવેલ છે. સમ્યક્તને ભાવધર્મ કેમ કહ્યો અને સમ્યક્તની પ્રાપ્તિ પછી જ કેમ શુદ્ધ દાનાદિ ક્રિયા થાય છે અને તે જ વિશેષરૂપે મોક્ષનું કારણ કેમ બને છે તે અંતમાં બતાવ્યું છે. સાતમી વિંશિકા છઠ્ઠી વિશિકામાં શુદ્ધધર્મ બતાવ્યો અને કહ્યું કે શુદ્ધધર્મરૂપ સમ્યક્તની પ્રાપ્તિ પછી જ દાનાદિ ક્રિયા વિશેષરૂપે મોક્ષનું કારણ બને છે. તેથી ત્યારપછી દાનવિશિકા બતાવી છે. હાલ દાન ત્રણ પ્રકારનું છે. જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહકરદાન. તેમાં પ્રથમ જ્ઞાનદાતા કેવો હોવો જોઇએ તેનું સ્વરૂપ બતાવેલ છે. પછી જ્ઞાન ગ્રહણ કરનાર કેવો હોવો જોઇએ તેનું સ્વરૂપ બતાવેલ છે અને યોગ્ય જીવને પણ કેવી રીતે દાન આપવું જોઇએ એ બતાવેલ છે અને અયોગ્યને દાન આપવાથી શું નુકસાન થાય છે તે બતાવેલા છે. જ્ઞાનદાન દર્શાવ્યા પછી અભયદાનનું સ્વરૂપ બતાવેલ છે અને તે અભયદાન મુનિ સિવાય કોઈ આપી શકે નહીં તે સુંદર યુક્તિથી બતાવેલ છે. કાલિ મુનિ પણ કઈ રીતે ઉત્તમતા મેળવે છે કે જેથી અભયદાન આપી શકે છે તે બતાવ્યું છે. એક વળી જે જીવ સાધુપણું લઈને સર્વજીવને અભયદાન આપવાની પ્રતિજ્ઞા કરીને પણ, For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક સમભાવથી દરિદ્ર એવો મૂઢ બનીને આરંભાદિમાં પ્રવર્તે છે, તે અભયદાનધર્મ માટે અસમર્થ છે તે વાત પણ યુક્તિથી બતાવેલ છે. અભયદાન સ્વ-પરને કઈ રીતે એકાંતે હિતકર છે તે બતાવ્યું છે. અભયદાનનો ઉપદેશ આપનાર મુનિ કેવા હોવા જોઈએ તેનું વિશેષ સ્વરૂપ બતાવ્યું અભયદાન બતાવ્યા પછી ધર્મોપગ્રહકરદાન બતાવે છે અને તેમાં પ્રથમ ધર્મોપગ્રહકરદાન શું છે તેનું સ્વરૂપ બતાવ્યું છે અને ધર્મોપગ્રહકરદાન શ્રાવક સાધુને આહાર-વસ્ત્રાદિથી કરે છે, તે કઈ રીતે કરવું જોઇએ જેથી શુદ્ધ બને, તેનું સ્વરૂપ બતાવ્યું છે. ધર્મોપગ્રહકરદાન કરનાર વ્યક્તિ કેવા ગુણવાળી હોવી જોઇએ તે બતાવેલ છે અને ધર્મોપગ્રહકરદાન અંતર્ગત અનુકંપાદન, ધર્મોપગ્રહકરદાનનો હેતુ કઇ રીતે બને છે તે સુંદર રીતે બતાવેલ છે, અને તેથી એ પ્રાપ્ત થાય કે વિવેકવાળો શ્રાવક શાસનની પ્રભાવના થાય તે રીતે અનુકંપાદાન કરે તે પણ ધર્મોપગ્રહકરદાનનો હેતુ છે. ભગવાનના વરસીદાનનાં દષ્ટાંતથી અને દીક્ષા પછી વીરપ્રભુના બ્રાહ્મણને વસ્ત્રદાનનાં દષ્ટાંતથી શ્રાવકને કેવા પ્રકારનું અનુકંપાદાન કર્તવ્ય છે તે બતાવેલ છે. ધર્મનું આદિ પદ દાન છે, તેથી સંયમ લેનારને પણ અનુકંપાદાન કેવા પ્રકારનું હોય છે, તે વાત વિશેષ યુક્તિથી બતાવેલ છે અને અંતે અનુકંપાદાનથી શેષ ગુણોની નિષ્પત્તિ થાય છે તેમ બતાવેલ છે. આઠમી વિંશિકા સમ્યક્તની પ્રાપ્તિ પછી શ્રાવક જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરે છે તેથી પૂર્વની વિંશિકામાં જ્ઞાનદાન આદિ બતાવેલ અને શ્રાવક, દાનની જેમ જ ભગવાનની ભક્તિ પણ કરે છે, તેથી ત્યારપછી પૂજાવિશિકા બતાવે છે. જ પૂજા બે પ્રકારની છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા પણ ભાવથી યુક્ત છે છતાં દ્રવ્ય પ્રધાન છે તેથી દ્રવ્યપૂજા કહેવાય છે અને ભાવપૂજા પણ દ્રવ્યથી યુક્ત છે છતાં ભાવ મુખ્ય છે તેથી ભાવપૂજા કહેવાય છે. દ્રવ્યપૂજા ગૃહસ્થને હોય છે અને તે ત્રણ પ્રકારની છે. તેમાં પ્રથમ સમતભદ્રા નામની પૂજા છે, જેમાં કાયાની વિશુદ્ધિપૂર્વક ભગવાનની ભક્તિની ઉત્તમ સામગ્રી એકઠી કરવામાં આવે છે અને તેનાથી ભક્તિકાળમાં ભાવનો પ્રકર્ષ થાય છે અને આ પૂજા પરમાત્મા વિષયક જ હોય છે અને યોગ-અવંચક યોગથી આ પૂજા સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. બીજી પૂજા સર્વમંગલા નામની છે. તે ઉત્તરગુણ ધારણ કરનારા શ્રાવકને હોય છે. આ પૂજામાં કાયા અને વચનની વિશુદ્ધિ દ્વારા ભગવાનની ભક્તિની ઉત્તમ સામગ્રી એકઠી કરવામાં આવે છે અને તેનાથી જ ભાવનો વિશેષ પ્રકર્ષ થાય છે. અને આ પૂજા ક્રિયાઅવંચકયોગથી શ્રાવકને પ્રગટે છે. આ પૂજામાં પ્રથમ પૂજા કરતાં ભાવોની અતિવિશુદ્ધિ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક હોય છે. તેથી સર્વ મંગળને કરનારી આ પૂજા છે. ત્રીજી પૂજા સર્વસિદ્ધિફલા નામની છે. જેમાં કાયાથી અને વચનથી ઉત્તમ સામગ્રી એકઠી કરીને ભગવાનની ભક્તિ કર્યા પછી પણ ભગવદ્ભક્તિ માટેની સામગ્રીથી સંતોષ થતો નથી અને વિચાર આવે છે કે સર્વોત્તમ પુરુષની ભક્તિ માટે સર્વોત્તમ સામગ્રી જ જોઇએ અને તે સર્વોત્તમ સામગ્રી નંદનવન આદિનાં સહગ્નકમળ આદિ પુષ્પો છે અને તે સામગ્રી કાયાથી અને વચનથી પ્રાપ્ત થાય તેમ નથી અને આ ત્રીજી પૂજા કરનાર શ્રાવકને તેવીજ સામગ્રીથી લોકોત્તમ પુરુષની ભક્તિ કરવાનો પરિણામ થાય છે તેથી જ્યારે કાયાથી અને વચનથી તેનો અસંતોષ દેખાય છે ત્યારે મનથી જ તે પ્રકારની વિવેકપૂર્વક તે સામગ્રી લેવા માટે યત્ન કરે છે અને જાણે સાક્ષાત તેવી ઉત્તમ સામગ્રીને પ્રાપ્ત ન કરી હોય તેવા વિશુદ્ધ અધ્યવસાયવાળી લોકોત્તમ પુરુષની ભક્તિ કરે છે. પૂજાકાળમાં ઉત્તમ સામગ્રી, ઉત્તમ ભક્તિપાત્ર પરમાત્મા અને પોતાના ઉત્તમ ભાવના પ્રકર્ષથી તે ભગવાનની ભક્તિ કરે છે. આ ભગવદ્ભક્તિ અપ્રમાદભાવથી થતી હોવાને કારણે સર્વસિદ્ધિને આપનારી બને છે. આ પૂજા ફલ-અવંચક્યોગથી પ્રગટે છે. અહીં ફલ-અવંચક્યોગ એ છે કે ગુણવાન એવા પરમાત્માનો ગુણવાનરૂપે યોગ થયા પછી તેમનો ઉપદેશ સમ્યમ્ પરિણમન પામે તે ગુણવાનના યોગનું ફળ છે. પ્રસ્તુત પૂજાકાળમાં ગુણવાન એવા પરમાત્માની ભક્તિમાં જે અપ્રમાદભાવ છે, તે જ ગુણવાન એવા પરમાત્માના ઉપદેશનું ફળ છે; કેમ કે પરમાત્માનો ઉપદેશ છે કે શક્તિના પ્રકર્ષથી અપ્રમાદભાવ કરવો જોઇએ જેથી સંસારનો ઉચ્છેદ થાય. આ ત્રણ પૂજા સિવાય અપુનબંધકને ધર્મમાત્ર ફળવાળી પૂજા હોય છે, જે આ ત્રણ પૂજા કરતાં હિનકક્ષાની હોવા છતાં તેની પ્રતીતિનું કારણ બને છે. આ ત્રણે પ્રકારની પૂજા અને અપુનબંધકની પૂજા સંસારના ઉચ્છેદનું કારણ છે અને ક્ષપકશ્રેણીરૂપ મહાપથને અનુકૂળ એવી વિશુદ્ધિ કરનાર છે. આ સિવાય આ પૂજા પંચપ્રકાર, અષ્ટપ્રકાર કે અનેક પ્રકારની છે, તે વાત આ વિંશિકામાં બતાવેલ છે. પૂજામાં દ્રવ્યની શુદ્ધિ અને ભાવની શુદ્ધિ કેમ કરવી તે પણ વિશેષથી બતાવેલ છે. પોતે ભરાવેલી પ્રતિમા કે પોતાના પૂર્વજોથી ભરાવાયેલી પ્રતિમા કે વિધિપૂર્વક કરાવાયેલી પ્રતિમા ક્યારે વિશેષ ફળનું કારણ બને છે અને ક્યારે નથી બનતી તે વાત બતાવી છે. જ્યારે કોઇ તેવા સંયોગમાં પ્રતિમાનો યોગ ન હોય તો પણ કઈ રીતે મન દ્વારા પ્રતિમાને સ્થાપન કરીને ભગવદ્ભક્તિ કરવી જોઇએ તે બતાવેલ છે. પાપનો ક્ષય થવાને કારણે ભગવાનની પૂજાથી આભવ અને પરભવમાં કઈ રીતે ઉત્તમ ભોગો પ્રાપ્ત થાય છે અને અંતે નિર્વાણ પ્રાપ્ત થાય છે તે વાત બતાવેલ છે. ત્યારપછી ભગવદ્ભક્તિમાં તન્મય થયેલો ભાવ કઈ રીતે મોક્ષનું કારણ બને છે તે દૃષ્ટાંત દ્વારા સુંદર યુક્તિથી બતાવેલ છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક નવમી વિંશિકા પૂર્વવિશિકામાં પૂજા બતાવી અને તે પૂજા કરનાર શ્રાવક હોય છે, તેથી હવે શ્રાવકધર્મ વિશિકા બતાવે છે. જ ભાવશ્રાવક કેવો હોવો જોઈએ તેનું સંક્ષેપથી પણ યથાર્થ બોધ કરાવે તેવું સ્વરૂપ પ્રથમ બતાવેલ છે. ત્યારપછી શ્રાવકનાં બારવ્રતોનો નામથી ઉલ્લેખ કર્યો છે. અને વસ્તુતઃ આ શ્રાવકધર્મ તે જીવની અંતરંગ પરિણતિ છે અને તેમાં વ્રતોનું જ્ઞાન, અતિચારોનું જ્ઞાન અને વ્રતોનું સમ્યગુ પાલન કઈ રીતે કારણ છે, તેમ જ અંતરંગ કર્મસ્થિતિનો નાશ પણ કઈ રીતે કારણ છે તે યુક્તિથી બતાવેલ છે. દેશવિરતિનો પરિણામ કોઇને વ્રતગ્રહણથી થાય છે, કોઇને વ્રતગ્રહણ કર્યા પછી વ્રતનું પાલન કરતાં કરતાં થાય છે અને પ્રગટ થયેલો પરિણામ પ્રમાદને કારણે નાશ પણ પામે છે, તેથી વ્રત ગ્રહણ કર્યા પછી નિત્યસ્મૃતિ આદિ સાત ભાવોમાં સુદઢ યત્ન કરવો જોઇએ કે જેથી દેશવિરતિનો પરિણામ પ્રગટ ન થયો હોય તો પ્રગટ થાય અને પ્રગટ થયેલો હોય તો નાશ ન થાય, તે વાત યુક્તિથી બતાવેલ છે. જ શ્રાવકે કેવા સ્થાનમાં રહેવું જોઇએ અને વ્રતોના પાલન ઉપરાંત સવારના ઊઠવાથી માંડીને રાતના સૂવા સુધી કેવી રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઇએ જેથી દેશવિરતિના પરિણામ દ્વારા ક્રમસર સર્વવિરતિની ભૂમિકા પ્રગટે, તે વાત સુંદરયુક્તિથી બતાવેલ સૂઈને ઊઠ્યા પછી કઈ રીતે પદાર્થોનું ચિંતવન કરવું જોઇએ કે જેથી વિશેષ સંવેગના ભાવો પ્રગટે અને અંતે આ રીતે શ્રાવકધર્મમાં યત્ન કરવાથી પ્રતિમાના ક્રમથી સર્વવિરતિનો પરિણામ પ્રગટે છે તે બતાવેલ છે. દસમી વિશિકા બારવ્રતોના સમ્યગુ પાલન પછી વિશેષ અપ્રમાદભાવ કેળવવા માટે અને સર્વવિરતિના પરિણામ નજીક જવા માટે સર્વવિરતિની પ્રતિમાઓને શ્રાવક ક્રમસર સ્વીકારે છે. તેથી શ્રાવકધર્મ વિશિકા પછી શ્રાવકપ્રતિમા નામની વિશિકા બતાવી છે. જ આ અગિયાર પ્રતિમાઓનાં નામો આ પ્રમાણે છે ૧. દર્શન પ્રતિમા ૨. વ્રત પ્રતિમા ૩. સામાયિક પ્રતિમા ૪. પૌષધ પ્રતિમા પ્રતિમા પ્રતિમા અબ્રહ્મત્યાગ પ્રતિમા ૭. સચિત્તત્યાગ પ્રતિમા ૮. સ્વયંઆરંભત્યાગ પ્રતિમા For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક ૯. પ્રેષણત્યાગ પ્રતિમા ૧૦. ઉદિત્યાગ પ્રતિમા ૧૧. શ્રમણભૂત પ્રતિમા આ અગિયાર પ્રતિમાઓ વિશેષ પ્રકારના અપ્રમાદભાવપૂર્વક શ્રાવક સેવે છે અને કોઈકને અંતે સર્વવિરતિનો પરિણામ થાય છે તો સર્વવિરતિ ગ્રહણ કરે છે અને કોઇકને શક્તિ સંચિત ન થાય તો ફરીથી પ્રતિમાનું વહન કરે છે અને વળી કોઇક શ્રાવકને ફરી-ફરી પ્રતિમા કરવી દુષ્કર જણાય તો શ્રાવકનાં વ્રતોમાં જયત્નવાળો રહે છે. અને આ રીતે ભાવપૂર્વક પ્રતિમાઓના સેવનથી કોઇકને આ ભવમાં જ સર્વવિરતિ મળે છે, કોઇને ચારિત્રમોહનીય ગાઢ હોય તો જન્માંતરમાં સર્વવિરતિ સુલભ બને છે. આ પહેલા ભાગમાં દસ વિશિકાઓ આપી છે અને બીજા ભાગમાં બાકીની દસ વિશિકાઓ કહેવાશે. આ વીસે વિશિકાનો સંક્ષેપ સાર પણ કોઈ વિચારક વ્યક્તિ સાવધાનીપૂર્વક વાંચે તો આ ગ્રંથમાં શું પદાર્થો બતાવ્યાં છે તે જાણવાની અવશ્ય જિજ્ઞાસા થાય. તે જિજ્ઞાસાથી જ જો સમ્ય યત્ન કરે તો તેને પણ સંસારમાં અવશ્ય ધર્મની આવશ્યકતા જણાય. કેમ કે પોતે શાશ્વત છે તે નિર્ણય થાય તો શાશ્વત એવા પોતાના આત્માના હિતની તે ઉપેક્ષા ન કરી શકે. આ ગ્રંથ સારી રીતે વાંચવાથી એ પણ જિજ્ઞાસા થાય કે શુદ્ધધર્મ ચરમાવર્તમાં જ પ્રગટે છે, તો હું ચરમાવર્તિમાં છું કે નહીં? અને ભગવાનનું શાસન કહે છે કે “હું ભવ્ય છું કે નહીં?” એવો પ્રશ્ન જેને થાય તે નિયમા ભવ્ય જ હોય છે. આ પ્રશ્નનું હાર્દ એ છે કે પરમસુખમય મોક્ષ છે અને તેને ભવ્ય જીવ જ પ્રાપ્ત કરે છે, એવું સાંભળીને તેને પણ સર્વ ક્લેશરહિત એવા મોક્ષની ઇચ્છાથી જો તે શંકા થઈ હોય, તો તે અવશ્ય મોક્ષમાં જવા માટે યોગ્ય જ છે, અને તેવો જીવ અવશ્ય ચરમાવર્તમાં જ હોય. આવો પણ જીવ જો પ્રમાદથી ધર્મમાં યત્ન ન કરે તો અનંતકાળ સંસારમાં કાઢી શકે એવું વચન પ્રસ્તુત વિંશિકામાં છે. અને જો સમ્યગુ યત્ન કરે અને અપ્રમાદભાવથી ધર્મના અંત સુધી વળગી રહે તો થોડા ભાવમાં પણ સંસારના પારને પામે. સંસારનો પાર પરમસુખમય એવી મોક્ષઅવસ્થા છે. તેથી યોગ્ય જીવને આ વિશિકાનું વાંચન સમ્યગૂ પ્રયત્ન કરાવવામાં અનન્ય ઉપાયભૂત છે. આ ગ્રંથ આત્મકલ્યાણનું કારણ બને એ જ એક અભિલાષા... લિ. પ્રવિણભાઈ ખીમજી મોતા. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન विंशतिविंशिका // अधिकारविंशिका प्रथमा ।। नमिऊण वीयरायं सव्वन्नं तियसनाहकयपूयं जहनायवत्थुवाई सिद्धं सिद्धालयं वीरं नत्वा वीतरागं सर्वज्ञं त्रिदशनाथकृतपूजम् यथाज्ञातवस्तुवादिनं सिद्धं सिद्धालयं वीरम् 11311 1 लोकागमानुसारान्मन्दमतिविबोधनार्थाय 7 અધિકારવિંશિકા D वुच्छं केइ पयत्थे लोगिगलोगुत्तरे समासेण 1 लोगागमाणुसारा मंदमइविबोहणट्ठाए ॥२॥ कांश्चित्पदार्थांल्लौकिकलोकोत्तरान्समासेन वक्ष्यामि I I ॥१॥ For Personal & Private Use Only अन्वयार्थ : वीयरायं वीतराग, सव्वन्नुं सर्वज्ञ, तियसनाहकयपूयं न्द्रोथी यूभयेला, जहनायवत्थुवाइं यथाज्ञात वस्तुने उहेनारा, सिद्धं सर्व अर्यो सिद्ध थयां छे मनां तेवा, सिद्धालयं भोक्ष छे निवासस्थान मनुं वा वीरं वीर भगवानने नमिऊण नमस्कार ने लोगिगलोगुत्तरे केइ पयत्थे सौखिने सोझेत्तर सेवा डेटलाई पछार्थोने लोगागमाणुसारा लोड अने आगम अनुसारे मंदमइविबोहणट्टाए मंहमति पोना जोध भाटे समासेण संक्षेपथी वुच्छं हुं डीश. ॥२॥ गाथार्थ : વીતરાગ, સર્વજ્ઞ, ઇન્દ્રોથી પૂજાયેલા, યથાજ્ઞાત વસ્તુને કહેનારા, સર્વ કાર્યો સિદ્ધ થયાં છે જેમનાં તેવા, મોક્ષ છે નિવાસસ્થાન જેમનું એવા વીર ભગવાનને નમસ્કાર કરીને લૌકિક અને લોકોત્તર એવા કેટલાક પદાર્થોને લોક અને આગમ અનુસારે મંદમંતિ જીવોના બોધ માટે સંક્ષેપથી હું કહીશ.II૧-૧/૨|| Page #17 -------------------------------------------------------------------------- ________________ 0 અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા : અહીં કોઇને પ્રશ્ન થાય કે સર્વજ્ઞકથિત આગમો વિદ્યમાન હોવા છતાં પ્રસ્થ એવા ગ્રંથકારને આ નવો ગ્રંથ રચવાનું પ્રયોજન શું છે? વાસ્તવિક રીતે તો સર્વજ્ઞકથિત આગમો જ લોકને સમજાવવાં જોઇએ, તેના બદલે આ નવા ગ્રંથની રચના કરીને પોતાની અધિક મહત્તા સ્થાપન કરવા માટેનો જ શું આ યત્ન નથી? આવી શંકા સામે રાખીને ગાથા ૩ થી ૧૦માં પ્રાસંગિક કથનથી સમાધાન કરતાં કહે છે सुंदरमिइ अन्नेहि वि भणियं च कयं च किंचि वत्थु ति । अन्नेहि वि भणियव्वं कायव्वं चेति मग्गोऽयं ॥३॥ सुन्दरमित्यन्यैरपि भणितं च कृतं च किंचिद्वस्त्विति । अन्यैरपि भणितव्यं कर्तव्यं चेति मार्गोऽयम् ॥३॥ અન્વયાર્થ : સુંદરમિડ્ડસુંદર છે એથી કરીને બન્નેફિવિબીજાઓ (ગણધરો, પૂર્વના મહાપુરુષો આદિ) વડે પણ વિવિધું કંઇક વસ્તુ મળચં ચં ચં ચં કહેવાઈ છે અને કરાઇ છે, તિ એથી કરીને દિવિ (આપણા જેવા) બીજાઓ વડે પણ (તે) માયā ત્ર કહેવાવી જોઈએ અને કરાવવી જોઇએ તિ મોડ્યું એ પ્રકારનો આ માર્ગ છે. ગાથાર્થ - સુંદર છે એથી કરીને ગણધરો, પૂર્વના મહાપુરુષો આદિ વડે પણ કંઈક વસ્તુ કહેવાઈ છે અને કરાઈ છે; એથી કરીને આપણા જેવા બીજાઓ વડે પણ કહેવાવી જોઈએ અને કરાવવી જોઈએ, એ પ્રમાણેનો આ માર્ગ છે. ભાવાર્થ - પૂર્વના મહાપુરુષોએ જે કાંઈ સુંદર હોય તે, જગતમાં આગમો દ્વારા કે ગ્રંથ રચનાઓ દ્વારા કહેલ છે અને પોતાના જીવનમાં ઉચિત આચરણાઓ કરેલ છે; એ પ્રમાણે અન્ય એવા આપણા વડે પણ કહેવાવું જોઇએ અને કરાવવું જોઇએ, એવા પ્રકારનો ભગવાનનો આ માર્ગ છે.ll૧-૩ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન इंहरा उ कुसलभणिईण चिट्ठियाणं च इत्थ वुच्छेओ । एवं खलु धम्मो वि हि सव्वेण कओ ण काव्वो ॥४॥ इतरथा तु कुशलभणितीनां चेष्टितानां चात्र व्युच्छेदः । एवं खलु धर्मोऽपि हि सर्वेण कृतो न कर्तव्यः || ४ || અન્વયાર્થ : અને ૩ વળી ફર। એવુ ન માનો તો સત્તમળિ = વિડ્ડિયાળ કુશલ કથનોનો કુશલ ચેષ્ટાઓનો કૃત્ય અહીં = આ સંસારમાં વૃદ્ધેઓ બુચ્છેદ થાય (અને) વં હતુ આ પ્રમાણે (તો) ખરેખર ઘો વિ હિ ધર્મ પણ જે કારણથી સત્ત્વે વો સર્વ (મહાપુરુષો) વડે કરાયો છે, જ્ જાયન્ત્રો (તે કારણથી આપણે) ન કરવો જોઇએ. 3 ગાથાર્થ ઃવળી, એવું ન માનો તો કુશલ કથનોનો અને કુશલ ચેષ્ટાઓનો અહીં વ્યુચ્છેદ થાય અને આ પ્રમાણે તો ખરેખર ધર્મ પણ જે કારણથી સર્વ મહાપુરુષો વડે કરાયો છે, તે કારણથી આપણે ન કરવો જોઈએ. ૩ અધિકારવિશિકા G ભાવાર્થ: પૂર્વના મહાપુરુષોએ સારું કહ્યું છે અને કર્યું છે એમ માનીને જો આપણા જેવા બીજા પણ એ પ્રમાણે ન કરે તો તેમનાં ઉત્તમ વચનો અને ચેષ્ટાઓ જગતમાં ક્રમે કરીને નાશ પામે; કારણ કે જ્યારે ગંભીર આગમોમાંથી પારમાર્થિક પદાર્થોને સામાન્ય જીવો પામી શકે નહીં, ત્યારે તેવા જીવોને સમજાવવા માટે સમર્થ આચાર્યો તે પદાર્થોને જો ગ્રંથરચનારૂપે કહે, અને તે ઉત્તમ આચારોને જો જીવનમાં ઉતારે તો જ તે આચારોની પરંપરા ચાલે. આ જ વાતની પુષ્ટિ કરવા માટે કહે છે કે જો મહાપુરુષોએ કહ્યું છે અને કર્યું છે માટે આપણે કહેવાની અને ક૨વાની જરૂર નથી તેમ માનીએ, તો મહાપુરુષોએ ધર્મ કર્યો છે માટે આપણે પણ ધર્મ ક૨વો જોઇએ નહીં, એવું માનવાની આપત્તિ આવે. અહીં કુશલ ચેષ્ટા એ આચરણારૂપ છે અને ધર્મ એ ચેષ્ટાઓ દ્વારા નિષ્પાદ્ય જીવના પરિણામરૂપ છે. આ રીતે કુશલ ચેષ્ટા અને ધર્મ વચ્ચે ભેદ છે.II૧-૪॥ અવતરણિકા : ગાથા ૩ -૪ માં બીજાનું સુંદર કહેલું અને કરેલું આપણે પણ કરવું જોઇએ એ જ માર્ગ છે એમ સ્થાપન કર્યું, આ વિષયમાં બીજા આચાર્યેાનો મત બતાવતાં કહે છે For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ 0 અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન अन्ने आसायणाओ महाणुभावाण पुरिससीहाण । तम्हा सत्तणुरूवं पुरिसेण हिए पयइयव्वं ॥५॥ अन्ये आशातना महानुभावानां पुरुषसिंहानाम् । तस्माच्छक्त्यनुरूपं पुरुषेण हिते प्रयतितव्यम् ॥५।। અન્વયાર્થ : અન્ને બીજા આચાર્યો એમ કહે છે કે જો પૂર્વના મહાપુરુષોએ કહેલું અને કરેલું આપણે ન કરીએ તો) પુરિસસીહા | મહાગુમાવી પુરુષોમાં સિંહ સમાન એવા મહાનુભાવોની માસાયUITો આશાતના થાય, તે તે કારણથી પરસે પુરુષ વડે fણ હિતમાં સત્તગુરૂવં શક્તિને અનુરૂપ પથરૂયવં પ્રવર્તવું જોઈએ. ગાથાર્થ : બીજા આચાર્યો એમ કહે છે કે જો પૂર્વના પુરુષોએ કહેલું અને કરેલું આપણે ન કરીએ તો પુરુષોમાં સિંહ સમાન એવા મહાનુભાવોની આશાતના થાય, તે કારણથી પુરુષે હિતમાં શક્તિને અનુરૂપ પ્રવર્તવું જોઈએ. ભાવાર્થ - બીજા આચાર્યોનું કથન અપેક્ષાભદથી છે. પૂર્વના મહાપુરુષોએ પોતાની શક્તિને અનુરૂપ ગ્રંથો રચ્યા છે અને પોતાના જીવનમાં ઉત્તમ આચારણાઓ પણ કરી છે. જો પૂર્વપુરુષોએ ઘણું કહ્યું છે અને કર્યું છે માટે આપણે એ કહેવાની કે કરવાની જરૂર નથી એમ માનીને, આપણી પાસે શક્તિ હોવા છતાં પણ શક્તિને અનુરૂપ પ્રયત્ન ન કરીએ, તો તેઓના માર્ગને ટકાવવામાં આપણે ઉપેક્ષા કરી કહેવાય. આ ઉપરાંત તીર્થકરો પછીના પૂર્વાચાર્યોએ જે ગ્રંથો રચ્યા છે તે અનુચિત પ્રવૃત્તિ છે એમ સ્થાપન થાય અને આ રીતે તેઓની આશાતના થાય. આવી આશાતનાથી બચવા માટે શક્તિ અનુસાર હિતમાં પ્રયત્ન કરવો જોઈએ, એમ બીજા આચાર્યોનું માનવું છે. અહીં વિશેષ એ છે કે ગાથા-૩ માં માર્ગ બતાવ્યો, ત્યારબાદ ગાથા-૪ ના પૂર્વાર્ધમાં એ બતાવ્યું કે એ માર્ગને ન સ્વીકારો તો કુશલ વચનોનો અને કુશલ ચેષ્ટાઓનો લુચ્છેદ થાય અને ઉત્તરાર્ધમાં તેની પુષ્ટિ કરી. ત્યારપછી પૂર્વ ગાથામાં જે કહેલ કે પૂર્વના મહાપુરુષોએ કહ્યું છે અને કર્યું છે તેમ ન કરીએ તો કુશલ વચનો અને કુશલ ચેષ્ટાઓનો વ્યુચ્છેદ થાય, તેના સ્થાને અન્ય આચાર્યોનો જે મત છે તે આ શ્લોકના For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૩ અધિકારવિંશિકા છ પૂર્વાર્ધમાં બતાવ્યો અને ઉત્તરાર્ધમાં નિગમન કરતાં બતાવ્યું કે કુશલ કથન અને કુશલ ચેષ્ટામાં પુરુષે શક્તિ અનુરૂપ પ્રયત્ન કરવો જોઈએ.૧-૫II અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે શક્તિને અનુરૂપ ગ્રંથરચનામાં તથા ઉચિત આચરણાઓમાં પ્રયત્ન કરવો જોઈએ, ત્યાં પ્રશ્ન થાય કે નવો ગ્રંથ રચવો કે ઉપદેશ આપવો તે શું બધાને માટે યુક્ત છે? તેનો ઉત્તર આપતાં કહે છે तेसिं बहुमाणाओ ससत्तिओ कुसलसेवणाओ य । जुत्तमिणं आसेवियगुरुकुलपरिदिठ्ठसमयाणं ॥६॥ तेषां बहुमानात्स्वशक्तित: कुशलसेवनायाश्च युक्तमिदमासे वितगुरुकुलपरिदृष्टसमयानाम् અન્વયાર્થ : સેવિયનુન તેતિ વહુમાળાઓ તેઓના = પૂર્વના મહાપુરુષોના બહુમાનથી, સત્તિઓ સ્વશક્તિથી ય અને સત્તસેવાઓ કુશલ આચરણાઓથી પરિવિસમયાનું આસેવિત ગુરુકુલવાસને કારણે જોવાયાં છે શાસ્ત્રો જેના વડે તેઓને ગુત્તમાં આ ગ્રંથ૨ચના ક૨વી યુકત છે. -= ** મૂળમાં પત્તિવિદ્દ ના બદલે પઙ્ગિ પાઠાન્તર છે અને તે સાચો છે. ॥૬॥ ગાથાર્થ ઃ પૂર્વના મહાપુરુષોના બહુમાનથી, સ્વશક્તિથી અને કુશલ આચરણાઓથી આસેવિત ગુરુકુલવાસને કારણે જોવાયાં છે શાસ્ત્રો જેમના વડે તેવી વ્યક્તિઓને ગ્રંથરચના કરવી યુકત છે. ભાવાર્થ : ગુરુકુલવાસના આસેવનથી શાસ્ત્રોના પદાર્થોનું જ્ઞાન થાય છે, અને જેને આ રીતે શાસ્ત્રોના પદાર્થોનું જ્ઞાન થયું હોય તે જ ગ્રંથ રચવા માટે ખરેખર અધિકારી છે, બીજો નહીં. આ રીતે અધિકૃત વ્યક્તિ જો પૂર્વના મહાપુરુષો, અર્થાત્ તીર્થંકર, ગણધર For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ઇ અધિકારવિંશિકા ત વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન E આદિ પ્રત્યે બહુમાનવાળો હોય તો તે મહાપુરુષોના વિચારોથી સહેજ પણ અન્યથા પોતાનાથી ન કહેવાઇ જાય તેની સાવધાનતા તેનામાં હોય છે. વળી ગ્રંથકાર જો પોતાની શક્તિને અનુરૂપ પ્રયત્ન ન કરે તો અજ્ઞાનને કારણે પણ પૂર્વના મહાપુરુષોના કથનથી વિપરીત રચના થઈ જવાની શક્યતા છે. તેથી કહ્યું છે કે શક્તિને અનુરૂપ જ પ્રયત્ન કરવો જોઇએ. આ ઉપરાંત પૂર્વના મહાપુરુષોના વચનોનો પરમાર્થ સેવાકાળમાં વિશેષ પ્રકારે પ્રાપ્ત થાય છે. તેથી જેના જીવનમાં કુશલ આચરણા હોય તે પૂર્વના મહાપુરુષોના વચનને વિશેષરૂપે સમજી શકે છે અને ગ્રંથમાં પણ તે પરમાર્થને તે વિશેષરૂપે વણી શકે છે. આ સર્વે કારણોસર પૂર્વના મહાપુરુષોના બહુમાનપૂર્વક, સ્વશક્તિથી અને કુશલ આચરણાઓપૂર્વક અધિકારીએ ગ્રંથરચના કરવી યુક્ત છે.II૧-૬॥ અવતરણિકા : સારા ગ્રંથ રચવા યુક્ત કેમ છે એ બતાવતાં કહે છે... जत्तो उद्धारो खलु अहिगाराणं सुयाओ ण उ तस्स । इय वुच्छेओ तद्देसदंसणा कोउगपवित्ती ।। खलु अधिकाराणां व्युच्छेदस्तद्देशदर्शनात्कौतुकप्रवृत्तिः यतोद्धारः श्रुतान्न तु तस्य 1 इति IIII અન્વયાર્થ ઃ નત્તો જે કારણથી વસ્તુ ખરેખર સુયો શ્રુતમાંથી = આગમમાંથી, અહિરાળ દ્વારો અધિકારોનો ઉદ્ધાર છે, રૂચ ૫ ૩ તમ વુછેો પરંતુ આ રીતે = આગમમાંથી ગ્રંથનો ઉદ્ધાર કર્યો એ રીતે, તેનો=શ્રુતનો, વ્યુચ્છેદ નથી, (કેમ કે) તદ્દેસવંસળા જોપવિત્તી તેના=શ્રુતના, દેશના દર્શનને કારણે કૌતુકથી (શ્રુતમાં) પ્રવૃત્તિ (થાય છે.) ( તે કારણથી જ સારા ગ્રંથની રચના કરવી યુક્ત છે.) * ગાથામાં ખત્તો પ્રયોગ કર્યો છે, તેનાથી એ બતાવ્યું છે કે પૂર્વગાથામાં કહ્યું કે “શાસ્રના જાણકારોએ ગ્રંથ રચવો યુકત છે” તેમાં હેતુરૂપે પ્રસ્તુત ગાથા છે. ગાથાર્થઃ જે કારણથી ખરેખર આગમમાંથી અધિકારોનો ઉદ્ધાર છે, પરંતુ આ રીતે શ્રુતનો For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / અધિકારવિંશિકાd. વ્યુચ્છેદ નથી, કેમ કે શ્રુતના દેશના દર્શનને કારણે ગ્રંથ દ્વારા કૌતુકથી શ્રુતમાં પ્રવૃત્તિ થાય છે, તે કારણથી જ સારા ગ્રન્થની રચના કરવી યુક્ત છે. ભાવાર્થ ગ્રંથકારે લોકભોગ્યરૂપે પદાર્થોને લોક આગળ મૂકવા માટે આગામોમાંથી આ ગ્રંથના અધિકારો બનાવ્યા છે. તેથી એમ કહેવાય કે તે અધિકારો આગમમાંથી ઉદ્ધત છે અને આ રીતે આગમમાંથી પદાર્થો ગ્રહણ કરીને નવી ગ્રંથરચના કરવાથી આગમનો વ્યરચ્છેદ નહિ થાય, અર્થાત્ લોકો આગમને જાણવા માટે ઉપેક્ષાવાળા નહિ થાય, કેમ કે પ્રસ્તુત અધિકાર આગમના દેશરૂપ છે. તે દેશને જોવાથી વિચારકને આગમનું મહત્ત્વ સમજાશે અને તેથી આગમના ગંભીર ભાવો જાણવા માટે કૌતુક થશે, અર્થાત્ જિજ્ઞાસા થશે અને તેથી આગમમાં તેઓ પ્રયત્ન કરશે. ll૧-ગા અવતરણિકા : આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે શાસ્ત્રોના જાણકારોએ આગમોમાંથી ઉદ્ધાર કરીને ગ્રંથ રચના કરવી ઉચિત છે, તેને જ દઢ કરવા માટે કહે છે इक्को उण इह दोसो जं जायइ खलजणस्स पीड त्ति । तह वि पयट्टो इत्थं दटुं सुयणाण मइतोसं ॥८॥ एकः पुनरिह दोषो यज्जायते खलजनस्य पीडेति । तथापि प्रवृत्तोत्र दृष्ट्वा सुजनानां मतितोषम् ॥८॥ तत्तो वि य जं कुसलं तत्तो तेसि पि होहिइ ण पीडा । सुद्धासया पवित्ती सत्थे निहोसिया भणिया ॥९॥ ततोऽपि यत्कुशलं ततस्तेषामपि भविष्यति न पीडा । शुद्धाशया प्रवृत्तिः शास्त्रे निर्दो षिका भणिता ॥९॥ इहरा छउमत्थेणं पढमं न कयाइ कुसलमग्गम्मि । इत्थं पयट्टियव्वं सम्मं ति कयं पसंगेण ॥१०॥ (इतरथा छद्मस्थेन प्रथमं न कदाचित्कुशलमार्गे । इत्थं प्रवर्तितव्यं सम्यगिति कृतं प्रसङ्गेन ॥१०॥) For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 0 અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ : ગંરવર્તન પીનાથજે કારણથી ખલજનને પીડા થાય છે, તે કારણથી) અહીં = ગ્રંથ રચવામાં ૩ રૂદ્યો ડોસો વળી એક દોષ છે, તદવિતો પણ સુયTIUM મફતોમં વડું સજ્જનોના અતિતોષને જોઈને રૂલ્ય અહીં = ગ્રંથ રચવામાં પડ્યો (હું) પ્રવૃત્ત થયો છું. ય અને તત્તો વિ તેનાથી પણ = ગ્રંથરચના કરવાથી પણ ગં સત્ન જે કુશલ થશે તો તેનાથી તેહિં પિ તેઓને પણ = ખલપુરુષોને પણ ન પીડા દોહિ પીડા નહિ થાય. (અહીં શંકા થાય કે છબસ્થથી ગ્રંથ રચવામાં અનાભોગથી પણ ભૂલ થવાની સંભાવના છે, તેથી છદ્મસ્થ વડે ગ્રંથરચનાની પ્રવૃત્તિ કરવી તે કેવી રીતે ઉચિત ગણાય? તેથી કહે છે-) સત્યે શાસ્ત્રમાં સુદ્ધાસ પવિત્ત શુદ્ધ આશયવાળી પ્રવૃત્તિ નિોમિયા માયા નિર્દોષ કહેવાઈ છે. રૂા આવું ન માનો તો = શુદ્ધ આશયથી કરાયેલી પ્રવૃત્તિને નિર્દોષ ન માનો તો, છ૩મથેvi છબસ્થ વડે રૂલ્ય આ રીતે = ગ્રંથરચના કરવા રૂપે સત્નમામિ કુશલમાર્ગમાં પઢાં પ્રથમ = કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જ્યારું ક્યારે પણ ન સાં પટ્ટિયર્ધ્વ સમ્યક પ્રવૃત્તિ કરી શકાશે નહીં. (આ રીતે ગાથા ૩ થી ૧૦ સુધી પોતાની ગ્રંથરચના કરવાની પ્રવૃત્તિ ઉચિત છે એ યુક્તિથી સ્થાપન કરીને, એ કથન પ્રાસંગિક છે એમ બતાવતાં કહે છે કે-) યં પUિT પ્રસંગથી સર્યું. જ ગાથા-૮માં ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. શાહ ગાથા-૮માં “SUT' શબ્દ એ બતાવે છે કે ગાથા-૭માં બતાવેલ કે આ ગ્રંથને જોઇને કૌતુકથી પ્રવૃત્તિ થશે તે ગુણ તો છે, વળી એક દોષ છે. ગાથા-૧૦માં ‘ત્તિ' ગાથા-૩ થી ૧૦ની આનુષંગિક બાબતની સમાપ્તિ સૂચક છે. ગાથા-૧૦માં “પઢE' એમ કહ્યું તેનો ભાવ એ છે કે, ઉપરોક્ત પ્રકારની સમ્યમ્ પણ પ્રવૃત્તિ છબસ્થ વડે કેવળજ્ઞાન પૂર્વે ક્યારે પણ કરી શકાય નહિ. ૯ ગાથા-૧૦માં “સમ્મ' એમ કહ્યું ત્યાં સમ્યમ્ શબ્દથી એમ કહેવું છે કે – જે વ્યક્તિને ગુરુકુલવાસથી શાસ્ત્રનો સમ્યગૂ બોધ થયો છે અને જે વ્યક્તિ શાસ્ત્રોના પદાર્થોને સાપેક્ષા રીતે સમજેલી છે, એવી વ્યક્તિ જુએ કે આ પદાર્થો પોતાનાથી મંદમતિવાળા જીવોને For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન [ અધિકારવિંશિકાd ઉપકાર કરી શકે તેમ નથી, પરંતુ જો તે પદાર્થો લોકોને ગ્રહણ થાય તે રીતે સરળ શબ્દોમાં સંકલન કરીને મુકાય તો જગતને ઉપકાર થાય તેમ છે, તેથી તેવી વ્યક્તિ શાસ્ત્રોના પદાર્થોને લોકભોગ્ય બનાવવા પ્રવૃત્ત થાય, તો તેની તે પ્રવૃત્તિ સમ્ય કહેવાય. ગાથાર્થ : જે કારણથી ખલજનને પીડા થાય છે તે કારણથી ગ્રંથ રચવામાં વળી એક દોષ છે, તો પણ સજ્જનોના મતિતોષને જોઈને ગ્રંથ રચવામાં હું પ્રવૃત્ત થયો છું; અને ગ્રંથરચના કરવાથી પણ જે કુશલ થશે તેનાથી ખલપુરુષોને પણ પીડા નહિ થાય. અહીં શંકા થાય કે છબસ્થથી ગ્રંથ રચવામાં અનાભોગથી પણ ભૂલ થવાની સંભાવના છે, તેથી છદ્મસ્થ વડે ગ્રંથરચનાની પ્રવૃત્તિ કરવી તે કેવી રીતે ઉચિત ગણાય? તેનો ઉત્તર આપતાં ગાથાના ઉત્તરાર્ધ્વથી કહે છે કે શાસ્ત્રમાં શુદ્ધ આશયવાળી પ્રવૃત્તિ નિર્દોષ કહેવાઈ છે, અને શુદ્ધ આશયવાળી પ્રવૃત્તિને નિર્દોષ ન માનો તો છબસ્થ વડે ગ્રંથરચના કરવા રૂપે કુશલમાર્ગમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ક્યારે પણ સમ્યફ પ્રવૃત્તિ કરી શકાશે નહિ. આ રીતે ગાથા-૩ થી ૧૦ સુધી પોતાની ગ્રંથરચના કરવાની પ્રવૃત્તિ ઉચિત છે એ યુક્તિથી સ્થાપન કરીને, એ કથન પ્રાસંગિક છે એમ બતાવતાં કહે છે કે પ્રસંગથી સર્યું. ભાવાર્થ : આગમોમાંથી ઉદ્ધાર કરીને ગ્રંથકારે આ રીતે ગ્રંથ રચવો ઉચિત છે તે સ્થાપન કરીને કહ્યું કે “ગ્રંથ રચવામાં ખલપુરુષોને પીડા થશે એ એક દોષ તો છે.” અહીં ખલપુરુષોથી સંસારના દુર્જનો લેવા નથી, પણ ધર્મનો ઉપદેશ આપનારા કે ધર્મમાં પ્રવૃત્તિ કરનારાઓમાંથી પણ કેટલાક લોકોની એવી પ્રકૃતિ હોય છે કે, વિચાર્યા વગર બીજાની પ્રવૃત્તિઓમાં પણ છિદ્રો જુએ એવા લોકો લેવા છે. તેઓને એમ થશે કે પૂર્વના મહાપુરુષોના ગ્રંથો વિદ્યમાન હોવા છતાં પોતાના ગ્રંથો નિર્માણ કરવા તે ઉચિત નથી. તેથી આ નવા ગ્રંથની રચના જોઈને તેમને પીડા થશે. ખલપુરુષની આ પીડા ગ્રંથરચના કરવામાં દોષરૂપ તો છે, પણ વિચારક સજ્જનોને તો આનંદ થશે, કે ગંભીર આગમોમાંથી લોકોને ઉપકાર થાય એવી આ અપૂર્વ ગ્રંથરચના મહાત્માએ કરી છે. તેથી આ સજ્જનોના સંતોષને જોઈને ગ્રંથકાર પ્રસ્તુત ગ્રંથમાં પ્રવૃત્તિ કરે છે. વળી તે ગ્રંથથી જગતના લોકોને થયેલ તત્ત્વબોધથી જે પણ ઉપકાર થશે તેના કારણે ખલપુરુષોને પણ પીડા નહીં થાય. તાત્પર્ય એ છે કે ગ્રંથકાર ગ્રંથરચના કરે છે અને તેનાથી અનેક જીવોને સન્માર્ગની For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ 0 અધિકારવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પ્રાપ્તિ થાય છે, તે રૂપ કુશલથી ખલપુરુષોને પણ પીડા થતી નથી, કેમ કે સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવાથી જગતમાં ઉચિત પ્રવૃત્તિની વૃદ્ધિ થાય છે અને તે ઉચિત પ્રવૃત્તિ જગતના જીવમાત્ર માટે હિતરૂપ હોય છે અને જીવમાત્ર અંતર્ગત ખલપુરુષો પણ આવે છે, તેથી તે કુશલ પ્રવૃત્તિ તેઓની પીડાના પરિવાર અર્થે જ બને છે. જો કે ગ્રંથને જોઈને ખલજીવોને જે પીડા થઈ છે તે તેઓની પોતાની અયોગ્યતા છે, તેથી તેમાં ગ્રંથ જવાબદાર નથી અને ગ્રંથરચનાના ફળરૂપે જગતમાં પ્રવર્તતી સપ્રવૃત્તિ સર્વ જીવોની પીડાના પરિહારરૂપ હોવાથી ગ્રંથરચના ખલપુરુષની પીડાના પરિહારનું કારણ જ છે. અહીં ખલપુરુષ તરફથી પ્રશ્ન થાય કે “ગ્રંથરચના કરનાર સર્વજ્ઞ નથી અને ગ્રંથકાર જ્યારે અતીન્દ્રિય પદાર્થને સ્વબુદ્ધિથી આગમમાંથી ગ્રહણ કરીને નવા ગ્રંથની રચના કરવાની પ્રવૃત્તિ કરે, ત્યારે અનાભોગ કે સહસાત્કારથી પણ સર્વજ્ઞના વચનથી અન્યથા લખાઈ જવાની શક્યતા રહે છે, તેથી નવા ગ્રંથની રચના કરવી છદ્મસ્થ માટે ઉચિત નથી.” તેના ઉત્તરરૂપે ગ્રંથકાર કહે છે કે “શુદ્ધ આશયથી કરાયેલી ઉચિત પ્રવૃત્તિ શાસ્ત્રમાં નિર્દોષ કહેલ છે, અને એવું ન માનો તો છબસ્થથી નવા ગ્રંથની રચના કરવારૂપ કુશલ માર્ગમાં સમ્યક્ પ્રવૃત્તિ કેવળજ્ઞાન પૂર્વે ક્યારે પણ કરી શકાશે નહીં.” વાસ્તવિક રીતે તો કેવલી સિવાય ગણધરાદિ અન્ય પણ મહાપુરુષોએ નવા ગ્રંથની રચનામાં પ્રયત્ન કરેલો જ છે, તેથી છદ્મસ્થને કારણે કોઈ ભૂલ થશે તેટલામાત્ર ભયથી શાસ્ત્રરચનામાં પ્રવૃત્તિ કરવી અનુચિત છે એમ કહી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી શાસ્ત્રનો બોધ જ અપક્વ હોય ત્યાં સુધી શુભાશયથી પણ જો શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ દોષરૂપ કહી શકાય. અહીં જે શુદ્ધાશયપૂર્વકની પ્રવૃત્તિ કહી ત્યાં શુદ્ધ આશય એ છે કે, ગુરુકુલવાસના આસેવનથી જે આત્માઓ શાસ્ત્રની ગંભીરતાને યથાર્થ સમજયા છે અને પોતે સમજેલા ગંભીર ભાવો અન્ય જીવોને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થઈ શકે એમ નથી તેથી, તે જીવોના ઉપકાર માટે નવા ગ્રંથની રચના કરવા ઇચ્છે છે, તેઓની ગ્રંથરચનાની પ્રવૃત્તિ શુદ્ધાશયપૂર્વકની છે એમ કહેવાય; પરંતુ જેઓને હજુ શાસ્ત્રના પદાર્થો સામાન્યથી જ જણાયા છે પણ પરસ્પર સાપેક્ષ રીતે શાસ્ત્રના પદાર્થોને જોડવાની પ્રજ્ઞા હજી ખીલી નથી, તેઓ જો પોતાની અલ્પ બુદ્ધિમાં અધિક બુદ્ધિના ભ્રમથી નવા શાસ્ત્રોની રચના કરવામાં યત્ન કરે તો તેમનો ભાવાવેશ કહેવાય, પણ શુદ્ધ આશયની પ્રવૃત્તિ ન કહેવાય.II૧-૮/૯/૧oll For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Gઅધિકારવિશિકાત मवतरति : ગાથા-૨માં કહેલ કે લૌકિક અને લોકોત્તર કેટલાક પદાર્થને કહું છું, તે પદાર્થોનાં નામો બતાવતાં કહે છે अहिगारसूयणा खलु-लोगाणादित्तमेव बोद्धव्वं । कुलनीइलोगधम्मा, सुद्धो वि य चरमपरियट्टो ॥११॥ अधिकारसूचनाः खलु-लोकानादित्वमेव बोद्धव्यम् । कुलनीतिलोकधर्माः, शुद्धोपि च चरमपरिवर्तः ॥११।। तब्बीजाइकमो वि य, जंसु पुण सम्मत्तमेव विनेओ । दाणविही य तओ खलु, परमो पूयाविही चेव ॥१२॥ तद्बीजादिक्रमोपि च, येषु पुनः सम्यक्त्वमेव विज्ञेयः । दानविधिश्च ततः खलु, परमः पूजाविधिश्चैव ॥१२।। सावगधम्मो य तओ, तप्पडिमाओ य हुंति बोद्धव्वा । जइधम्मो इत्तो पुण, दुविहा सिक्खा य एयस्स ॥१३॥ श्रावकधर्मश्च ततस्तत्प्रतिमाश्च भवन्ति बोद्धव्याः । यतिधर्म इतः पुनर्द्विविधा शिक्षा चैतस्य ॥१३।। भिक्खाइ विही सुद्धो, तयंतराया असुद्धिलिंगंता । आलोयणाविहाणं, पच्छित्ता सुद्धिभावो य ॥१४॥ भिक्षाया विधिः शुद्धस्तदन्तराया अशुद्धिलिङ्गान्ताः । आलोचनाविधानं, प्रायश्चित्ताच्छुद्धिभावश्च ॥१४॥ तत्तो जोगविहाणं, केवलनाणं च सुपरिसुद्धं ति । सिद्धविभत्ती य तहा, तेसिं परमं सुहं चेव ॥१५॥ ततो योगविधानं, केवलज्ञानं च सुपरिशुद्धमिति । सिद्धविभक्तिश्च तथा, तेषां परमं सुखं चैव ॥१५।। गाथार्थ : १ अहिगारसूयणा खलु मपि।२नी सूयन। For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ અધિકારવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨ ની TI[વિત્તમેવ વોદ્ધબિં લોકનું અનાદિપણું જ જાણવું ૩ વનનીહ્નોજથમ્પી કુળનીતિ લોકધર્મો ૪ સુદ્ધો વિ ય ઘરમરિયો શુદ્ધ પણ ચરમપરિવર્ત (ચરમપુદ્ગલપરાવર્ત) ૫ તથ્વીનાળો વિય અને તેના = શુદ્ધ ધર્મના બીજાદિનો ક્રમ જ ૬HસુપુWT સમૂત્તવિવિજોગો જેમાં =બીજાદિક્રમમાં વળી (ફળરૂપે) સમ્યક્ત જ જાણવું. ૭ રાઇવિહી તો વસ્તુ અને ત્યારપછી દાનાદિની વિધિ ૮ પરમ પૂજ્યવિદ્દી વેવ અને પરમ=શ્રેષ્ઠ, પૂજાની વિધિ ૯ સાવધો ય તો અને ત્યારપછી શ્રાવકધર્મ ૧૦ તUડિમાનો ય હૃતિ વોલ્કવ્યા અને તેની શ્રાવકની, પ્રતિમા જાણવા યોગ્ય છે. ૧૧ નફથપ્પો રૂત્તો પુI આના પછી=શ્રાવકધર્મ પછી, યતિધર્મ ૧૨ વિદ્યા સિવgા ય અને આનીયતિધર્મની, બે પ્રકારની શિક્ષા ૧૩ મિમારું યુદ્ધ વિહી અને ભિક્ષાની શુદ્ધ વિધિ ૧૪ તવંતરાય મુદ્ધિતિકતા અને અશુદ્ધ લિંગ છે અંતે જેને એવા તેના= ભિક્ષાના, અંતરાયો ૧૫ માત્નોયાવિહાઇi અને આલોચનાનું વિધાન ૧૬ પછત્તા સુદ્ધિમાવો ય અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિનો ભાવ ૧૭ તત્તો ગોવિહીપાં ત્યારપછી યોગનું વિધાન ૧૮ વત્નનાdi = સુપરિશુદ્ધ તિ અને સુપરિશુદ્ધ એવું કેવળજ્ઞાન ૧૯ સિદ્ધવિમત્તી ય અને સિદ્ધના ભેદો ૨૦ તહીં તેહિં પરમં સુદંવેવ અને તેઓનું = સિદ્ધોનું પરમ સુખ જ આ ગાથા-૧૪ના અંતનો ‘ર', “ઘ' કાર અર્થમાં છે અને દરેક સાથે તેનું યોજના ભાવાર્થ : ૧. અધિકાર સૂચના (નિર્દેશ) : પ્રથમ વિંશિકામાં અધિકારની સૂચના કરેલ છે. ૨. લોકઅનાદિપણું : બીજી વિશિકામાં સૌ પ્રથમ લોક અનાદિ છે તે વાત સિદ્ધ કરશે અને લોક અનાદિ સિદ્ધ થવાથી ધર્મની આવશ્યકતા નક્કી થશે. કેમ કે જો લોક For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / અધિકારવિંશિકા / અનાદિ ન હોય તો પરલોકાદિ ન હોઇ શકે અને પરલોકાદિ ન હોય તો ધર્મનું પ્રયોજન શું? વગેરે પ્રશ્નો થાય. ૩. કુળનીતિ અને લોકધર્મોઃ લોક અનાદિ સિદ્ધ થયા પછી પ્રથમ લૌકિક ધર્મો બતાવવા માટે ત્રીજી વિંશિકામાં કુળનીતિ અને લોકધર્મો બતાવશે, જેથી લૌકિક અને લોકોત્તર ધર્મની વિશેષતાઓ સમજી શકાય અને લૌકિક ધર્મનું શું ફળ છે? અને લોકોત્તર ધર્મનું લૌકિક ધર્મ કરતાં શું વિશેષ ફળ છે તે પણ બતાવી શકાય. ૪. શુદ્ધચરમપુદ્ગલપરાવર્તઃ અનાદિ પણ લોકમાં જીવો અનાદિ કાળથી છે, અને અનાદિ કાળથી સંસારમાં રહેતા જીવના દરેક પુદ્ગલપરાવર્ત અશુદ્ધ છે, અને ચરમપુદ્ગલપરાવર્ત શુદ્ધ છે. તેથી ચરમપુદ્ગલપરાવર્તમાં જીવ ધર્મનો અધિકારી બને છે તે બતાવવા, અને જેનાથી પોતે ધર્મનો અધિકારી છે કે નહિ તે પ્રકારનો નિર્ણય વિવેકી વ્યક્તિ કરી શકે તે બતાવવા, ચોથી ચરમપુદ્ગલપરાવર્ત વિંશિકા બતાવશે. ૫. શુદ્ધ ધર્મના બીજાદિનો ક્રમ: ચરમપુદ્ગલપરાવર્તમાં પણ લોકોત્તર ધર્મો બીજાદિના ક્રમથી પ્રાપ્ત થાય છે, એ વાત પાંચમી બીજાદિવિશિકામાં બતાવશે. ૬. સદ્ધર્મ : પાંચમી વિંશિકામાં બતાવેલ બીજાદિ ક્રમમાં ફળસ્થાનીય સમ્યક્તરૂપ શુદ્ધ ધર્મને છઠ્ઠી સદ્ધર્મવિશિકામાં બતાવશે. ૭. દાનવિધિ : સમ્યક્ત પામ્યા પછી જીવ ખરેખર આચરણારૂપ ધર્મનો અધિકારી બને છે, અને ચાર પ્રકારના આચરણારૂપ ધર્મમાં દાનધર્મ પ્રથમ છે, તેથી સાતમી દાનવિશિકામાં દાનની વિધિ બતાવશે. ૮. પૂજાવિધિ : સમ્યક્ત પામ્યા પછી પ્રથમ દાનધર્મ અને ત્યારપછી ઉત્તમ પુરુષોની ભક્તિ જ કર્તવ્યરૂપ છે, તેથી સાતમી વિંશિકામાં દાનધર્મ બતાવ્યા પછી આઠમી વિંશિકામાં પૂજાધર્મ બતાવશે, કેમ કે દાન અને પૂજા સમ્યક્તની વિશેષ શુદ્ધિનાં કારણો છે. ૯. શ્રાવકધર્મ નવમી વિંશિકામાં સમ્યક્તની ઉપરની ભૂમિકારૂપ શ્રાવકધર્મ બતાવશે. ૧૦. શ્રાવકપ્રતિમા : દશમી વિંશિકામાં શ્રાવકની પ્રતિમા કે જે વિશેષ શ્રાવકધર્મરૂપ છે તે બતાવશે. ૧૧. યતિધર્મ : અગિયારમી વિશિકામાં શ્રાવકધર્મની પ્રતિમાથી વિશેષ ભૂમિકારૂપ યતિધર્મ-સાધુધર્મ, છે તે બતાવશે. ૧૨. યતિધર્મની શિક્ષા : બારમી વિંશિકામાં યતિધર્મની બે પ્રકારની શિક્ષા૧.ગ્રહણશિક્ષા અને ૨ આસેવનશિક્ષા બતાવશે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૩. ભિક્ષાની શુદ્ધ વિધિઃ તેરમી વિંશિકામાં સંયમજીવનના વિશેષ અંગરૂપ ભિક્ષાની શુદ્ધ વિધિ બતાવશે. ૧૪. ભિક્ષાવિધિના અંતરાયાદિ ચૌદમી વિશિકામાં અશુદ્ધિનાં લિંગ છે અંતમાં જેને એવા ભિક્ષાવિધિના અંતરાયો બતાવશે. ૧૫. આલોચનાવિધિ: પંદરમી વિશિકામાં આલોચનાની વિધિ બતાવશે, કેમ કે યતિધર્મ ગ્રહણ કર્યા પછી ગ્રહણશિક્ષા, આસેવન શિક્ષા, ભિક્ષાશુદ્ધિ અને ભિક્ષાના અંતરાયોના નિવારણ અર્થે યત્ન આવશ્યક છે, તેથી તે તે વિશિકાઓ પૂર્વમાં બતાવી; હવે યતિધર્મમાં યત્ન કરવા છતાં અનાભોગાદિથી સ્કૂલનાઓનો સંભવ છે તેના નિવારણ માટે આલોચનાવિધિ બતાવશે. ૧૬. પ્રાયશ્ચિત્તથી શુદ્ધિનો ભાવઃ દોષોની શુદ્ધિ અર્થે આલોચના કર્યા પછી ઉચિત પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરવી આવશ્યક છે. તેથી આલોચના વિંશિકા પછી પ્રાયશ્ચિત્ત વિંશિકા બતાવશે. ૧૭. યોગની વિધિ ધર્મબીજથી માંડીને ક્રમસર શ્રાવકધર્મ-સાધુધર્મ બતાવ્યા. ત્યારપછી સાધુની આચરણા અને તેમાં થતા દોષોની શુદ્ધિના ઉપાયો બતાવ્યા. હવે સંયમજીવનની ક્રિયાઓ કઈ રીતે કરવાથી મોક્ષની સાથે આત્માને જોડી શકાય તે બતાવવા માટે સત્તરમી યોગવિંશિકા બતાવશે. ૧૮. સુપરિશુદ્ધ કેવળજ્ઞાનઃ સમ્યફ યોગના સેવનથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે બતાવવા અર્થે સુપરિશુદ્ધ એવા કેવળજ્ઞાનને અઢારમી વિશિકામાં બતાવશે. અહીં કેવળજ્ઞાનને “સુપરિશુદ્ધ' વિશેષણ એટલા માટે આપેલ છે કે અત્યાદિ જ્ઞાનો “સુપરિશુદ્ધ' નથી, જયારે કેવળજ્ઞાન સુપરિશુદ્ધ છે, તે બતાવવું છે. ૧૯. સિદ્ધના ભેદો : કેવળજ્ઞાનના ફળસ્વરૂપ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ છે, તેથી ઓગણીસમી વિંશિકામાં સિદ્ધના ભેદો બતાવશે. ૨૦. સિદ્ધનું પરમસુખઃ સિદ્ધાવસ્થામાં કેવું પરમસુખ છે તે વીસમી વિંશિકામાં બતાવશે.ll૧-૧૧/૧૨/૧૩/૧૪/૧૫ एए इहाहिगारा वीसं वीसाहि चेव गाहाहिं । फुडवियडपायडत्था नेया पत्तेयपत्तेयं ॥१६॥ एते इहाधिकारा विंशतिर्विशत्या चैव गाथाभिः । स्फुटविकटप्रकटार्था ज्ञेयाः प्रत्येकप्रत्येकम् ॥१६।। For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ) અધિકારવિંશિકાd અન્વયાર્થ : રૂદર અને આ ગ્રંથમાં પત્તેયાય વીસાદિહિંવ પ્રત્યેક પ્રત્યેક વીશ ગાથાઓ વડે જ વિયાયથા સ્પષ્ટ રીતે વિકટ એવા પદાર્થોના પ્રગટ કરાયેલ અર્થવાળા પણ વીરં દિકરી આ વીશ અધિકારો નેથી જાણવા. ગાથાર્થ : અને આ ગ્રંથમાં પ્રત્યેક પ્રત્યેક વશ ગાથાઓ વડે જ સ્પષ્ટ રીતે વિકટ એવા પદાર્થોના પ્રગટ કરાયેલા અર્થવાળા આ વીશ અધિકારો જાણવા. કઃ સ્પષ્ટ રીતે વિકટ એવા પદાર્થોના પ્રગટ કરાયા છે અર્થો જેમાં એવા આ અધિકાર છે, એ પ્રકારે વિયડપાયસ્થા'નો સમાસ છે. ભાવાર્થ : આ ગ્રંથમાં વીશ અધિકારો છે અને પ્રત્યેક અધિકાર વીશ ગાથાઓથી બતાવ્યો છે અને દરેક અધિકારમાં બતાવાયેલા પદાર્થો વિકટ છે, અર્થાત્ સામાન્ય જીવ તેને સમજી શકે તેવા નથી. આમ છતાં ગ્રંથકારે તે ભાવોને સ્પષ્ટ રીતે પ્રગટ કરેલ છે, તે બતાવવા માટે સ્પષ્ટ, વિકટ, પ્રગટ અર્થવાળા છે તેમ કહેલ છે. II૧-૧૬ll અવતરણિકા : પ્રસ્તુત ગ્રંથના બોધનું શ્રોતાને શું ફળ પ્રાપ્ત થશે તે બતાવતાં કહે છે एए सोऊण बुहो परिभावंतो उ तंतजुत्तीए । पाएण सुद्धबुद्धी जायइ सुत्तस्स जोग्ग त्ति ॥१७॥ एताञ्श्रुत्वा बुधः परिभावयंस्तु तन्त्रयुक्त्या । प्रायेण शुद्धबुद्धिर्जायते सूत्रस्य योग्य इति ॥१७।। मज्झत्थयाइ नियमा सुबुद्धिजोएण अत्थियाए य । नज्जइ तत्तविसेसो न अन्नहा इत्थ जइयव्वं ॥१८॥ मध्यस्थतया नियमात्सुबुद्धियोगेनार्थितया च । ज्ञायते तत्त्वविशेषो नान्यथात्र यतितव्यम् ॥१८।। For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ 0 અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ - UM આને =અધિકારોને સો સાંભળીને તંતગુત્તપરિમાવંતો ૩ વુદો તત્ર શાસ્ત્રાનુસારી યુક્તિથી પરિભાવન કરતો જ બુધ પાણUT પ્રાયઃ સુત્તસ નો સૂત્રને યોગ્ય સુદ્ધવૃદ્ધી શુદ્ધ બુદ્ધિવાળો નાયરૂ થાય છે. સુવૃદ્ધિનો શુદ્ધ બુદ્ધિના યોગથી સંસ્થારૂં મધ્યસ્થતાથી સ્થિયTV ય અને અર્થિતાથી નિયમ નક્કી તત્તવિક્ષેપો નક્ઝરૂ તત્ત્વવિશેષ જણાય છે, જે સ્ત્રી અન્યથા નહીં. માટે જ) રૂલ્ય ગરૂવૅ અહીં = આ ગ્રંથમાં યત્ન કરવો જોઈએ. ૯ ગાથા-૧૭માં ‘ત્તિ' પાદપૂર્તિ માટે અને “3” “જ” કાર અર્થમાં વાપરેલ છે. ગાથાર્થ : અધિકારોને સાંભળીને શાસ્ત્રાનુસારી યુક્તિથી પરિભાવન કરતો જ બુધ પ્રાયઃ સૂત્રને યોગ્ય શુદ્ધ બુદ્ધિવાળો થાય છે અને શુદ્ધ બુદ્ધિના યોગથી મધ્યસ્થતાથી અને અર્થિતાથી નક્કી તત્ત્વવિશેષ જણાય છે, અન્યથા નહીં. માટે જ આ ગ્રંથમાં યત્ન કરવો જોઈએ. ભાવાર્થ અહીં “બુધ' શબ્દથી તત્ત્વ જાણવાને અભિમુખ થયેલ જીવને ગ્રહણ કરવો છે અને એવો જીવ આ ગ્રંથને ભણીને સ્વમતિથી આ ગ્રંથના વિચારો કરે તો શુદ્ધ બુદ્ધિવાળો થઈ શકે નહીં, પરંતુ શાસ્ત્રાનુસારી યુક્તિથી પરિભાવન કરે તો જ શુદ્ધ બુદ્ધિવાળો થઈ શકે અને શાસ્ત્રયુક્તિથી પરિભાવન કરવા યત્ન કરતો હોય તો પણ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ અતિમંદ હોય તો શુદ્ધબુદ્ધિ ન થઈ શકે, તે બતાવવા માટે પ્રાયઃ શબ્દ મૂકેલ અહીં શુદ્ધ બુદ્ધિ એટલે શાસ્ત્રને યોગ્ય એવી નિર્મળ બુદ્ધિ ગ્રહણ કરવાની છે અને શુદ્ધ બુદ્ધિ થયા પછી જો શાસ્ત્ર ભણે તો તે સમ્યગૂ પરિણમન પામી શકે છે. ગાથા-૧૭ માં બતાવ્યા પ્રમાણે શાસ્ત્રને યોગ્ય એવી શુદ્ધ બુદ્ધિ થવાને કારણે જીવમાં તત્ત્વ-અતત્ત્વના વિભાગ કરવામાં મધ્યસ્થતા આવે છે અને તત્ત્વની અર્થિતા આવે છે. આ રીતે શુદ્ધ બુદ્ધિનો યોગ થાય, મધ્યસ્થતા આવે અને અર્થિતા પ્રગટે તો જીવ નિયમ તત્ત્વવિશેષને જાણી શકે છે, અન્યથા નહીં. એથી કરીને શુદ્ધ બુદ્ધિની પ્રાપ્તિ માટે આ ગ્રંથમાં યત્ન કરવો જોઈએ.ll૧-૧૭/૧૮ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા : ગાથા ૧૭-૧૮માં કહ્યું કે શુદ્ધ બુદ્ધિથી મધ્યસ્થતા અને અર્થિતા આવે છે અને તેને કા૨ણે તત્ત્વવિશેષ પ્રાપ્ત થાય છે. તેથી તે શુદ્ધ બુદ્ધિને ખીલવવા શું કરવું જોઈએ તે બતાવતાં કહે છે 7 અધિકારવિંશિકા गुणगुरुसेवा सम्मं विणओ तेसिं तदत्थकरणं च । साहूणमणाहाण य सत्तणुरूवं निओगेणं ॥ १९ ॥ गुणगुरुसेवा सम्यग्विनयस्तेषां तदर्थकरणं च 1 साधूनामनाथानां च शक्त्यनुरूपं नियोगेन ||o|| ૧ ૩ भव्वस्स चरमपरियट्टवत्तिणो पायणं परं एयं । एसो वि य लक्खिज्जइ भवविरहफलो इमेणं तु ॥ २० ॥ भव्यस्य चरमपरिवर्तवर्तिनः प्रायणं परमेतत् 1 एषोपि च लक्ष्यते भवविरहफलोनेन तु 112011 અન્વયાર્થ : www મુળભુરુસેવા ગુણથી અધિકની સેવા સમાં વિળગે તેમિ તેઓનો =ગુણથી અધિકનો સમ્યગ્ વિનય તત્ત્વનાં = અને તેઓનું = ગુણથી અધિકનું કૃત્ય કરવું સાહૂમળાહાળ ય સાધુ અને અનાથોનું સત્તવ નિોળેળ નિયોગથી શક્તિને અનુરૂપ (કૃત્ય કરવું) થેં આ = ગાથા-૧૯માં બતાવેલ કૃત્ય મલ્બમ્સ રમરિયધ્રુવત્તિનો ચરમપુદ્ગલપરાવર્તવર્તી ભવ્ય જીવનું પાયાં પરં (સદ્બુદ્ધિનું) પરમ પાચન છે મવવિરહળતો સો વિ ય અને ભવિરહફળવાળું આ = ચરમપુદ્ગલપરાવર્ત પણ રૂમેળ તુ વિષ્ણ[ફ આના વડે જ = ગાથા-૧૯માં બતાવેલ કૃત્યો વડે જ જણાય છે. ગાથાર્થ : ગુણથી અધિકની સેવા, ગુણથી અધિકનો સમ્યગ્ વિનય અને ગુણથી અધિકનું કૃત્ય કરવું, સાધુ અને અનાથોનું નિયોગથી શક્તિને અનુરૂપ કૃત્ય કરવું એ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ 3 અધિકારવિંશિકા – વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૮ ચરમપુદ્ગલપરાવર્તવર્તી ભવ્ય જીવની સદ્બુદ્ધિનું ૫૨મ પાચન છે અને ભવિરહફળવાળું એવું ચરમપુદ્ગલપરાવર્ત પણ આ કૃત્યો વડે જ જણાય છે. ભાવાર્થ: અહીં સાધુ અને અનાથ બે બતાવ્યા, ત્યાં ઉપલક્ષણથી બીજા પણ જીવો ગ્રહણ કરવાના છે અને તેઓ માટે શક્તિને અનુરૂપ ઉચિત કર્તવ્યો કરવાનાં છે. ગાથા-૧૯માં બતાવેલ કૃત્યો કરવાથી જીવમાં વર્તતી શુદ્ધ બુદ્ધિ ખીલે છે અને તેવો જીવ ગાથા-૧૭માં બતાવ્યું તે પ્રમાણે તન્ત્રયુક્તિથી શાસ્ત્રોનું પરિભાવન કરે તો તેને ક્રમસ૨ મધ્યસ્થતા અને અર્થિતા ગુણ પ્રગટે અને તેનાથી તેને તત્ત્વની પ્રાપ્તિ થાય. તેથી હિતાર્થીએ જેમ આ ગ્રંથમાં પ્રયત્ન કરવો જોઈએ તેમ ગાથા-૧૯માં બતાવેલ કૃત્યોમાં પણ પ્રયત્ન કરવો જોઈએ. આ કૃત્યો દ્વારા જ જીવવર્તી ભવવિરહફળવાળું ચરમાવર્ત જણાય છે, અર્થાત્ જેનામાં આવાં કૃત્યો હોય તે નિયમા ચરમાવર્તમાં હોય તે નક્કી થઈ શકે છે, પરંતુ ચરમાવર્તમાં રહેલ બધા જીવો આ કૃત્યો કરતા જ હોય તેવી વ્યાપ્તિ નથી. આ પ્રકારનો ભાવ જણાય છે, વિશેષ બહુશ્રુત વિચારે.II૧-૧૯/૨૦|| ।। इति प्रथमा अधिकारविंशिका समाप्ता ॥१॥ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D અનાદિવિંશિકા 0. // 3G//dr9@I તિરા // આવતરણિકા : લોક અનાદિ છે અને આત્મા પોતે પણ અનાદિ છે એમ નક્કી થાય તો જ પરલોકમાં પોતાના હિત અર્થે ધર્મની આવશ્યકતા નક્કી થાય. તેથી સૌ પ્રથમ અનાદિમાન લોક અને લોક અંતર્વર્તી અનાદિમાન પદાર્થોનું સ્વરૂપ શાસ્ત્ર અને યુક્તિથી બતાવવા અર્થે આ અનાદિવિશિકા કરેલી છે. ત્યાં પ્રથમ લોકનું સ્વરૂપ બતાવતાં કહે पंचत्थिकायमइओ अणाइमं वट्टए इमो लोगो । न परमपुरिसाइकओ पमाणमित्थं च वयणं तु ॥१॥ पञ्चास्तिकायमयकोऽनादिमान्वर्ततेयं लोकः । न परमपुरुषादिकृतः प्रमाणमत्र च वचनं तु ॥१॥ અન્વયાર્થ : પંચન્જિોયમો પંચાસ્તિકાયમયમોનોનો સUIÉ વટ્ટી આ લોક અનાદિ વર્તે છે (પરંતુ) પરમપુરિસફિક્ર પરમપુરુષ આદિ વડે કરાયેલો નથી રહ્યું અને અહીં લોક અનાદિ છે એ વિષયમાં વયur તુ પHIJIવચન જ પ્રમાણ છે. ગાથાર્થ : પંચાસ્તિકાયમય આ લોક અનાદિ વર્તે છે, પરંતુ પરમપુરુષ આદિ વડે કરાયેલો નથી; અને લોક અનાદિ છે એ વિષયમાં વચન જ પ્રમાણ છે. ભાવાર્થ : જે લોકમાં આપણે અનાદિકાળથી છીએ અને અનંત કાળ રહેવાના છીએ તે પંચાસ્તિકાય લોક અનાદિકાળથી છે. અનાદિકાળથી હોવાને કારણે તેનો કર્તા કોઈ નથી. આમ છતાં, જગતમાં “આ જગત કોઈથી બનાવાયેલું છે” એવું માનનાર પણ મત છે અને તે બનાવનાર કોણ છે તે સમજાવતાં તેઓ કહે છે કે, આ જગત પરમપુરુષ અર્થાત્ ઈશ્વરથી સર્જાયેલ છે. લોકને પરમપુરુષાદિકૃત માનનારા આવા મતોના નિરાકરણાર્થે જ આ ગાથામાં કહ્યું છે કે, લોક પરમપુરુષાદિકૃત નથી. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ 0 અનાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આ લોક અનાદિનો કેમ છે તેને બતાવનારી યુક્તિ સ્વયં ગ્રંથકાર આગળ બતાવવાના છે, તો પણ અહીં એટલું કહ્યું કે “લોક પંચાસ્તિકાયમય છે અને અનાદિ છે” એમ સ્વીકારવામાં સર્વજ્ઞનું વચન જ પ્રમાણ છે. તેનો ભાવ એ છે કે જે પદાર્થ અતીન્દ્રિય હોય છે તેને છદ્મસ્થ જોઈ શકતો નથી, અને તેથી જ છબચે તો અતીન્દ્રિય પદાર્થની વિચારણા કરતી વખતે અતીન્દ્રિય પદાર્થને જોનારા સર્વજ્ઞના વચન ઉપર વિશ્વાસ રાખીને, તેમનાં વચનો યુક્તિથી ઘટે છે કે નહીં તેની જ વિચારણા કરવાની હોય છે, અને દષ્ટ એવા લોકનું પણ અનાદિપણું તો અતીન્દ્રિય જ છે તેથી, છબસ્થને જો તેની વિચારણા કરવી હોય તો પહેલાં સર્વજ્ઞ લોકને પંચાસ્તિકાયમય, અનાદિ કહેલ છે; તે વચનને પ્રમાણરૂપ સ્વીકારવું પડે, અને ત્યારપછી તેમાં પોતાની બુદ્ધિ પ્રમાણે યુક્તિઓ લગાડે તો જ તેને સમજાય કે લોકને અનાદિ માનવામાં કોઈ બાધ આવતો નથી અને વર્તમાનની દષ્ટવ્યવસ્થા પણ તેમ માનવાથી જ વધુ સંગત થાય છે. આ રીતે જ છદ્મસ્થ અતીન્દ્રિય પદાર્થની વિચારણા કરી શકે. તેથી જ અહીં કહ્યું કે “આ વિષયમાં વચન જ પ્રમાણ છે.''Jર-૧૫ અવતરણિકા - પ્રથમ શ્લોકમાં અનાદિમાન લોકને બતાવ્યો, હવે લોકના અંગભૂત જે પાંચ અસ્તિકાય છે તેનાં લક્ષણો બતાવતાં કહે છે धम्माधम्मागासा गइठिइअवगाहलक्खणा एए । जीवा उवओगजुया मुत्ता पुण पुग्गला णेया ॥२॥ धर्माधर्माकाशा गतिस्थित्यवगाहलक्षणा एते । जीवा उपयोगयुता मूर्ताः पुनः पुद्गला ज्ञेयाः ॥२॥ અન્વયાર્થ - UM વિવાહિત્નgઘાઘમાસા આ ગતિ, સ્થિતિ, અવકાશ લક્ષણવાળા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, નવા વોનુયા ઉપયોગયુક્ત જીવો પુછી વળી મુત્તા પુત્ની મૂર્ત એવાં પુગલો જોયા જાણવાં. છેપહેલી ગાથામાં કહેલ કે લોક પંચાસ્તિકાયમય છે, તે કથનથી બુદ્ધિમાં ઉપસ્થિત એવા પંચાસ્તિકાયને પરામર્શ કરવાથું “U” શબ્દ મૂકેલો છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ૨૧ ગાથાર્થ : આ ગતિ, સ્થિતિ, અવકાશ લક્ષણવાળા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ; અને ઉપયોગયુક્ત જીવો, વળી મૂર્ત એવાં પુદ્ગલો જાણવાં. 7 અનાદિવિંશિકા જી ભાવાર્થ: જીવ કે અજીવને ગતિમાં સહાય કરવાના ગુણવાળો ધર્માસ્તિકાય છે, જીવ કે અજીવને સ્થિતિમાં સહાય કરનાર અધર્માસ્તિકાય છે, અવગાહના આપવાના સ્વભાવવાળું આકાશાસ્તિકાય છે, ઉપયોગ લક્ષણયુક્ત જીવ છે અને પુદ્ગલાસ્તિકાય વર્ણાદિયુક્ત મૂર્તસ્વભાવવાળું છે. અહીં પ્રશ્ન થાય કે ધર્માસ્તિકાયાદિને માનવાની જરૂર શી છે? ધર્માસ્તિકાયાદિ અતીન્દ્રિય પદાર્થોછે. આ અતીન્દ્રિય પદાર્થોને અતીન્દ્રિયજ્ઞાનને ધારણ કરનાર સર્વજ્ઞના વચનથી જ માનવાના છે. સર્વજ્ઞ પંચાસ્તિકાયકરૂપ લોક કહ્યો છે માટે આપણે માનવો જોઈએ, અને આ વચનના આધારે જો યુક્તિની વિચારણા કરીએ તો કહી શકાય કે, જીવ અને પુદ્ગલ તો પ્રત્યક્ષ છે જ, અને એમની ગતિ-સ્થિતિ અને અવગાહનારૂપ કાર્ય પણ પ્રત્યક્ષ દેખાય છે. આ કાર્યના કારણ તરીકે કોઇ વસ્તુ માનવી જરૂરી છે, તેથી જ માની શકાય કે જીવ કે અજીવને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય છે, જીવ કે અજીવને કે સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય છે અને તેમને અવગાહના આપનાર આકાશાસ્તિકાય છે. આકાશ દ્રવ્ય એક છે છતાં પ્રદેશથી અનંત છે અને કેવળી તે આકાશને પૂર્ણ જુએ છે, છતાં અંત જોતા નથી; કેમ કે આકાશનો અંત માનીએ તો ત્યારપછી આકાશનો અભાવ છે તેમ માનવું પડે, અને અભાવ શશશૃંગ જેવો પદાર્થ નથી પણ કોઇક દ્રવ્યનો જ અભાવાત્મક પર્યાય છે. અને તે રીતે આકાશનો અંત માનીએ તો આકાશના અભાવના આધારભૂત એવા કોઇ અન્ય દ્રવ્યની કલ્પના કરવી પડે. તેથી આકાશ, પ્રદેશથી અનંત હોવા છતાં તેનો અંત નથી, જેમ કાળનો અંત નથી. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે, એક એક દ્રવ્ય છે અને તેનો અંત આવે છે. ત્યારપછી તે બંનેનો જે અભાવ પ્રાપ્ત થાય છે તે આકાશનો પર્યાય છે. હવે જો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય તો, જીવ અને પુદ્ગલ અનંત હોવા છતાં અનંત આકાશમાં એ રીતે પ્રસરી જાય કે જીવને પુદ્ગલની પ્રાપ્તિ થઇ શકે નહીં, અને પુદ્ગલને જીવની પ્રાપ્તિ થઇ શકે નહીં. કેમ કે પુદ્ગલ અને જીવની સંખ્યા કરતાં આકાશનું ક્ષેત્ર ઘણું મોટું છે. ધર્માસ્તિકાય ગતિમાં સહાયક દ્રવ્ય છે અને લોકના છેડે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ 0 અનાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન તેનો અંત આવે છે. તેથી જ ત્યારપછી જીવ અને પુદ્ગલ ગતિ કરી શકતાં નથી અને એટલે જ લોકકૃત પરિમિત ક્ષેત્રમાં જ જીવ અને પુદ્ગલ રહે છે અને તેથી જ દરેક જીવને શરીરાદિ પુદ્ગલોની પ્રાપ્તિ થઈ શકે છે. આવું માનીએ તો જ દષ્ટવ્યવસ્થા સંગત થાય. આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને દ્રવ્યરૂપે સ્વીકારવાની યુક્તિ છે. આમ છતાં, ઇન્દ્રિયથી અગોચર એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશનો સ્વીકાર કરવો અને તેની અવગાહના કેવી માનવી, તે ભગવાનના વચન પ્રમાણથી જ માન્ય છે, પરંતુ ભગવાનના વચનનિરપેક્ષ યુક્તિમાત્રથી નહીં. ર-શા અવતરણિકા - લોકઅંતર્વર્તી પાંચ અસ્તિકાય અનાદિ-અનંત છે તે બતાવવા સાથે, તેનું વિશેષ સ્વરૂપ બતાવતાં કહે છે एए अणाइनिहणा तहा तहा नियसहावओ नवरं । वटुंति कज्जकारणभावेण भवे ण परसरूवे ॥३॥ एते अनादिनिधनास्तथा तथा निजस्वभावतः केवलम् । वर्तन्ते कार्यकारणभावेन भवेत् न परस्वरूपे ॥३।। ण वि य अभावो जायइ तस्सत्ताए य नियम( विगम )विरहाओ। एवमणाई एए तहा तहा परिणइसहावा ॥४॥ नापि चाभावो जायते तत्सत्तायाश्च नियमविरहात् । एवमनादय एते तथा तथा परिणतिस्वभावाः ॥४॥ અન્વયાર્થ મUનિદ અનાદિ-અનંત એવા પU આ = પંચાસ્તિકાય (બીજા શ્લોકમાં બતાવેલ પાંચે પદાર્થો) તહીં તહીં તે તે પ્રકારે નિયસદીવો પોતાના સ્વભાવથી નવર કેવલ સન્નારVTમાવે વáતિ કાર્યકારણભાવરૂપે વર્તે છે, (પરંતુ) પરસરૂવે ભવે ન પરસ્વરૂપે થતા નથી , અને 1 વિ માવો નાયડુ (તેમનો) અભાવ પણ થતો નથી, તસત્તા નિયમ (વિરામ) વિરામો કારણ કે તેમની સત્તાના જ વિગમનો વિરહ છે. વમUTTU આ રીતે = અભાવ થતો નથી એ રીતે, અનાદિ એવા આ = પાંચે પદાર્થો તહીં તહી પરિફાવા તે તે પ્રકારે પરિણતિ સ્વભાવવાળા છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન * અહીં ગાથા-૪માં નિયમ ને સ્થાને વિમ શબ્દ ભાસે છે, તે પ્રમાણે અર્થ કરેલ છે, પાઠ મળ્યો નથી. ‘ય’ ‘વાર’ અર્થક છે. ઇ અનાદિવિંશિકા જી ગાથાર્થ : બીજી ગાથામાં બતાવેલ પાંચે પદાર્થો અનાદિ-અનિધન (અનંત) છે અને તે તે પ્રકારે પોતાના સ્વભાવમાં કેવલ કાર્યકારણભાવથી વર્તે છે પરંતુ પરસ્વરૂપે થતા નથી, અને તેમનો અભાવ પણ થતો નથી; કારણ કે તેમની સત્તાના જ વિગમનો વિરહ છે. એ રીતે અનાદિ એવા આ પાંચે પદાર્થો તે તે પ્રકારે પરિણતિ સ્વભાવવાળા છે. ભાવાર્થ : બીજી ગાથામાં બતાવેલા “ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો અનાદિ-અનંત છે.’ એમ કહેવાથી તે પદાર્થો શાશ્વત છે એટલી જ પ્રાપ્તિ થઈ, પરંતુ તેઓની અવસ્થાન્તરની પ્રાપ્તિ થાય છે કે નહીં? તેનો નિર્ણય અનાદિ-અનંત કહેવાથી થતો નથી. તેથી આ ગાથામાં કહે છે કે દરેક પદાર્થ પોતાના સ્વભાવથી જ કાર્યકારણભાવરૂપે વર્તે છે, અર્થાત્ તે દરેક દ્રવ્ય પોતાનામાં થતા પર્યાયો પ્રત્યે કારણ છે અને તે તે ક્ષણમાં થતો પર્યાય કાર્ય છે. તેમજ દરેક દ્રવ્ય, અન્ય દ્રવ્ય પ્રત્યે પણ યથાયોગ્ય પરસ્પર નિમિત્તકારણરૂપે પોતાના સ્વભાવથી વર્તે છે ત્યારે, અન્ય દ્રવ્યમાં થતા કાર્ય પ્રત્યે તે દ્રવ્ય પોતાના સ્વભાવથી જ નિમિત્તકારણરૂપે બને છે. આનાથી એ પ્રાપ્ત થયું કે પોતાનામાં થતા પર્યાયો પ્રત્યે દ્રવ્ય ઉપાદાનકારણ છે અને અન્ય દ્રવ્યમાં થતા કાર્ય પ્રત્યે યથાયોગ્ય નિમિત્તભાવરૂપે કારણ છે; અને અન્ય દ્રવ્ય પ્રત્યે નિમિત્તકારણ હોવા છતાં પણ કોઇ દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડીને પરરૂપે થતું નથી, અર્થાત્ જીવ પુદ્ગલ બનતો નથી અને પુદ્ગલ ક્યારે પણ જીવ બનતું નથી. આ રીતે સર્વ દ્રવ્યમાં જાણવું. વળી તે સર્વ દ્રવ્યનો અભાવ કયારેય થતો નથી, કારણ કે દ્રવ્યના પર્યાયો પરિવર્તન થયા કરે છે તો પણ તે દ્રવ્યની સત્તાનો ક્યારે પણ નાશ થતો નથી; અને એ રીતે એટલે કે નિજસ્વભાવથી કાર્યકારણભાવરૂપે વર્તે છે, પરરૂપે થતા નથી અને તેઓનો અભાવ થતો નથી. એ રીતે, આ પાંચે પદાર્થ તે તે પ્રકારના પરિણતિ સ્વભાવવાળા છતાં અનાદિ છે, પરંતુ પરિણામાંતરને પામ્યા વગરના અનાદિ નથી.IIર ૩/૪|| For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન इत्तो उ आइमत्तं तहासहावत्तकप्पणाए वि I एसिमजुत्तं पुव्वि अभावओ भावियव्वमिणं ॥ ५ ॥ 1 इतश्चादिमत्वं एषामयुक्तं 11411 7 અનાદિવિંશિકા જી तथास्वभावत्वकल्पनयापि पूर्वमभावतो भावयितव्यमिदम् અન્વયાર્થ : રૂત્તો ૩ શ્લોક-૩ અને ૪માં સિદ્ધ કર્યું કે આ પાંચે પદાર્થો સ્વમાં કાર્યકારણરૂપે વર્તે છે, ૫૨રૂપે થતા નથી અને એમનો અભાવ પણ થતો નથી; આથી કરીને જ તદ્દામહાવત્તાપ્પળા વિ આ પાંચે પદાર્થોમાં પહેલાં ન હોવાના અને પાછળથી થવાના સ્વભાવની કલ્પના વડે પણ સિમ્ આમનું= પંચાસ્તિકાયનું આમાં અનુત્ત આદિમાનપણું (માનવું) યુક્ત નથી. (કેમ કે) પુબ્નિ અમાવો પૂર્વમાં (તેમનો) અભાવ હોવાથી. (અને અભાવમાંથી આ પદાર્થો થઇ શકે નહીં.) માવિયધ્વમિમાં આ ભાવન કરવું જોઇએ. ૨૪ * તહાસહાવત્તાપ્પળાણુ વિ માં ‘વિ’ થી એ કહેવું છે કે તેવા સ્વભાવની કલ્પના ન કરો તો પંચાસ્તિકાયનું આદિમાનપણું યુક્ત નથી જ, પણ તેવા સ્વભાવની કલ્પના કરો તો પણ આદિમાનપણું યુક્ત નથી. ગાથાર્થ ઃ શ્લોક-૩ અને ૪ માં સિદ્ધ કર્યું કે આ પાંચે પદાર્થો સ્વમાં કાર્યકારણરૂપે વર્તે છે, પરરૂપે થતા નથી, અને એમનો અભાવ પણ નથી; આથી કરીને જ આ પાંચે પદાર્થોમાં પહેલાં ન હોવાના અને પાછળથી થવાના સ્વભાવની કલ્પના વડે પણ પંચાસ્તિકાયનું આદિમાનપણું માનવું યુક્ત નથી, કારણ કે પૂર્વમાં તેમનો અભાવ હતો.(અને અભાવમાંથી આ પદાર્થો થઇ શકે નહીં.) આ ભાવન કરવું જોઇએ. ભાવાર્થ:ચોથી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે અનાદિ એવા આ પાંચે પદાર્થો તે તે પ્રકારના પરિણતિ સ્વભાવવાળા છે, એથી કરીને જ અથવા ગાથા-૩ અને ૪ માં સિદ્ધ કર્યું કે આ પાંચે પદાર્થો સ્વમાં કાર્યકારણરૂપે વર્તે છે, પરરૂપે થતા નથી અને એમનો અભાવ પણ થતો નથી, એથી કરીને જ “આ પાંચે પદાર્થોનો તેવો જ સ્વભાવ છે કે પહેલાં તેઓ ન હોય અને પછી તેઓ થાય છે’’ આવા સ્વભાવની કલ્પના કરીને પણ આ પાંચે For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન અનાદિવિંશિકા / પદાર્થોનું આદિમાનપણું સ્વીકારવું યુક્ત નથી. કેમ કે આવી કલ્પના કરીએ તો પૂર્વમાં પદાર્થોનો અભાવ સ્વીકારવો પડે અને અભાવમાંથી તો આ પદાર્થો ઉત્પન્ન જ ના થઈ શકે. માટે આવી કલ્પના વડે પણ પંચાસ્તિકાયને આદિમાન સ્વીકારી શકાય નહીં. આ ભાવન કરવું જોઈએ એમ કહીને ગ્રંથકારને કહેવું છે કે-“પાંચે દ્રવ્યોને આદિમાન સ્વીકારી શકાય નહીં”—એ ભાવન કરવું જોઈએ. આ પ્રકારના ભાવનથી આ બધા પદાર્થો અનાદિ છે તે નિર્ણય સ્થિર થાય છે, અને તેવો નિર્ણય સ્થિર થવાથી જ પોતે પણ અનાદિ છે એવું નક્કી થાય છે, અને પોતે અનાદિ છે માટે પોતાના પારલૌકિક હિત માટે પ્રયત્ન કરવો જોઈએ એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય.IIર-પા અવતરણિકા : બીજી ગાથામાં લોકવર્તી પાંચે પદાર્થોનું લક્ષણ બતાવ્યું, ત્યાર પછી ત્રીજી અને ચોથી ગાથામાં તે કેવા સ્વરૂપવાળા છે તે બતાવ્યું અને પાંચમી ગાથામાં આ પાંચે પદાર્થો આદિમાન સ્વીકારવા યુક્ત નથી તે બતાવ્યું, અને તેની જ પુષ્ટી કરવા માટે આ ગાથામાં બતાવે છે કે તે પાંચે પદાર્થો પરમપુરુષથી કરાયેલા પણ નથી અને આદિમાન પણ નથી. नो परमपुरिसपहवा पओयणाभावओ दलाभावा । तत्तस्सहावयाए तस्स व तेसिं अणाइत्तं ॥६॥ नो परमपुरुषप्रभवाः प्रयोजनाभावतो दलाभावात् । तत्तत्स्वभावतायां तस्येव तेषामनादित्वम् ॥६॥ અન્વયાર્થ: પોયUITમાંવ પ્રયોજનનો અભાવ હોવાથી (અને) રત્નામવા દળનો=ઉપાદાનકારણનો, અભાવ હોવાથી નો પરમપુરિસપરંવા (પંચાસ્તિકાય) પરમપુરુષ વડે ઉત્પન્ન કરાયેલો નથી, પરંતુ) તત્તરૂહીવયાતે તે સ્વભાવથી તH વે તેની જેમ લોકની જેમ તેલં ફિત્ત તેઓનું પંચાસ્તિકાયનું અનાદિપણું છે. ગાથાર્થ : પ્રયોજનનો અભાવ હોવાથી અને ઉપાદાનકારણનો અભાવ હોવાથી પાંચ અસ્તિકાયો પરમપુરુષ વડે ઉત્પન્ન કરાયેલા નથી, પરંતુ તે તે સ્વભાવથી લોકની જેમ પાંચ અસ્તિકાયો પણ અનાદિ છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ 7 અનાદિવિશિકા ઈ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨૬ * અહીં ‘તસ્સ વ=લોકની જેમ' એ શબ્દ દ્વારા એમ કહેવું છે કે પહેલી ગાથામાં જે રીતે લોકને અનાદિમાન બતાવ્યો તેની જેમ લોકવર્તી પાંચે પદાર્થો અનાદિમાન છે. ‘તસ્સ’ શબ્દથી કોઈ ઈશ્વરનો પરામર્શ કરવાનો પ્રયત્ન કરે, પરંતુ તે સાતમી ગાથાના કથન સાથે સંગત થતું નથી. તેથી પહેલી ગાથામાં સર્વજ્ઞના વચનથી લોકને અનાદિરૂપે સ્થાપન કર્યો, તે લોકના દૃષ્ટાંતથી લોકઅંતર્વર્તી પાંચે પદાર્થો લોકની જેમ અનાદિ છે તે બતાવવા માટે જ ‘તસ્સ વ’નો પ્રયોગ છે. ભાવાર્થ : કોઇ પણ કાર્ય કરવા પાછળ કર્તાનું કોઇ પ્રયોજન હોય ત્યારે જ કર્તા તે કાર્ય કરે છે. ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થોનું નિર્માણ કરવા માટે પણ પરમપુરુષને કોઇ પ્રયોજન હોય તો પરમપુરુષે ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થોનું નિર્માણ કર્યું છે એવું માની શકાય. પરંતુ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થોનું નિર્માણ કરવા પરમપુરુષને કોઈ પ્રયોજન નથી, કેમ કે પરમપુરુષ વીતરાગ છે તેથી તેને બાહ્ય જગતના નિર્માણનું પ્રયોજન હોઇ શકે નહીં. માટે પરમપુરુષે પંચાસ્તિકાયનું નિર્માણ કર્યું છે એવું માની શકાય નહીં. અને જો પરમપુરુષને પ્રયોજન છે એમ ‘“તુષ્યતો સુર્ખનન્યાયેન'' સ્વીકારી લઇએ તો પણ જેમ ઘટાદિ દરેક કાર્ય માટી આદિ ઉપાદાન કારણમાંથી જ બને છે, તેમ ધર્માસ્તિકાયાદિનું નિર્માણ કરવા માટે પણ ઉપાદાનકારણરૂપ દળ જોઇએ, અને પરમપુરુષથી આ જગત કરાયેલ સ્વીકારીએ તો પહેલાં શૂન્ય હતું તેમ માનવું પડે અને તેમ માનીએ તો દળનું અસ્તિત્વ પહેલાં નહોતું તેમ માનવું પડે, અને ઉપાદાન કારણ વગર કાર્ય થઇ શકે નહીં તેથી પણ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો પરમપુરુષથી કરાયેલ છે એવું માની શકાય નહીં. પરમપુરુષથી કરાયા નથી તો પછી ધર્માસ્તિકાયાદિ કેવા છે તે બતાવવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે, લોકની જેમ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો પણ તે તે સ્વભાવથી અનાદિ છે. પહેલી ગાથામાં બતાવ્યું હતું કે વચનના પ્રમાણથી આ લોક અનાદિ છે, તેથી તેના દષ્ટાંત દ્વારા હવે બતાવે છે કે તેની જેમ તે તે સ્વભાવપણાથી ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો પણ અનાદિ છે, અર્થાત્ જીવ ચૈતન્ય સ્વરૂપે અને તે તે રૂપે પરિણમન પામવાના સ્વભાવરૂપે અનાદિ છે, પુદ્ગલ પણ જડ સ્વરૂપે અને તે તે રૂપે પરિણમન પામવાના સ્વભાવરૂપે અનાદિ છે અને તે રીતે આકાશાદિ દ્રવ્યો પણ અનાદિ જાણવાં.૨-૬॥ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અનાદિવિંશિકા ! અવતરણિકા : છઠ્ઠી ગાથામાં તસવ'થી કહ્યું કે લોકની જેમ ધર્માસ્તિકાય પણ અનાદિ છે, ત્યાં કોઈને શંકા થાય કે દષ્ટાંત તરીકે તમે લોકને અનાદિ કહ્યો, અને તેની જેમ ધર્માસ્તિકાયાદિ અનાદિ છે તેમ બતાવ્યું, પરંતુ લોક જ હજુ અનાદિ સિદ્ધ થયો નથી તો એની જેમ બીજાને કેવી રીતે અનાદિ મનાય? આવી શંકા પોતે જ ઉભાવન કરી સમાધાન કરતાં કહે છે न सदेव यऽस्स भावो को इह हेऊ? तहासहावत्तं । हंताभावगयमिणं को दोसो तस्सहावत्तं ॥७॥ न सदैव चास्य भावः क इह हेतुस्तथास्वभावत्वम् । हन्ताभावगतमिदं को दोषस्तत्स्वभावत्वम् ॥७॥ અન્વયાર્થ : ય અને પૂર્વપક્ષી કહે કે, દેવ અસર માવો સદા જ આનો-લોકનો ભાવ નથી. (તેને ગ્રંથકાર પૂછે કે, જે દે? આમાં શું હેતુ છે?=“સદા જ લોકનો ભાવ નથી.” એવું કહેવામાં શું કારણ છે? (તો પૂર્વપક્ષી કારણ બતાવતાં જવાબ આપે છે કે) તહાસવિત્ત તથાસ્વભાવપણું (અહીં હેતુ છે ) ( તો ગ્રંથકાર કહે કે, મોવાથમિur તસહીવત્ત અભાવગત આ તસ્વભાવપણું થાઓ (એમાં) હો તોસો દોષ છે? અર્થાત્ “લોકનો સદા અભાવ નથી” એવું તથાસ્વભાવપણું માનવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી. એક દંત કોમળ આમંત્રણમાં વપરાયેલ છે. ગાથાર્થ : અને પૂર્વપક્ષી કહે કે - સદા જ લોકનો ભાવ નથી.” તેને ગ્રંથકાર પૂછે કે - “એમાં શું હેતુ છે?” તો પૂર્વપક્ષી જવાબ આપે કે - તથાસ્વભાવવં અહીં હેતુ છે.” તો ગ્રંથકાર કહે કે - આ તસ્વભાવત્વ અભાવગત થાઓ એવું કહેવામાં શું દોષ છે?” અર્થાત્ લોકનો સદા અભાવ નથી એ પ્રકારે આ તથાસ્વભાવત્વ છે એમ માનવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ અનાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ભાવાર્થ : ઘણા લોકોનું એવું માનવું છે કે આ લોક સદા રહેતો નથી, કેમ કે તેનો તેવો સ્વભાવ છે કે તે સદા ન રહે. તો ગ્રંથકાર કહે છે કે આ લોકનો તેવો સ્વભાવ છે કે તે શાશ્વતકાળ રહે છે, તેમ માનવામાં પણ શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી. તેથી “લોકનો સદા ભાવ નથી” એવી માન્યતાનું સ્થાપન તથાસ્વભાવત્વ હેતુથી થઈ શકે નહીં. ૨-૭ અવતરણિકા - સાતમી ગાથામાં “લોકનો સદા ભાવ નથી” તેવું સ્થાપન કરવા માટે પૂર્વપક્ષીએ પ્રયત્ન કર્યો અને તેમાં હેતુ તથાસ્વભાવત્વ આપ્યો, પરંતુ તે રીતે તો તથાસ્વભાવત્વને અભાવગત સ્વીકારીને “લોકનો સદા અભાવ નથી” તેની પણ સિદ્ધિ થઈ શકે. તેથી પૂર્વપક્ષી “લોકનો સદા ભાવ નથી” એવી પોતાની માન્યતાનું સ્થાપન કરવા બીજી યુક્તિ બતાવે છે, અને ગ્રંથકાર તેનું નિરાકરણ કરતાં કહે છે सो भावऽभावकारणसहाव भयवं हविज्ज नेयं पि । सव्वाहिलसियसिद्धीओ अन्नहा भत्तिमत्तं तु ॥८॥ स . भावाभावकारणस्वभावो भगवान्भवेन्नौतदपि । सर्वाभिलषितसिद्धयोन्यथा भक्तिमात्रं तु ॥८॥ અન્વયાર્થ : નો માવડમાવવIRUાસરાવ મયવંવિન્ગ “તે ભાવઅભાવનું કારણ છે સ્વભાવ જેને એવા ભગવાન થાઓ.” સવ્વાહિત્નસિયસો નેયં પિ (ભગવાનને) સર્વ અભિલષિતની સિદ્ધિ હોવાથી આ વાત પણ યુક્ત નથી. અત્રણ મત્તિમજં તુ આવું ન માનો તો વળી (તે ભગવાનની ભક્તિ) ભક્તિમાત્ર થશે. ગાથાર્થ - તે ભાવ-અભાવનું કારણ છે સ્વભાવ જેને એવા ભગવાન થાઓ” આ વાત પણ યુક્ત નથી, કારણ કે ભગવાનને સર્વ અભિલષિતની સિદ્ધિ છે. આવું ન માનો તો વળી તે ભગવાનની ભક્તિ ભક્તિમાત્ર થશે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન C અનાદિવિંશિકા ! ભાવાર્થ : “લોકનો સદા ભાવ નથી” એવી માન્યતાનું સ્થાપન કરવા અહીં પૂર્વપક્ષી કહે કે લોક અનાદિનો નથી, પરંતુ જે ભગવાનની આપણે ઉપાસના કરીએ છીએ તે ભગવાન જ લોકના ભાવ-અભાવનું કારણ છે. તેથી ભગવાનમાં લોકને ઉત્પન્ન કરવાનો અને લોકને નાશ કરવાનો સ્વભાવ છે. જયારે ભગવાન લોકને ઉત્પન્ન કરે ત્યારે લોક અસ્તિત્વને પામે છે અને જ્યારે વિનાશ કરે ત્યારે લોકનો અભાવ પ્રાપ્ત થાય છે. , પૂર્વપક્ષીની આવી માન્યતાના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે, ઈશ્વરની સર્વે ઇચ્છાઓ પૂર્ણ થઈ છે, તેથી તેમને હવે કોઇ ઇચ્છા જ નથી કે જેથી લોકને ઉત્પન્ન કરે કે નાશ કરે. અર્થાત્ સર્વ અભિલપિતની સિદ્ધિ હોવાને કારણે ભગવાનમાં લોકને ઉત્પન્ન કરવાનો અને લોકને નાશ કરવાનો સ્વભાવ માનવો ઉચિત નથી. આ જ વાતની પુષ્ટિ કરતાં ઉત્તરાર્ધમાં ગ્રંથકાર કહે છે કે, ભગવાનને બધા અભિલષિતની સિદ્ધિ થઈ છે એમ ન માનો તો તેમની ભક્તિ ફળ વગરની થશે, અર્થાત્ તેમની ભક્તિ માત્ર નામથી થશે પણ વાસ્તવિક રીતે તે ભક્તિને પાત્ર નહીં રહે. કેમ કે ભક્તિપાત્ર તો પૂર્ણપુરુષ જ હોય છે અને પૂર્ણપુરુષ તેને જ કહેવાય જેણે બધું જ પ્રાપ્ત કરી લીધું હોય છે, બધું જ સાધી લીધું હોય છે; અને તેથી જ હવે તેને કાંઈ કરવાનું રહેતું નથી. જેને હજું કાંઈક કરવાનું બાકી હોય તેને પૂર્ણપુરુષ કહેવાય જ નહીં. જો ભગવાનને હજી સંસારી જીવોની જેમ અભિલાષાઓ છે અને તેથી જ્યારે તેને અભિલાષા થાય છે ત્યારે જગતને ઉત્પન્ન કરે છે અને ઈચ્છા થાય ત્યારે જગતનો નાશ કરે છે, તો સામાન્ય લોકો જેવો જ ભગવાનનો સ્વભાવ થાય, પરંતુ તે પૂર્ણપુરુષ ના કહેવાય. તેથી ભગવાનમાં જ લોકને ઉત્પન્ન કરવાનો અને લોકને નાશ કરવાનો સ્વભાવ છે એમ માનવાથી, ભગવાન ભક્તિને પાત્ર નથી રહેતા. છતાં એમની ભક્તિ કરવામાં આવે તો તે પૂર્ણપુરુષની ભક્તિ નથી, પણ આણે ભગવાનની ભક્તિ કરી એટલું કહેવામાત્રરૂપ તે ભક્તિ છે. આનાથી એ ફલિત થયું કે છઠ્ઠી ગાથામાં જે કહેલ કે લોકની જેમ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો પણ અનાદિ છે તે જ વાત યુક્ત છે. કેમ કે વચનના પ્રમાણથી લોક અનાદિ છે એ વાત પહેલી ગાથામાં સ્થાપન કરેલી અને તેના જ દષ્ટાંતથી ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો અનાદિ છે એમ સ્થાપન કર્યું, અને પરમપુરુષ લોકની ઉત્પત્તિ અને વિનાશમાં કારણ થઈ શકે નહીં, એ વાત પ્રસ્તુત ગાથામાં સ્થાપન કરી, તેથી લોકની જેમ ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો અનાદિ છે એમ નક્કી થાય.ર-૮ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ઇ અનાદિવિંશિકા જી અવતરણિકા : અહીં પૂર્વપક્ષી કહે કે ભગવાનને સર્વ અભિલષિતની સિદ્ધિ થઇ ગઇ છે માટે તેઓ કંઇ કરતા નથી, તો તમે તેમની ભક્તિ કેમ કરો છો? તેથી કહે છે... વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન धम्माधम्मनिमित्तं नवरमिहं हंत होइ एसो वि । इहरा उ थयक्कोसाइ सव्वमेयम्मि विहलं तु ॥ ९ ॥ धर्माधर्मनिमित्तं केवलमिह हन्त भवति एषोपि इतरथा तु स्तवाक्रोशादि सर्वमेतस्मिन्विफलं तु ॥९॥ અન્વયાર્થ : રૂદું અહીંયાં=આ જગતમાં સો વિ આ પણ=ભગવાન પણ નવરમ્ ધમ્માધમ્મનિમિત્તે દંત કેવળ ધર્મધર્મનું નિમિત્ત થાય છે. ૩ વળી રૂ। આવું ન માનો તો —િઆ વિષયક=ભગવાન વિષયક થયોસાઽસ્તવ-આક્રોશાદિસત્વમ્ વિનં તુ હોરૂ સર્વ વિફળ જ થાય. ગાથાર્થઃ આ જગતમાં ભગવાન પણ કેવળ ધર્માધર્મનું નિમિત્ત છે, વળી આવું ન માનો તો ભગવાન વિષયક સ્તવ-આક્રોશાદિ સર્વ વિફળ જ થાય. 30 ભાવાર્થ: ભગવાનની સ્તુતિ કરવાથી જે ધર્મની=પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આક્રોશ કરવાથી જે અધર્મની=પાપની પ્રાપ્તિ થાય છે, તેમાં ભગવાન નિમિત્તમાત્ર છે. ભગવાન કર્તાભાવે કાંઇ કરતા નથી પરંતુ નિમિત્તભાવે તો કામ કરે જ છે. તેથી જ ભગવાનને નિમિત્ત કરી પોતાનામાં ભગવાનના જેવા ગુણ પ્રાપ્ત થાય તેવી ઇચ્છાથી જેઓ ભગવાનની સ્તુતિ કરે છે, તેમને પુણ્યબંધ થાય છે; તથા ભગવાન પ્રત્યેના અનાદરને કારણે જેઓ તેમની નિંદાકરવારૂપ અશુભ ભાવ કરે છે, તેમને નિયમા પાપબંધ થાય છે. માટે ગુણવિકાસની ઇચ્છાવાળા આત્માઓ આ ભગવાનની ભક્તિ કરે છે. આનાથી એ ફલિત થયું કે ભગવાનની સ્તુતિ કરનાર કે આક્રોશ કરનારને ભગવાન શુભ કે અશુભ ફળ આપતા નથી, પરંતુ ભગવાનનું નિમિત્ત કરીને જીવો સ્વપરિણામથી જ શુભ કે અશુભ ફળ પ્રાપ્ત કરે છે, તેથી ભગવાનને તો સર્વ અભિલષિતની સિદ્ધિ છે જ અને માટે જ એ ભક્તિપાત્ર છે.II૨-૯॥ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D અનાદિવિંશિકા ! અવતરણિકા : અહીં પૂર્વપક્ષી કહે કે જેમ તમે ધર્મ અને અધર્મને કારણરૂપે ભગવાનને સ્વીકારીને તેમની ભક્તિ કરો છો, તેમ અમે પણ ભગવાનને જગતના કારણઅકારણરૂપે સ્વીકારીને ભક્તિ કરીએ તો શું દોષ? તેથી કહે છે અથવા નવમી ગાથામાં કહ્યું કે ભગવાન ધર્મ-અધર્મનું નિમિત્ત છે. તેથી પૂર્વપક્ષી કહે કે ભગવાન સ્તુતિ કરનારને ધર્મનું કારણ છે અને નિંદા કરનારને અધર્મનું કારણ છે, તેથી જ સિદ્ધ થાય છે કે તેમને સ્તુતિ ગમે છે અને નિંદા ગમતી નથી, માટે તેમને બધા અભિલષિતની સિદ્ધિ છે તેમ કહી શકાય નહીં न य तस्स वि गुणदोसा अणासयनिमित्तभावओ हुंति । तम्मयचेयणकप्पो तहासहावो खु सो भयवं ॥१०॥ न च तस्यापि गुणदोषा अनाशयनिमित्तभावतो भवन्ति । तन्मयचेतनकल्पस्तथास्वभावः खलु स भगवान् ॥१०।। અન્વયાર્થ : છે અને મસિનિમિત્તરમાવો અનાશયનિમિત્તભાવ હોવાને કારણે તે વિ તેમને પણ=ભગવાનને પણ કુવો ન હૃતિ ગુણદોષો થતા નથી. (અહીં પ્રશ્ન થાય કે તો ભગવાન કેવા છે? તે બતાવતાં કહે છે કે, તમયેયUવિષ્પોતન્મયચેતનકલ્પ તહાસદાવો છુ તો મયુર્વ તથાસ્વભાવવાળા ખરેખર તે ભગવાન છે. ગાથાાર્થ : અનાશયનિમિત્તભાવ હોવાને કારણે ભગવાનને પણ ગુણદોષો થતા નથી. (અહીં પ્રશ્ન થાય કે તો ભગવાન કેવા છે? તે બતાવતાં કહે છે કે, તન્મયચેતનકલ્પ તથાસ્વભાવવાળા ખરેખર તે ભગવાન છે. ભાવાર્થ : ભગવાનની સ્તુતિ કરનાર વ્યક્તિને ધર્મ અને નિંદા કરનાર વ્યક્તિને અધર્મની પ્રાપ્તિ થાય છે. એ રીતે ધર્મ કે અધર્મની પ્રાપ્તિમાં ભગવાન નિમિત્ત હોવા છતાં સ્તુતિ કરનાર વ્યક્તિને ધર્મપ્રાપ્તિ કરાવવાનો કે નિંદા કરનાર વ્યક્તિને અધર્મપ્રાપ્તિ કરાવવાનો ભગવાનનો આશય નથી હોતો. માટે જ ભગવાનને અનાશયનિમિત્તભાવવાળા કહ્યા For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 7 અનાદિવિંશિકા જી વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૩૨ છે, અને તેથી જ પુણ્યબંધ કે પાપબંધરૂપ ગુણ કે દોષની પ્રાપ્તિ ભગવાનને નથી થતી. આનાથી એ ફલિત થયું કે ભગવાનની સ્તુતિ કે નિંદાથી ભગવાન પ્રસન્ન કે અપ્રસન્ન થઇને ફળ આપતા નથી, પણ સ્તુતિ કે નિંદા કરનારને સ્વપરિણામથી જ ફળ મળે છે, માટે જ ભગવાન ભક્તિપાત્ર છે; અને જેમ સ્તુતિ કે નિંદાનાં ફળ આપવામાં ભગવાન પ્રવૃત્ત નથી તેમ લોકના ભાવ કે અભાવ કરવામાં પણ ભગવાન પ્રવૃત્ત નથી માટે લોક અનાદિ જ માનવો ઉચિત છે. આ રીતે શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાનને અનાશયનિમિત્તભાવવાળા કહ્યા. આવું સાંભળીને કોઇને જિજ્ઞાસા થાય કે ભગવાનનું સ્વરૂપ કેવું હશે? આવી જિજ્ઞાસાને સંતોષવા શ્લોકના ઉત્તરાર્ધમાં ભગવાનનું સ્વરૂપ બતાવે છે. ભગવાન આત્મસ્વરૂપમય ચેતનરૂપ છે. સંસારી જીવો પણ ચેતનરૂપ તો છે જ પરંતુ તેઓ પુદ્ગલમય ચેતનસ્વરૂપ છે, જ્યારે ભગવાન એવા પુદ્ગલમય નથી, પરંતુ તન્મય છે, અર્થાત્ સ્વરૂપમય છે. ભગવાન પોતાના સ્વરૂપમાં જ વર્તતા હોય છે પણ બીજા માટે અનાશયનિમિત્ત થવાના સ્વભાવવાળા તો છે જ, તે બતાવવા માટે ‘તથાસ્વભાવ’ ભગવાન છે એમ કહ્યું છે.IIર-૧૦] અવતરણિકા : અહીં કોઇને શંકા થાય કે ભગવાન ગુણવાળા છે, તેથી તેમનું નિમિત્ત કરીને તેમની કોઇ ભક્તિ કરે તો તે ગુણપ્રાપ્તિમાં ભગવાન અનાશનિમિત્તભાવ થઇ શકે, પરંતુ ભગવાન સ્વયં ધર્માદિરહિત છે, તેથી આપણા ધર્માદિની પ્રાપ્તિમાં તે નિમિત્તભાવરૂપ કઇ રીતે થઇ શકે? તેથી કહે છે रयणाई सुहरहिया सुहाइहेऊ जहेव जीवाणं । इह धम्माइनिमित्तं एसो धम्माइरहिओ वि ॥११॥ रत्नादयः सुखरहिताः सुखादिहेतवो यथैव जीवानाम् । तथा धर्मादिनिमित्तं एष धर्मादिरहितोपि ||o|| અન્વયાર્થ : નન્હા જે પ્રકારે મુદ્દાહિયા ચારૂં સુખરહિત એવાં રત્નાદિ નીવાળું મુદ્દા દે વ જીવોનાં સુખાદિનાં કારણ જ છે, તદ્દતે પ્રકારે ધમ્મારૂત્રિઓ વિ ો ધર્માદિરહિત પણ આ=ભગવાન ધમ્માનિમિત્તે ધર્માદિના નિમિત્ત છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 33 ગાથાર્થ : જે પ્રકારે સુખરહિત એવાં રત્નાદિ જીવોનાં સુખાદિનાં કારણ જ છે, તે પ્રકારે ધર્માદિરહિત પણ ભગવાન ધર્માદિના નિમિત્ત છે. 7 અનાદિવિંશિકા 0 ભાવાર્થ: ચિંતામણી વગેરે ઉત્તમ જાતિનાં રત્નો જડ હોય છે અને તેથી જ તેનામાં સુખદુઃખ આદિ કશું જ નથી. આમ છતાં, જે પુણ્યશાળીને આવાં ઉત્તમ રત્નોની પ્રાપ્તિ થાય છે, તે જો વિધિપૂર્વક તેનું આરાધન કરે તો તેને રત્નના નિમિત્તે પુણ્યનો ઉદય થતાં, ધનધાન્ય-રાજય-પુત્ર-પરિવાર આદિ અઢળક સુખની પ્રાપ્તિ થાય છે; અને જો કોઇના ઘરમાં લક્ષણરહિત, અપશુકનિયાળ રત્નો આવી જાય તો તેની પ્રાપ્ત સમૃદ્ધિ પણ નષ્ટ થઇ જાય છે; આ જ રીતે ભગવાન પણ સ્વયં ધર્મ-અધર્મરહિત હોવા છતાં નિમિત્તભાવે, સ્તુતિ કરનારને અને નિંદા કરનારને ધર્મ-અધર્મનું કારણ બની શકે છે. જેમ જડ પુદ્ગલમાં તમારા પુણ્યને જાગૃત કરવાની શક્તિ છે, તેમ ભગવાનમાં પણ નિમિત્તભાવે થવાની શક્તિ છે. તેથી જ ભગવાન અન્યના ધર્મ-અધર્મમાં નિમિત્ત બની શકે છે.૨ ૧૧ અવતરણિકા : આ રીતે ભક્તિપાત્ર ભગવાનનું સ્વરૂપ બતાવ્યા પછી ઇશ્વરને વ્યક્તિથી અનાદિશુદ્ધ માનતા ઇશ્વરકતૃત્વવાદિ મતના નિરાકરણાર્થે કહે છે एसो अणाइमं चिय सुद्धो य तओ अणाइसुद्धुत्ति । जुत्तो य पवाहेणं, न अन्ना सुद्धया सम्मं ॥१२॥ एपोनादिमानेव शुद्धश्च ततो नादिशुद्ध इति युक्तश्च प्रवाहेण नान्यथा शुद्धता सम्यक् 118211 અન્વયાર્થ : સો આ=ભગવાન અામ ત્રિય મુદ્ધો ય અનાદિમાન જ છે અને શુદ્ધ છે તો ગળાફસુવ્રુત્તિ નુત્તો ય પવાઢેળ તે કારણથી, અનાદિશુદ્ધ એ પ્રમાણે પ્રવાહથી જ ઘટે છે, અન્ના અન્યથા=પ્રવાહની અપેક્ષાએ અનાદિશુદ્ધ ન માનો અને વ્યક્તિની અપેક્ષાએ અનાદિશુદ્ધ માનો તો, ન મુન્દ્વયા સમાં સમ્યગ્ શુદ્ધતા નથી. V-૪ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ 38 અનાદિવિશિકા ] વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ : ભગવાન અનાદિમાન જ છે અને શુદ્ધ છે એવું માનીએ તો તે કારણથી અનાદિશુદ્ધ એ પ્રમાણે પ્રવાહથી જ ઘટે છે, પ્રવાહની અપેક્ષાએ અનાદિશુદ્ધ ન માનો અને વ્યક્તિની અપેક્ષાએ અનાદિમુદ્ધ માનો તો સમ્યગુ શુદ્ધતા નથી. ભાવાર્થ સંસારમાં સંસારી જીવો જેમ વ્યક્તિથી અનાદિ છે, તેમ ભગવાન પણ વ્યક્તિથી અનાદિ હોવા છતાં વ્યક્તિથી અનાદિશુદ્ધ સ્વીકારી શકાય નહીં, કેમ કે શુદ્ધ શબ્દ જ પૂર્વની અશુદ્ધતા બતાવે છે. અશુદ્ધ જ પ્રયત્નથી શુદ્ધ બને છે. પરંતુ જે અશુદ્ધ જ ન હોય તે શુદ્ધ છે તેમ ન કહેવાય, પરંતુ જેવા સ્વરૂપવાળો હોય તેવા સ્વરૂપવાળો કહી શકાય. તેથી ભગવાન અનાદિ છે અને શુદ્ધ છે તેમ સ્વીકારીએ તો પ્રવાહની અપેક્ષાએ જ અનાદિશુદ્ધતા સ્વીકારી શકાય. અને એમ ન સ્વીકારીએ તો તેની શુદ્ધતા સમ્યમ્ નથી એમ જ માનવું પડે. આનાથી એ પ્રાપ્ત થયું કે વ્યક્તિગત કોઇ અનાદિશુદ્ધ નથી અને કોઇ સિદ્ધ આત્મા પ્રથમ નથી, પરંતુ જેમ કાળ અનાદિ છે તેમ સિદ્ધાત્માનો પ્રવાહ પણ પ્રારંભરહિત અનાદિનો છે.ll૨-૧રા અવતરણિકા : આ રીતે પ્રવાહથી ઇશ્વરને અનાદિશુદ્ધ કહીને, કર્મબંધ પણ તેવો જ છે તે બતાવવા અર્થે કહે છે बंधो वि हु एवं चिय अणाइमं होइ हंत कयगो वि । इहरा उ अकयगत्तं निच्चत्तं चेव एयस्स ॥१३॥ बन्धोपि खल्वेवमेवमनादिमान्भवति हन्त कृतकोपि । इतरथा त्वकृतकत्वं नित्यत्वं चैवैतस्य ॥१३।। અન્વયાર્થ: વં આ પ્રમાણે=પ્રવાહની અપેક્ષાએ જેમ ભગવાન અનાદિશુદ્ધ છે એ પ્રમાણે વંથો વિ ટુ બંધ પણ ખરેખર યો વિ કૃતક હોવા છતાં પણ વિય મારૂબં દો અનાદિમાન જ થાય છે. રૂ ૩ અન્ય પ્રકારે=પ્રવાહની અપેક્ષાએ અનાદિ ન માનો તો વળી ય આનું બંધનું અ ત્ત નિāત્ત વેવ અકૃતકપણું અને નિત્યપણું જ થાય. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩પ Gઅનાદિવિશિકા ] વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન જ “હંત કોમળ આમંત્રણમાં છે. જ કૃતક = જીવ વડે કરાયેલું, અકૃતક = કોઇના વડે નહિ કરાયેલું. ગાથાર્થ - પ્રવાહની અપેક્ષાએ જેમ ભગવાન અનાદિશુદ્ધ છે, એ પ્રમાણે બંધ પણ ખરેખર કૃતક હોવા છતાં પણ અનાદિમાન જ થાય છે; અને પ્રવાહની અપેક્ષાએ જો બંધને અનાદિ ન માનો તો વળી બંધનું અકૃતકપણું અને નિત્યપણું જ થાય. ભાવાર્થ : જેમ ભગવાન પ્રવાહની અપેક્ષાએ જ અનાદિશુદ્ધ સંગત છે, તેમ કૃતક એવો પણ કર્મનો બંધ પ્રવાહની અપેક્ષાએ જ અનાદિ સંગત છે; અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ ન માનો તો બંધને અકૃતક અને નિત્ય સ્વીકારવો પડે, પરંતુ કૃતક સ્વીકારી શકાય નહીં; જ્યારે મોક્ષને માનનારાં સર્વદર્શનો બંધને તો કૃતક જ માને છે. આનાથી એ નક્કી થયું કે જન્ય પણ કર્મબંધ પ્રવાહની અપેક્ષાએ જ અનાદિમાન છે, અન્યથા નહીં..ર-૧૩ અવતરણિકા - પૂર્વશ્લોકમાં બંધને પ્રવાહની અપેક્ષાએ અનાદિ સિદ્ધ કર્યો, ત્યાં શંકા કરીને સમાધાન આપે છે जह भव्वत्तमकयगं न य निच्चं एव किं न बंधोवि? । किरियाफलजोगो जं एसो ता न खलु एवं ति ॥१४॥ यथा भव्यत्वमकृतकं न च नित्यमेवं किं न बन्धोपि । क्रियाफलयो गो यदेए ततः न खलु एवमिति ॥१४।। અન્વયાર્થ : નદજે પ્રકારે મāત્તમયમાં ય નિવ્રુવ ભવ્યત્વ અકૃતક છે અને નિત્ય જ નથી તે પ્રકારે નિ વંથોવિ? બંધ પણ કેમ નહીં? (આ પ્રકારની શંકાના જવાબરૂપે કહે છે.) = જિરિયાનો સો જે કારણથી ક્રિયા અને ફળનો યોગ છે જેને એવો For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ 7 અનાદિવિંશિકા – વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૩૬ આ=બંધ છે, તા તે કારણથી ન હતુ વં (બંધ) આ પ્રકારનો=ભવ્યત્વ જેવો નથી. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાાર્થ ઃ જે પ્રકારે ભવ્યત્વ અકૃતક છે અને નિત્ય જ નથી, તે પ્રકારે બંધ પણ કેમ નહીં? (આ પ્રકારની શંકાના જવાબરૂપે કહે છે.) જે કારણથી ક્રિયા અને ફળનો યોગ છે જેને એવો બંધ છે, તે કારણથી બંધ ભવ્યત્વ જેવો નથી. ભાવાર્થ : અહીં ઋિરિયાતનોો એ બંધનું વિશેષણ હોવા છતાં એ હેતુ અર્થક વિશેષણ છે. બંધને ક્રિયાનો અને ફળનો જોગ છે એમ કહ્યું, તેનો ભાવ એ છે કે જીવની ક્રિયાથી કર્મ બંધાય છે, તેથી બંધ પ્રત્યે ક્રિયાનો યોગ છે. બંધાયેલું કર્મ ફળ આપે છે અને વિનાશ થાય છે, તેથી ફળની સાથે બંધનો યોગ છે. ક્રિયા અને ફળની સાથે યોગ હોવાને કારણે જ બંધ ક્રિયાથી ઉત્પન્ન થાય છે અને ફળ આપીને વિનાશ થાય છે એમ સિદ્ધ થાય છે. તેથી ભવ્યત્વના જેવો અનાદિ-સાંત બંધ સ્વીકારી શકાય નહીં, પરંતુ તેને જન્ય અને પ્રવાહથી જ અનાદિ સ્વીકારવો પડે. અહીં વિશેષ એ છે કે ભવ્યત્વ એ જીવનો પારિણામિક ભાવ છે. તેથી જીવની જેમ ભવ્યત્વ પણ અનાદિ છે. આમ છતાં, તે ભવ્યત્વ મોક્ષમાં જવાની યોગ્યતારૂપ છે, તેથી મોક્ષરૂપ કાર્ય થાય છે ત્યારે ભવ્યત્વ નાશ થાય છે. આથી ભવ્યત્વ અનાદિસાંત છે, જ્યારે બંધ ભવ્યત્વ જેવો નથી. જીવ અનાદિથી સંસારમાં છે તેથી અનાદિ કાળથી ક્રિયાદ્વારા કર્મનો બંધ છે અને બંધાયેલા કર્મના ફળને ભોગવે છે. તેથી તે તે બંધાયેલું કર્મ બંધાતી વખતે અસ્તિત્વમાં આવે છે અને ફળ આપીને વિનાશ થાય છે. આમ છતાં પ્રવાહરૂપે બંધ અનાદિ છે, તેથી પ્રવાહની અપેક્ષાએ બંધ અનાદિ છે. જે ભવ્ય જીવ મોક્ષમાં જાય તેનો બંધ અટકી જાય, તેથી ભવ્ય જીવની અપેક્ષાએ બંધ અનાદિ-સાંત છે અને અભવ્ય જીવ સદા સંસારમાં રહેવાનો છે, તેથી તેનો કર્મબંધ અનાદિ-અનંત છે.૨-૧૪ અવતરણિકા : પૂર્વમાં બંધ ભવ્યત્વ જેવો નથી તે સિદ્ધ કર્યું, હવે ભવ્યત્વ અને મોક્ષ કેવો છે તે બતાવવા કહે છે For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અનાદિવિંશિકા / भव्वत्तं पुणमकयगमणिच्चमो चेव तहसहावाओ । जह कयगो वि हु मुक्खो निच्चो वि य भाववइचित्तं ॥१५॥ भव्यत्वं पुनरकृतकमनित्यं चैव तत्स्वभावात् । यथा कृतकोपि खलु मोक्षो नित्योपि च भाववैचित्र्यम् ।।१५।। અવાર્થ - નદ વયનો વિદુ મુક્વો નિચ્ચો વિ ય ખરેખર જેમ મોક્ષ કૃતક પણ છે અને નિત્ય પણ છે, પુuતેમ વળીતરંસદાવાગો તથાસ્વભાવથી ભવ્રત્ત મજ્યમાધ્યમો વેવ અકૃતક પણ ભવ્યત્વ અનિત્ય જ છે. (ત્યાં પ્રશ્ન થાય છે આવું કેમ છે? તેથી કહે છે કે, ભાવવત્ત ભાવોનું વૈચિત્ર્ય છે. ગાથાર્થ : ખરેખર જેમ મોક્ષ કૃતક પણ છે અને નિત્ય પણ છે, તેમ વળી તથાસ્વભાવથી અકૃતક પણ ભવ્યત્વ અનિત્ય જ છે. (ત્યાં પ્રશ્ન થાય છે, આવું કેમ છે? તેથી કહે છે કે, ભાવોનું વૈચિત્ર્ય છે. ભાવાર્થ : ભવ્યત્વ અકૃતક છે તેથી સામાન્ય રીતે એમ ભાસે કે જેમ આકાશ, જીવ, પુદ્ગલ આ બધા પદાર્થો કોઇના વડે કરાયેલા નથી, તેથી અનાદિ છે અને નિત્ય પણ છે; તેની જેમ ભવ્યત્વ પણ નિત્ય હોવું જોઈએ. આમ છતાં ભવ્યત્વ અકૃતક હોવાથી અનાદિ તો છે, પરંતુ તેવા પ્રકારના સ્વભાવને કારણે જ નિત્ય નથી. ત્યાં શંકા થાય કે આવું વૈચિત્ર્ય કેવી રીતે હોય? તેથી તેના જેવા અન્ય વૈચિત્ર્યને બતાવતાં કહે છે કે, જેમ સામાન્ય રીતે જે કૃતક હોય છે તે અનિત્ય જ હોય, જેમ ઘટ-પટ આદિ, પરંતુ મોક્ષ કૃતક હોવા છતાં પણ નિત્ય છે. તેમ અકૃતક પણ ભવ્યત્વ અનિત્ય જ છે. ત્યાં પ્રશ્ન થાય કે આવું કેમ છે? તેથી કહે છે કે ભાવોનું વૈચિત્ર જ આમાં કારણ છે.ર-૧પ एवं चेव दिदिक्खा भवबीजं वासणा अविज्जा य । सहजमलसद्दवच्चं वन्निज्जइ मुक्खवाइहिं ॥१६॥ एवम् चैव दिदृक्षा भवबीजं वासना अविद्या च । सहजमलशब्दवाच्यं वर्ण्यते मोक्षवादिभिः ॥१६।। For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન ૩૮ અનાદિવિશિકા / અન્વયાર્થ : પર્વ વેવ એ પ્રકારે જ=પંદરમી ગાથામાં કહ્યું કે ભવ્યત્વ તથાસ્વભાવથી અકૃતક અને અનિત્ય છે, એ પ્રકારે જ મુ9વાર્દ મોક્ષવાદીઓ વડે સદનમસ્તસર્વત્રં સહજમલશબ્દવાચ્ય વિવિઠ્ઠી દિદક્ષા, મવવીનં ભવબીજ, વાસUT વાસના અને વિMા ય અવિદ્યા વન્નિન્નડું વર્ણન કરાય છે. ગાથાર્થ : - પંદરમી ગાથામાં કહ્યું કે ભવ્યત્વ તથાસ્વભાવથી અકૃતિક અને અનિત્ય છે, એ પ્રકારે જ મોક્ષવાદીઓ વડે સહજમલશબ્દવાચ્ય દિદક્ષા, ભવબીજવાસના અને અવિદ્યા વર્ણન કરાય છે. ભાવાર્થ : અનાદિકાળથી કર્મબન્ધની યોગ્યતારૂપ જીવમાં જે મળે છે તે સહજમલ કહેવાય છે અને તેને જ અન્યદર્શનવાળા કેટલાક દિદક્ષા કહે છે, કેટલાક ભવબીજ કહે છે, કેટલાક વાસના કહે છે અને કેટલાક અવિદ્યા કહે છે. અને તે સહજમલ જીવમાં અનાદિકાળથી છે અને સાધના દ્વારા તેનો વિનાશ થાય છે તેથી તે અનિત્ય છે, તેમ મોક્ષવાદીઓ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ અનાદિ-સાંત છે, તેમ કર્મબન્ધની યોગ્યતા પણ અનાદિ સાંત છે અને કર્મબંધની યોગ્યતાને જુદા જુદા શબ્દો દ્વારા સ્વીકારીને મોક્ષવાદીઓ અનાદિસાંત માને છે. રિ૧૬ll અવતરણિકા : પૂર્વ શ્લોકમાં સહજમલ ભવ્યત્વ જેવું જ અનાદિસત છે તેમ બતાવ્યું. હવે તે સહજમલનું સ્વરૂપ શું છે અને ભવ્યત્વની જેમ સહજમલનો અભાવ કઈ રીતે થાય છે તેમાં દષ્ટાંત બતાવે છે एयं पुण तह कम्मेयराणुसंबंधजोगयारूवं । एतदभावे णायं सिद्धाणाभावणागम्मं ॥१७॥ एतत्पुनस्तथा कर्मेतरानुसंबन्धयोग्यतारूपम् । एतदभावे ज्ञातं सिद्धानामाभावनागम्यम् ॥१७॥ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન 0 અનાદિવિશિકા ] અન્વયાર્થ : અર્થ આ=સહજમલ પુખ વળી ત મેયરી,સંબંધનોકાયારૂવું તે પ્રકારના કર્મનો અને ઈતરનો=આત્માનો, પરસ્પર અનુસંબંધ કરાવવાની યોગ્યતારૂપ છે. (અને) તમારે આના=સહજમલના અભાવમાં સિદ્ધી માવUTT— Tયંસિદ્ધોનું દષ્ટાંત આભાવનાગમ્ય છે. ગાથાર્થ : સહજમલ, વળી તે પ્રકારના કર્મનો અને આત્માનો પરસ્પર અનુસંબંધ કરાવવાની યોગ્યતારૂપ છે, અને સહજમલના અભાવમાં આભાવનાગમ્ય સિદ્ધાનું દૃષ્ટાંત છે. ભાવાર્થ : - સહજમલ એટલે અનાદિકાળથી જીવમાં રહેલી એક યોગ્યતા કે જેના કારણે કર્મ અને આત્માનો પરસ્પર સંબંધ થાય છે. આ સહજમલ જીવના પરિણામસ્વરૂપ જ છે. ગ્રંથકારે ગાથામાં માત્ર “કર્મનો અને આત્માનો પરસ્પર અનુસંબંધ” એમ નથી કહ્યું પરંતુ આ સંબંધ સામાન્ય સંબંધ કરતાં વિલક્ષણ છે તે બતાવવા માટે “તે પ્રકારનો કર્મનો અને આત્માનો પરસ્પર અનુસંબંધ” એમ કહ્યું છે જે કથંચિત્ તાદાસ્યભાવસ્વરૂપ છે, જેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે ચૌદ રાજલોકમાં એવી એક જગ્યા નથી કે જયાં જીવ અને પુગલો સાથે રહેતા ન હોય. તેથી સાથે રહેવારૂપ સંબંધ તો દરેક જીવનો પુદ્ગલ સાથે છે જ. સિદ્ધના આત્માઓ પણ જે આકાશમાં રહે છે તે જ આકાશપ્રદેશમાં અનંત કાર્મણવર્ગણાઓ હોય છે. તેથી સિદ્ધના આત્માઓનો પણ કર્મ સાથે એક ક્ષેત્રમાં સાથે રહેવા જેટલો તો સંબંધ છે જ, જયારે સંસારી જીવોનો જે કર્મ સાથે સંબંધ છે તે અન્યોન્યભાવઅનુગમનસ્વરૂપ છે. આવા સંબંધને કારણે જ આત્મા સાથે સંલગ્ન એવા પુદ્ગલમાં કંઇ થાય તો આત્મામાં કંઈ થાય છે અને આત્માને કંઈ થાય તો પુદ્ગલને અસર થાય છે. કર્મ વિપાકમાં આવે ત્યારે આત્માને અસર થાય છે અને જ્યારે જીવ કાંઈ વિચારે છે ત્યારે કર્મને અસર થાય છે. આ એકના ભાવની બીજાને અસર થવી તે જ અન્યોન્યભાવઅનુગમન છે. વળી સંસારી જીવોનો કર્મ સાથે સંબંધ માત્રા સાથે રહેવારૂપ નથી, પરંતુ કથંચિત્ તાદાસ્યભાવ સ્વરૂપ છે. એટલે જ જયાં જ્યાં For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ 0 અનાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આત્મા જાય છે ત્યાં ત્યાં તેની સાથે બંધાયેલાં કર્મો પણ જાય છે. કર્મ સાથે આવો વિશિષ્ટ પ્રકારનો સંબંધ કરવાની યોગ્યતાને જ સહજમલ કહેવાય છે. આ સહજમલ અનાદિકાળથી જીવમાં હોય છે, તો પણ ભવ્યત્વની જેમ સાધના દ્વારા આ યોગ્યતાનો પણ જીવ નાશ કરી શકે છે. તે દૃષ્ટાંતથી બતાવવા ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે જેમ સિદ્ધના જીવોએ અનાદિકાલીન કર્મબંધની યોગ્યતાનો અર્થાત્ સહજમલનો નાશ કર્યો તેમ સહજમલનો અભાવ થઈ શકે છે. સહજમલનો અભાવ થઈ શકે છે એ વિષયમાં સિદ્ધોનું દષ્ટાંત તો આપ્યું, પરંતુ સિદ્ધના જીવો પ્રત્યક્ષથી દેખાતા નથી. તેથી કહ્યું છે કે આભાવનાગમ્ય એવું આ સિદ્ધોનું દૃષ્ટાંત છે. આભાવનાગમ્ય દૃષ્ટાંત એટલે ચારે બાજુથી શાસ્ત્રનું ભાવન કરીને જણાય એવું આ દૃષ્ટાંત છે. તાત્પર્ય એ છે કે અગ્નિના અનુમાનમાં મહાનસનું દૃષ્ટાંત પ્રત્યક્ષથી દેખાય છે તેમ સિદ્ધોનું દષ્ટાંત પ્રત્યક્ષથી દેખાતું નથી, તેમ છતાં બધા મોક્ષવાદીઓ સાધનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ માને છે, એટલે આતના વચનના પ્રમાણથી મોક્ષ ઘટે છે. હવે જો મોક્ષ ઘટે છે તો એ માનવું જ પડે કે કર્મબંધની યોગ્યતાનો નાશ થયો છે. તેથી શાસ્ત્રના આધારે મોક્ષપદાર્થની વિચારણા કરવામાં આવે તો જણાય કે જેમ સિદ્ધોમાં સહજમલનો અભાવ થયો છે તેમ સહજમલનો અભાવ થઈ શકે છે.ર-૧ણા અવતરણિકા : પહેલી ગાથામાં કહ્યું કે પંચાસ્તિકાયમય આ લોક અનાદિ છે, એમાં આગમવચન પ્રમાણ છે. પાંચમી ગાથામાં સ્થાપન કર્યું કે લોકવર્તી પાંચે અસ્તિકાયોને આદિમાન ન સ્વીકારી શકાય, અને છઠ્ઠી ગાથામાં આ પાંચે પદાર્થો પરમપુરુષથી ઉત્પન્ન કરાયેલા નથી એમ સ્થાપન કર્યું. તેથી એ પ્રાપ્ત થયું કે પંચાસ્તિકાયમય આ લોક આગમવચનના બળથી અનાદિ છે. આ રીતે તૈયાયિકઆદિ ઇશ્વરકર્તુત્વવાદીઓની માન્યતા છે કે લોક ઇશ્વરકૃત છે તેનું નિરાકરણ કરીને હવે નૈયાયિકઆદિ લોકને પૂર્વે અભાવરૂપે માને છે, તેનું પણ યુક્તિથી નિરાકરણ કરીને લોકને અનાદિ માનવો ઉચિત છે તે સ્થાપન કરે इय असदेवाणाइयमग्गे तम आसि एवमाई वि । भेयगविरहे वइचित्तजोगओ होइ पडिसिद्धं ॥१८॥ एतदसदेवानादिकमग्रे तम आसीदेवमाद्यपि । भेदकविरहे वैचित्र्ययोगतो भवति प्रतिषिद्धम् ॥१८।। For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન અનાદિવિંશિકા ] અન્વયાર્થ : પોઆગળમાં ભૂતકાળમાંરૂ આ=લોકમસેવા|ફિયતમ માસિઅસદુ જ અનાદિ અંધકાર હતો, વિમા વિ ઈત્યાદિ પણ મેયવિભેદકનો વિરહ હોતે છતે વત્તિનોનો વૈચિત્ર્યના યોગને કારણે હોડું પસિદ્ધ પ્રતિષિદ્ધ થાય છે. જ અહીં રૂ શબ્દ “તિર્' અર્થક છે અને તે લોકો પરામર્શક છે. જોકે લોક શબ્દ પુલ્લિગ છે તો પણ આગળમાં તમ: શબ્દ નપુંસકલિંગ છે, તેની પ્રધાનતાથી અપેક્ષાએ રૂ નપુંસકલિંગ ગ્રહણ કર્યો છે. ગાથાર્થ - આગળમાં આ લોક અસદુ જ અનાદિ અંધકાર હતો, ઇત્યાદિ પણ ભેદકનો વિરહ હોતે છતે વૈચિયના યોગને કારણે પ્રતિષિદ્ધ થાય છે. ભાવાર્થ : નૈયાયિક સાત પદાર્થોને માને છે, તેમાં છ પદાર્થો ભાવાત્મક માને છે અને સાતમો પદાર્થ અભાવરૂપે માને છે. તેઓ અભાવ પણ પ્રાભાવ આદિ ચાર પ્રકારનો માને છે. અંધકારને તે દ્રવ્યરૂપે નથી સ્વીકારતો પરંતુ પ્રકાશના અભાવરૂપે સ્વીકારે છે. અહીં તેનું કહેવું છે કે પૂર્વમાં અનાદિકાળથી અસત્ અર્થાત્ અભાવરૂપ જ અંધકાર હતો અને પાછળથી આ દશ્યમાન જગત અમુક કાળે પેદા થયું. તેના મત પ્રમાણે પૂર્વમાં અંધકારાત્મક અસત્ એવો એક પદાર્થ હતો, તેના સિવાય વર્તમાનમાં દેખાય છે તેવા કોઈ પદાર્થો હતા નહીં અને પાછળથી તે સર્વ ઉત્પન્ન થયા છે. નૈયાયિકના મતનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે વર્તમાનમાં લોકની અંદર વિચિત્રતા દેખાય છે અને તે ચિત્રનો યોગ સર્વથા અભાવમાંથી થઈ શકે નહીં. વર્તમાનમાં જગત અનેક વિચિત્રતાવાળું પણ દેખાય છે અને તે વિચિત્રતા, કારણના વૈચિત્ર્યથી થતી પણ દેખાય છે. આ અનુભવને અનુરૂપ વિચારણા કરીએ તો પૂર્વમાં સર્વથા અભાવ હોય અને તેમાંથી કોઈ વસ્તુ બને એમ સ્વીકારી લઈએ, તો પણ અનેક વિચિત્રતાવાળી વસ્તુ કેમ થઈ એ પ્રશ્ન તો ઊભો જ રહે છે. આંખ બંધ કરીને સ્વીકારીએ તો જ સ્વીકારી શકાય કે વિચિત્ર એવું આ જગત અભાવમાંથી ઉત્પન્ન થયું. પરંતુ અનુભવ પ્રમાણે જોઇએ તો કાર્યની વિચિત્રતા પ્રત્યે કારણની વિચિત્રતા માનવી જ પડે, અને કાર્યના વૈચિત્ર્યનું નિયામક કારણનું વૈચિત્ર્ય માનીએ તો સર્વથા અભાવ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અનાદિવિંશિકા | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન હોય તો કાર્યના વૈચિત્ર્યનું ભેદક કોઇ નથી રહેતું. આ કારણથી જ અભાવમાંથી વિચિત્ર એવું આ જગત થઈ શકે નહીં. પહેલાં કોઈ વસ્તુ જ ન હોય તો પાછળથી જે જુદા જુદા અનેક પદાર્થોની પ્રાપ્તિ થવારૂપ વૈચિત્ર્ય છે, તેને કરતો કોઈ ભેદક પણ પહેલાં નહોતો તેમ માનવું પડે, અને ભેદક ન હોય તો વૈચિત્ર્ય પણ થઈ શકે નહીં. અને આવી માન્યતા દષ્ટવ્યવસ્થા સાથે સંગત નથી થતી, તેથી લોકને અનાદિ માનવો એ જ ઉચિત છે.Jર-૧૮II અવતરણિકા - અઢારમી ગાથામાં ભૂતકાળમાં અનાદિકાલીન અંધકાર જ હતો અને પછી જગતનું સર્જન થયું એવું માનનાર ઇશ્વરકર્તુત્વવાદીઓના જુદા જુદા મતોનું નિરાકરણ કર્યું. હવે શૂન્યવાદી બૌદ્ધમતનું નિરાકરણ કરતાં કહે છે भेयगविरहे तस्सेव तस्सऽभावत्तकप्पणमजुतं । जम्हा सावहिगमिणं नीई अवही य णाभावो ॥१९॥ भेदकविरहे तस्येव तस्याभावत्वकल्पनमयुक्तम् । यस्मात्सावधिकमिदं नीत्याऽवधिश्च नाभावः ॥१९।। અન્વયાર્થઃ વિદે ભેદકના વિરહમાં તસેવ તેની જેમeતમ ની જેમ તસડમાવત્તપૂUામનુતં તેને-લોકને અભાવત્વરૂપે કલ્પવું યોગ્ય નથી, કણ જે કારણથી સાવરમ આ=અભાવસાવલિક છે અને નીરુંનીતિથી વહી જમાવો અવધિ અભાવ નથી. જ અહીં તપ્ત શબ્દ અભાવપણાથી કલ્પનાનું કર્મ છે અને કર્માર્થક ષષ્ઠીવિભક્તિ છે. ગાથાર્થ - ભેદકના વિરહમાં તમની જેમ લોકને અભાવત્વરૂપે કલ્પવું યોગ્ય નથી, જે કારણથી અભાવ સાવધિક છે અને નીતિથી અવધિ અભાવ નથી. ભાવાર્થ : પહેલાં લોકને અસત્ એવા અંધકારરૂપે માનવો તે ભેદકના વિરહને કારણે યુક્ત For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 7 અનાદિવિંશિકા જી નથી તે પૂર્વગાથામાં બતાવ્યું, તેની જેમ લોકને અભાવરૂપે કલ્પવો પણ યુક્ત નથી. જેમ સ્વપ્રમાં બધું દેખાય છે પરંતુ કાંઇ હોતું નથી, તેમ વર્તમાનમાં જે સર્વે પદાર્થો દેખાય છે અને તેના સમુદાયરૂપ આ લોક છે એમ જે કહેવાય છે, તે વસ્તુતઃ કંઇ જ નથી, પરંતુ લોકનો અભાવ છે. આ પ્રકારનો એવંભૂતનય પર ચાલનાર શૂન્યવાદી બૌદ્ધનો મત છે. તેનું નિરાકરણ કરતાં કહે છે કે આ અભાવ હંમેશાં સાધિક હોય છે. તે આ રીતે- જ્યારે આપણે “ઘટનો અભાવ છે” એમ કહીએ છીએ ત્યારે તેનાથી “ઘટ અધિક અભાવ છે'' એમ પ્રાપ્ત થાય. તે અભાવની અવિધ કરનાર ઘટ પદાર્થ છે. ઘટાભાવની અવિધ કરનાર જે ઘટ હોય તે ઘટ પોતે અભાવરૂપ નથી હોતો, પરંતુ તે ઘટ તો ભાવાત્મક પદાર્થ જ હોય છે. આથી જ ગ્રંથકાર કહે છે કે ‘‘નીર્ફે અવહી ગામાવો’' નીતિથી=યુક્તિથી, અવધિ (સ્વયં) અભાવ નથી. ‘“લોકનો અભાવ” એમ કહીએ તો “લોક અધિક અભાવ' એમ સિદ્ધ થાય અને તે અભાવની અધિ કરનાર તરીકે લોકનું ગ્રહણ થાય. જેમ ઘટાભાવની અવિધ કરનાર ઘટ પોતે તો ભાવાત્મક પદાર્થ જ હોય છે, તેમ લોક એ અભાવની અવિધ કરનાર હોવા છતાં પણ લોક પોતે અભાવરૂપ નથી હોતો, પરંતુ ભાવાત્મક પદાર્થ જ હોય છે તેમ સિદ્ધ થાય છે. જેમ ઘટનો અભાવ કહીએ તેથી ઘટની સત્તા ક્યાંક છે તેમ સિદ્ધ થાય, તે રીતે લોકનો અભાવ કહીએ તો લોકની સત્તા પણ ક્યાંક છે એમ સિદ્ધ થાય. તેથી વર્તમાનમાં જે લોક દેખાય છે તે નથી, એમ કહીને લોકને અભાવરૂપે સ્થાપન કરનાર બૌદ્ધની યુક્તિ અયુક્ત છે. વસ્તુતઃ લોકનો અભાવ છે એમ કહેવાથી જ અભાવના અધિરૂપે લોકની સિદ્ધિ થાય છે. તેથી લોકનો અભાવ છે એ પ્રકારનું બૌદ્ધનું વચન જ ‘મારી માતા વંધ્યા છે” એના જેવું અસંબદ્ધ છે.II૨-૧૯॥ અવતરણિકા : આખી અનાદિવિશિંકાનું નિગમન કરતાં કહે છે. इय तन्तजुत्तिसिद्धो अणाइमं एस हंदि लोगो त्ति । इहरा इमस्सऽभावो पावइ परिचिंतियव्वमिणं ॥२०॥ इति तन्त्रयुक्तिसिद्धोनादिमानेष हन्त लोक इति इतरथास्याभावः प्राप्नोति परिचिन्तयितव्यमिदम् ॥२०॥ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ 0 અનાદિવિંશિકા C વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ४४ અન્વયાર્થ : રૂય આ પ્રકારે શ્લોક-૧ થી ૧૯માં વર્ણન કર્યું તે પ્રકારે, તન્તનુત્તિસિદ્ધો શાસ્ત્રાનુસારી યુક્તિથી સિદ્ધ નો આ લોક-પૂર્વમાં વર્ણન કરાયેલ અને ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત એવો આ લોક, સUIÉ ઇંદ્રિ ખરેખર અનાદિમાન છે. ફરી એવું ન માનો તો રૂમક્સડમાવો પાવડું આનો દેખાતા લોકનો અભાવ પ્રાપ્ત થાય. પરિતિધ્વમિvi આ પરિચિંતવન કરવું. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : શ્લોક-૧ થી ૧૯માં વર્ણન કર્યું તે પ્રકારે શાસ્ત્રાનુસારી યુક્તિથી સિદ્ધ, પૂર્વમાં વર્ણન કરાયેલ અને ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત એવો આ લોક ખરેખર અનાદિમાન છે. એવું ન માનો તો દેખાતા લોકનો અભાવ પ્રાપ્ત થાય. આ પરિચિંતવન કરવું. ભાવાર્થ - - પૂર્વના શ્લોકોમાં વર્ણન કર્યું એ પ્રકારે શાસ્ત્રાનુસારી યુક્તિથી સિદ્ધ એવો આ અનાદિ લોક છે, અને આ લોક અનાદિ જ છે તેને દઢ કરવા અર્થે કહે છે કે, જો આ લોકને અનાદિ ન માનો તો લોકનો અભાવ પ્રાપ્ત થાય. કેમ કે પહેલાં લોક ન હોય તો અભાવમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થઇ શકે નહીં, તેથી વર્તમાનમાં પણ તેનો અભાવ પ્રાપ્ત થવો જોઇએ. અને વર્તમાનમાં જો લોકનો અભાવ હોય તો આ બધું જ દેખાય છે એ કંઇ હોવું જોઇએ નહીં. અને આ બધું દેખાય છે, તેથી પૂર્વમાં પણ આ સર્વવસ્તુઓનો કોઇને કોઇક સ્વરૂપે સદ્ભાવ હોવો જ જોઈએ. તેથી “લોક અનાદિ જ છે” આ પ્રકારે વિચારવું જોઇએ, જેથી શાસ્ત્રાનુસારી યુક્તિથી જગતના પદાર્થોને જોવાની નિર્મળ પ્રજ્ઞા પ્રગટે અને આત્મહિત માટે યત્ન થાય.l૨-૨૦||. ॥ इति द्वितीया अनादिविशिका समाप्ता ॥२॥ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ // gels(\dvીવૈėિાળા તૃતીય // વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 7 કુલનીતિધર્મવિશિકા 0 અવતરણિકા : બીજી વિંશિકામાં તત્ત્વની વિચારણામાં ઉપયોગી અનાદિ પદાર્થો કયા કયા છે વગેરે બતાવ્યું. ત્યારપછી લોકોત્તર ધર્મની વિશેષતા બતાવવા માટે કુલનીતિ અને લૌકિક ધર્મો બતાવતાં કહે છે इत्थ कुलनीइधम्मा पाएण विसिट्ठलोगमहिकिच्च । आवेणिगाइरूवा विचित्तसत्थोइया चेव 11811 1 अत्र कुलनीतिधर्माः प्रायेण विशिष्टलोकमधिकृत्य आवेणिकादिरूपा विचित्रशास्त्रोदिताश्चैव ||ßI| અન્વયાર્થ : કૃત્ય અહીં=લોકમાં પાળ પ્રાયઃ કરીને વિસિદુનો।મહિ—િ વિશિષ્ટલોકને આશ્રયીને તીધમ્મા કુલનીતિઓ અને ધર્મો છે (જેમાં) આવેાિવી આવેણિકાદિરૂપ કુલનીતિઓ દેવ અને વિચિત્તસત્યોથા વિવિધ પ્રકારનાં શાસ્ત્રોથી કહેવાયેલા ધર્મો છે. આ ‘વેવ’ સમુચ્ચય અર્થમાં છે. ગાથાર્થઃ લોકમાં પ્રાયઃ કરીને વિશિષ્ટલોકને આશ્રયીને કુલનીતિઓ અને ધર્મો છે, જેમાં આવેણિકાદિરૂપ કુલનીતિઓ અને વિવિધ પ્રકારનાં શાસ્ત્રોથી કહેવાયેલા ધર્મો છે. ભાવાર્થ : અહીં પ્રાયઃ શબ્દ એટલા માટે કહેલ કે ક્વચિત્ તેવા પ્રકારના સંયોગથી કુલનીતિઓ અને ધર્મો પ્રગટ થાય છે પરંતુ લગભગ તે વિશિષ્ટલોકને આશ્રયીને થાય છે. આવેણિકા આદિરૂપ કુલનીતિઓ છે અને વિવિધ પ્રકારના શાસ્ત્રોથી કહેવાયેલા લૌકિક ધર્મો છે.II3-૧|| અવતરણિકા : ત્યાં પ્રથમ આવેણિકાદિરૂપ કુલનીતિનું લક્ષણ બતાવતાં કહે છે For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ 0 કુલનીતિધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૪૬ जे वेणिसंपयाया चित्ता सत्थेसु अपडिबद्ध त्ति । ते तम्मज्जायाए सव्वे आवेणिया नेया ॥२॥ ये वेणिसंप्रदायाचित्राः शास्त्रेष्वप्रतिबद्धा इति । ते तन्मर्यादया सर्वे आवेणिका ज्ञेयाः ॥२॥ અન્વયાર્થ : સત્યેનું શાસ્ત્રમાં સર્વિદ્ધ અપ્રતિબદ્ધ છે એવા ચિત્ત વિવિધ પ્રકારના ને જે વૈળિસંપાયા વેણિસંપ્રદાયો છે, તે સળે તે સર્વે તHળીયા, તેની મર્યાદાથી= સ્વસંપ્રદાયની મર્યાદાથી માયા આવેણિકા નેય જાણવા. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : શાસ્ત્રમાં અપ્રતિબદ્ધ છે એવા વિવિધ પ્રકારના જે વેણિસંપ્રદાયો છે, તે સર્વે તેની મર્યાદાથી સ્વસંપ્રદાયની મર્યાદાથી આવેણિકા જાણવા. ભાવાર્થ - કુલનીતિને કહેનારાં કોઈ શાસ્ત્રો નથી તેથી શાસ્ત્રોમાં અપ્રતિબદ્ધ એમ કહેલ છે. શાસ્ત્રોમાં જે બતાવાયેલા નથી તેવા સંપ્રદાયો, વેણિસંપ્રદાયરૂપ અનેક પ્રકારના છે. વેણિસંપ્રદાય એ સંપ્રદાયનું નામ છે અને તે જુદા જુદા સંપ્રદાયોની જુદી જુદી મર્યાદાઓ છે અને તે મર્યાદાથી બધા સંપ્રદાયો આવેણિકા શબ્દથી વાચ્ય જાણવા. આ આવેણિકા સંપ્રદાયો કુલનીતિરૂપ છે.ll3-રા અવતરણિકા - આ આવેણિકા સંપ્રદાયની કુલનીતિને નદ શબ્દથી શરૂ કરીને ગાથા-૩ થી ૧૦ સુધી બતાવતાં કહે છે जह संझाए दीवयदाणं सत्थं रविम्मि विद्धत्थे । सुद्धग्गिणो अदाणं च तस्स अभिसत्थपडियाणं ॥३॥ यथा संध्यायां दीपकदानं शस्तं रवौ विध्वस्ते । शुद्धाग्ने रदानं च तस्याभिशास्त्रपतितानाम् ॥३।। For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન કુલનીતિધર્મવિંશિકા D અન્વયાર્થ :ગરજે આ પ્રકારે છે- ત મિસ્થપડિયા તેનાં તે આવેણિકા સંપ્રદાયનાં, શાસ્ત્રોમાં પડેલાઓને વિશ્વવિદ્ધન્થસૂર્યાસ્ત થયેછતે સંજ્ઞાસાંજના સમયે રીવાઈi દીપકનું દાન કરવું-દીપક પ્રગટાવવાનું સત્યં પ્રશસ્ત કહેવાયું છે ર અને સુદ્ધાનો એવા શુદ્ધ અગ્નિનું દાન નિષેધ કરેલ છે. ગાથાર્થ : જે આ પ્રકારે છે- તે આવેણિકા સંપ્રદાયના શાસ્ત્રોમાં પડેલાઓને સૂર્યાસ્ત થયે છતે સાંજના સમયે દીપક પ્રગટાવવાનું પ્રશસ્ત કહેવાયું છે અને શુદ્ધ અગ્નિનું દાન નિષેધ કરેલ છે.f3-31 नक्खत्तमंडलस्स य पूजा नक्खत्तदेवयाणं च । गोसे सइसरणाइ य धन्नाणं वंदणा चेव ॥४॥ नक्षत्रमण्डलस्य च पूजा नक्षत्रदेवतानां च । गोषे सतीस्मरणादि च धन्यानां वन्दना चैव ॥४!। અન્વયાર્થ - નવૃત્તમંડર્નયનક્ષત્રમંડલની ન વાઈ અને નક્ષત્રદેવોનીપૂના પૂજા અને પોતે સફRUTI , સવારના સતીનું સ્મરણ થન્નાઈ વંલ વેવ અને ધન્યોને વંદન કરવાં જોઇએ. ગાથાર્થ - અને નક્ષત્રમંડલની અને નક્ષત્રદેવોની પૂજા અને સવારના સતીનું સ્મરણ અને ધન્યોને વંદન કરવાં જોઇએ./૩-૪ll गिहदेवयाइसरणं वामंगुठ्ठयनिवीडणा चेव । असिलिट्ठदंसणम्मी तहा सिलिटे य सिरिहत्थो ॥५॥ गृहदेवतादिस्मरणं वामाङ्गष्ठकनिपीडना चैव । अश्लिष्टदर्शने तथा श्लिष्टे च श्रीहस्तः ॥५।। For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ 1 કુલનીતિધર્મવિંશિકા अन्वयार्थ : વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન असिलिट्ठदंसणम्मी राज स्वम सावे त्यारे गिदेवयाइसरणं गृहदेवता साहिनुं સ્મરણ કરવું વામમુનિવીડા ચેવ અને ડાબા અંગૂઠાનું નિષ્પીડન કરવું=મરડવું तहा य सिलिट्टे तथा सारुं स्वप्न आवे त्यारे ४ सिरिहत्थो श्रीहस्त ४२ = हाथनुं हर्शन २वुं. गाथार्थ : ખરાબ સ્વપ્ર આવે ત્યારે ગૃહદેવતા આદિનું સ્મરણ કરવું અને ડાબો અંગૂઠો મરડવો તથા સારું સ્વપ્ર આવે ત્યારે જ શ્રીહસ્ત કરવું.II3-૫॥ बालाणं पुण्णनिरूवणाइ चित्तप्पणगाई है। सत्थंतरेहिं कालाइभेयओ वयविभागेणं ॥६॥ बालानां पुण्यनिरूपणादि चित्रप्रहेणकादिभि: 1 शास्त्रान्तरैः कालादिभेदतो वयोविभागेन ॥६॥ अन्वयार्थ : सत्यंतरेहिं शास्त्रान्तर द्वारा कालाइभेयओ असाहिना लेहने खाश्रयीने वयविभागेणं वयना विलागवडे झरीने चित्तप्पहेणगाईहिं चित्रमहेअघि वडे= विविध २भऽडांग्जो आपवा वडे बालाणं पुण्णनिरूवणाइ जाणोनुं पुण्यनि३पए। जाहि ४२वुं . गाथार्थ : શાસ્ત્રાન્તર દ્વારા કાલાદિના ભેદને આશ્રયીને વયના વિભાગવડે કરીને ચિત્રપ્રહેણકાદિ વડે=વિવિધ રમકડાંઓ આપવા વડે બાળકોનું પુણ્યનિરૂપણ આદિ $29.113-811 परदाणजातजुत्तेण तप्परिभोगेण तहा थाणे चित्तविणिओगविसया डिंभपरिच्छा य चित्त त्ति ॥ ७ ॥ परदानजातयुक्तेन तत्परिभोगेण तथा स्थाने चित्रविनियोगविषया डिंभपरीक्षा चित्रेति ४८ च For Personal & Private Use Only 11611 Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અન્વયાર્થ ઃ તદ્દા થાળે તેવા પ્રકારના સ્થાનમાં પરવાળઽાતનુત્તેળ બીજાને દાન આપવાથી યુક્ત એવા તમોનેળ તેના પરિભોગથી= બાળકના પરિભોગથી (શોખથી) વિત્ત ચિત્તવિળિો વિસા ડિનપરિઘ્ધા હૈં ચિત્ર પ્રકારની=વિવિધ પ્રકારની ચિત્તવિનિયોગના વિષયવાળી બાળકની પરીક્ષા જ કરવી જોઇએ. ત્તિ પાદપૂર્તિ માટે છે. ‘ય’ શબ્દ ‘વ'ના અર્થમાં વપરાયેલ છે. વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન 7 કુલનીતિધર્મવિશિકા 0 ગાથાર્થ : તેવા પ્રકારના સ્થાનમાં બીજાને દાન આપવાથી યુક્ત એવા તેના પરિભોગથી= બાળકના પિરભોગથી (શોખથી) ચિત્ર પ્રકારની=વિવિધ પ્રકારની ચિત્તવિનિયોગના વિષયવાળી બાળકની પરીક્ષા જ કરવી જોઇએ. ભાવાર્થ : અહીં ‘તદ્દા’ શબ્દ ‘થાળે’=સ્થાન’નું વિશેષણ છે. ‘તા’ દ્વારા એ કહેવું છે કે, જ્યારે બાળકને કોઇ સારી વસ્તુ મળે ત્યારે તેની પાસે કોઇ બીજું બાળક હોય તેવા સ્થાનમાં, કે કોઇ મહાત્મા પધાર્યા હોય તેવા સ્થાનમાં, કે અન્ય કોઇ તેની પાસે તે વસ્તુની માંગણી કરે તેવા સ્થાનમાં તે પરને આપીને પોતે ખાય છે કે આપ્યા વગર, તેના દ્વારા બાળકની ચિત્તની પ્રકૃતિવિષયક જુદી જુદી પરીક્ષાઓ કરવી જોઇએ. આવી પરીક્ષાઓ કરીને બાળકની જે સારી પ્રકૃતિઓ હોય તેને ખીલવવા પ્રયત્ન કરવો જોઇએ અને જે ખરાબ પ્રકૃતિઓ હોય તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ, એ પ્રકારની કુળનીતિઓ છે.II3-9]] V-૫ वीवाहको उगे हिं रइसंगमसत्तमद्दणाइहिं धूयाणं पुण्णनिरूवणं च विविहप्पओगेहिं ॥ ८ ॥ 1 विवाहकौतुकै दुहितृणां रतिसङ्गमसक्तमर्दनादिभिः विविधप्रयोगैः पुण्यनिरूपणं 11211 For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫o 0 કુલનીતિધર્મવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ : વીવીદોહિં વિવાહના કૌતુકવડે લંકામસત્તમUહિં રતિ, સંગમ, સત્ત્વના મર્દન દ્વારા અને વિવિપૂર્દિવિવિધ પ્રયોગો વડે ઘૂયાપુvorનિરૂવ પુત્રીના પુણ્યનું નિરૂપણ કરે છે. ગાથાર્થ - વિવાહના કૌતુકવડે રતિ, સંગમ, સત્ત્વના મર્દન દ્વારા અને વિવિધ પ્રયોગો વડે પુત્રીના પુણ્યનું નિરૂપણ કરે છે. ભાવાર્થ - માતાએ પુત્રીના પુણ્યને જાણવા માટે એનામાં વિવાહ માટે કેવું અને કેટલું કૌતુક છે તે તપાસવું જોઈએ, એની કામાદિમાં રતિ કેવી છે એ જોવું જોઇએ, તેનો સંગમ એટલે કે મેળાપ કોની સાથે છે એ જાણવું જોઇએ, અને એનું સત્ત્વ કેવું છે તે જાણવા બધા પ્રયોગોથી પ્રયત્ન કરવો જોઇએ એ પ્રકારનો ભાવ અહીં દેખાય છે. અહીં સત્ત્વના મર્દન દ્વારા' એ શબ્દોથી સત્ત્વની તપાસ કરવાના અર્થમાં હોવો જોઇએ.lla ૮l भोगे भावट्ठवणं भावेणाराहणं च दइयस्स । मलपुरिसुज्झ अणुव्वरिमंतेणं सीलरक्खा य ॥९॥ भोगे भावस्थापनं भावेनाराधनं च दयितस्य । मलपुरीषोज्झाऽनुर्वरायामन्तेन शीलरक्षा च ॥९॥ ण्हायपरिण्णाजलभुत्तपीलणं वसणसणच्चाओ । वेलासु अ थवणाई थीणं आवेणिगो धम्मो ॥१०॥ स्नानपरिज्ञाजलभुक्तपीडनं वसनदर्शनत्यागः । वेलासु च स्तवनादिः स्त्रीणामावेणिको धर्मः ॥१०॥ અન્વયાર્થ : મોને ભોગમાં આવવાનું મનને સ્થાપન કરવું, માવે સાઇi aફ અને ભાવથી પતિનું આરાધન, મન્નપુરિસુ અણુવ્વર મળ-વિષ્ટાનો શાંતપણે ત્યાગ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 1 કુલનીતિધર્મવિશિકા D અન્તેન સીતરવસ્વા ય અને પ્રાણાન્તે (પણ) શીલનું રક્ષણ. હાયસ્નાન કરવું, પરિાનતમુત્તપીતાં પરિજ્ઞાત=વિવેકપૂર્વક જળ લાવવું, વિવેકપૂર્વક ભોજન કરવું અને વિવેકપૂર્વક દળવું જોઇએ, વમળનુંસળXાઓવ્યસનના દર્શનનો ત્યાગ=વ્યસનવાળી વ્યક્તિના વ્યસનને ના જોવાં જોઇએ વેજ્ઞાસુ ઞ થવળાડું અને ઉચિત વેળામાં=યોગ્ય અવસરે સ્તવનાદિ કરવું જોઇએ. (આ પ્રકારનો) શ્રીખં આવેળિનો ધમ્મો સ્ત્રીઓનો આવેણિક કુળધર્મ છે. ગાથાર્થ ઃ ભોગમાં મનને સ્થાપન કરવું અને ભાવથી પતિનું આરાધન કરવું, મળ-વિષ્ટાનો શાંતપણે ત્યાગ કરવો અને પ્રાણાન્તે (પણ) શીલનું રક્ષણ કરવું. સ્નાન કરવું, વિવેકપૂર્વક જળ લાવવું, વિવેકપૂર્વક ભોજન કરવું અને વિવેકપૂર્વક દળવું જોઇએ, વ્યસનવાળી વ્યક્તિનાં વ્યસનને ન જોવાં જોઇએ અને યોગ્ય અવસરે સ્તવનાદિ કરવાં જોઇએ. આ પ્રકારનો સ્ત્રીઓના આવેણિક કુળધર્મો છે.II૩-૯/૧૦/૫ અવતરણિકા : કુળનીતિની વાત પૂરી કર્યા પછી હવે લૌકિક ધર્મો બતાવતાં કહે છે... सत्थभणिया य अन्ने वण्णासमधम्मभेयओ नेया । वण्णा उ बंभणाई तहासमा बंभचेराई ॥११॥ शास्त्रभणिताश्चान्ये वर्णाश्रमधर्मभेदतो શેયાઃ वर्णास्तु ब्राह्मणादयस्तथाश्रमा ब्रह्मचर्यादयः ||ક્ષ્o|| 1 અન્વયાર્થ : વĪTH ધમેવો વર્ણ અને આશ્રમના ધર્મોના ભેદથી સત્યમળિયા ય અન્ને શાસ્ત્રમાં કહેવાયેલા અન્ય (ધર્મો) નૈયા જાણવા. વળ્યા ૩ વંમારૂં વર્ણ વળી બ્રાહ્મણાદિ છે તહાસમા વંમઘેરૂં અને આશ્રમ બ્રહ્મચર્યાદિ છે. ગાથાર્થ ઃ વર્ણ અને આશ્રમના ધર્મોના ભેદથી શાસ્ત્રમાં કહેવાયેલા અન્ય ધર્મો જાણવા. વર્ણ વળી બ્રાહ્મણાદિ છે અને આશ્રમ બ્રહ્મચર્યાદિ છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પર 0 કુલનીતિધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ભાવાર્થ : વેદશાસ્ત્રોમાં બ્રાહ્મણાદિ ચાર વર્ણોને આશ્રયીને જુદા જુદા ધર્મો કહેવાયા છે. બ્રાહ્મણનાં અમુક જાતનાં નિત્યકૃત્યો હોય છે, તે નિત્યકૃત્યો બ્રાહ્મણોએ કરવાં જોઇએ. તેની જેમ ક્ષત્રિય, વૈશ્યો અને શૂદ્રોને પણ અલગ અલગ નિત્યકૃત્યો કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે, જે તેઓએ કરવી જોઇએ. આ ઉપરાંત પ્રથમ ઉંમરમાં બ્રહ્મચર્યાશ્રમના સેવનની વિધિ છે, ત્યારપછી ગૃહસ્થાશ્રમ, પાછળની ઉંમરમાં વાનપ્રસ્થાશ્રમ અને જીવનના અંત ભાગમાં સંન્યાસાશ્રમ સેવનની વિધિ છે.૩-૧૧ एए ससत्थसिद्धा धम्मा जयणाइभेयओ चित्ता । अब्भुदयफला सव्वे विवागविरसा य भावेणं ॥१२॥ एते स्वशास्त्रसिद्धा धर्मा यतनादिभेदतश्चित्राः । अभ्युदयफलाः सर्वे विपाकविरसाश्च भावेन ॥१२।। અન્વયાર્થ W થી આ ધર્મો શ્લોક-૧૧માં કહેવાયેલા ચાર પ્રકારના વર્ણના અને આશ્રમોના ધર્મો સસ્થસિદ્ધ સ્વશાસ્ત્રોમાં–બ્રાહ્મણોના શાસ્ત્રોમાં સિદ્ધ છે, નયUTIમેયમો વિત્તા અને યતના આદિના ભેદથી અનેક પ્રકારના છે, માવેvi પરિણામથી ફળથી સન્ચે સમુદ્રય સર્વે અભ્યદયફળવાળા છે વિવાવિરસા ય અને મોક્ષના કારણ નહીં હોવાને કારણે) વિપાકથી વિરસ છે. ગાથાર્થ : શ્લોક-૧૧માં કહેવાયેલા ચાર પ્રકારના વર્ણના અને આશ્રમોના ધર્મો બ્રાહ્મણોના શાસ્ત્રોમાં સિદ્ધ છે અને જુદા જુદા યતનાઆદિના ભેદથી અનેક પ્રકારના છે, પરિણામથી ફળથી સર્વે અભ્યદયફળવાળા છે અને મોક્ષના કારણ નહીં હોવાને કારણે વિપાકથી વિરસ છે. ભાવાર્થ : અગીયારમી ગાથામાં કહેવાયેલા ચાર પ્રકારના વર્ણના અને આશ્રમોના ધર્મો બ્રાહ્મણોના શાસ્ત્રોમાં સિદ્ધ છે અને જુદા જુદા યતનાઆદિના ભેદથી અનેક પ્રકારના છે. તે સર્વે ધર્મોના સેવન કરવાના પરિણામથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, પરંતુ આ ધર્મો મોક્ષના કારણ નહીં હોવાને કારણે પરિણામે વિરસ છે.II3-1શા For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ) કુલનીતિધર્મવિંશિકાd અવતરણિકા : ગાથા-૧૨માં કહ્યું કે અન્યદર્શનના સ્વશાસ્ત્રસિદ્ધ ધર્મો અભ્યદયફળવાળા છે, ત્યાં પ્રશ્ન થાય કે, અન્યદર્શનના ધર્મો પ્રકૃતિથી સાવધ હોવા છતાં અભ્યદયના કારણ કેવી રીતે બને? તે બતાવતાં કહે છે' पयई सावज्जा वि हु तहा वि अब्भुदयसाहणं नेया । ह धम्मसालिगाणं हिंसाइ तहऽत्थहेउ त्ति ॥१३॥ प्रकृतिः सावद्यापि खलु तथाप्यभ्युदयसाधनं ज्ञेया । यथा धर्मशालिकानां हिंसादि तथार्थहेतुरिति ॥१३।। અન્વયાર્થ: પથર્ડ સર્વિક્સા વિ પ્રકૃતિથી સાવદ્ય પણ (આ ધર્મો) શુ ખરેખર તેહ વિ તે પ્રકારના જમ્મુથી અભ્યદયના સાધનને જાણવા, ગજેમ ધમસતિ TIT હિંડ્રધર્મશાળાદિ સંબંધી હિંસાદિ (પણ) તત્થરે તે પ્રકારના=નિરનુબંધ અર્થના પુણ્યબંધના હેતુ છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : પ્રકૃતિથી સાવદ્ય પણ આ ધર્મો ખરેખર તે પ્રકારના જ અભ્યદયના સાધન જાણવા, જેમ ધર્મશાળાદિ સંબંધી હિંસાદિ પણ નિરનુબંધ પુણ્ય બંધાવવાનું કારણ છે. ભાવાર્થ : ધર્મશાળાદિમાં થતી હિંસા જેમ સામાન્ય પુણ્યોદય એટલે કે નિરનુબંધ પુણ્યોદયનું કારણ બને છે, તેમ અન્યદર્શનના વર્ણાશ્રમાદિ ધર્મો પ્રકૃતિથી સાવદ્ય હોવા છતાં પણ, મોક્ષ સાથે અસંલગ્ન એવા સામાન્ય પ્રકારના પુણ્યના જ સાધન છે. અહીં ધર્મશાળાથી સામાન્ય મુસાફરોના આશ્રયસ્થાનરૂપ ધર્મશાળાઓ ગ્રહણ કરવાની છે.ll૩-૧all અવતરણિકા : આ રીતે અન્ય શાસ્ત્રોમાં કહેવાયેલા ધર્મો અભ્યદયફળવાળા છે એમ બતાવીને, હવે લૌકિક ધર્મો કરનારા જીવો અને તેમનો વૈરાગ્ય કેવો હોય છે તે બતાવતાં કહે છે For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ 0 કુલનીતિધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન मोहपहाणे एए वेरग्गं पि य इमेसि पाएण । तग्गब्भं चिय नेयं मिच्छाभिनिवेसभावाओ ॥१४॥ मोहप्रधाना एते वैराग्यमपि चैषां प्रायः । तद्गर्भमेव ज्ञेयं मिथ्याभिनिवेशभावात् ॥१४।। અન્વયાર્થ : પણ આગલૌકિક ધર્મો મોપદાને મોહપ્રધાન હોય છે , અને મિચ્છામિનિસમાવા મિથ્યા અભિનિવેશનો ભાવ હોવાને કારણે રૂપસિ વેરાં પિ આ લોકોનો વૈરાગ્ય પણ પાણીપ્રાયઃ કરીનેતા પદ્મવિયનેવંતદ્ગર્ભિત=મોહગર્ભિત જ જાણવો. ગાથાર્થ : આ લૌકિક ધર્મો મોહપ્રધાન હોય છે અને મિથ્યા અભિનિવેશનો ભાવ હોવાને કારણે આ લોકોનો વૈરાગ્ય પણ પ્રાયઃ કરીને મોહગર્ભિત જ જાણવો. ભાવાર્થ : અન્યદર્શનમાં રહેલા જીવોના ધર્મમાં મોહની પ્રધાનતા હોય છે, અને પ્રાયઃ કરીને તેઓનો વૈરાગ્ય પણ મોહગર્ભિત જ હોય છે, કેમ કે વિચાર્યા વગર સ્વદર્શનના પક્ષપાતથી તેઓ ધર્મમાં પ્રવૃત્ત થતા હોય છે. અન્ય ધર્મમાં પણ કેટલાક તત્ત્વજિજ્ઞાસાને કારણે વિચારક હોય છે, અને તેથી તેઓ સ્વપ્રજ્ઞાને અનુરૂપ તત્ત્વ-અતત્ત્વનો વિચાર કરતા હોય છે. જ્યાં તેઓ નિર્ણય નથી કરી શકતા ત્યાં આપ્તપુરુષના વચન પ્રમાણે ચાલવા યત્ન કરતા હોય છે. આવા જીવોની બાદબાકી કરવા માટે જ અહીં પ્રાયઃ શબ્દનો પ્રયોગ કર્યો છે. આવા જીવો ક્વચિત્ ખોટા માર્ગ ઉપર હોય તો પણ પ્રજ્ઞાપનીય હોય છે. એટલે જ્યારે તેઓ વિશેષ સામગ્રી પ્રાપ્ત કરે છે ત્યારે તેઓનો વૈરાગ્યભાવ તત્ત્વપ્રાપ્તિનું કારણ પણ બને છે. પરંતુ વિચાર્યા વગર જે લોકો સ્વશાસ્ત્ર પ્રત્યે બદ્ધ આગ્રહવાળા હોય છે, તેઓ મિથ્યા અભિનિવેશવાળા જ છે અને તેથી તેઓના વૈરાગ્યને મોહગર્ભિત કહ્યો છે. આ વૈરાગ્ય મોક્ષનું કારણ નથી બની શક્તો. અહીં પ્રાયઃ શબ્દથી જેઓની વ્યાવૃત્તિ કરી છે તેવા જીવો લૌકિક ધર્મ કરતા હોય ત્યારે પણ પ્રજ્ઞાપનીય હોવાને કારણે તેઓનો વૈરાગ્ય મોહગર્ભિત હોવા છતાં પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ હોય છે. તેથી તેઓ દૂરવર્તી હોવા છતાં પણ મોક્ષમાર્ગમાં છે. [૩-૧૪ll For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 7 કુલનીતિધર્મવિશિકા D અવતરણિકા : અન્યદર્શનમાં પણ કેટલાક જીવો માર્ગ ઉપર હોય છે, અને જૈનદર્શનમાં પણ કેટલાક જીવો માર્ગ ઉપર નથી હોતા, તે બતાવતાં કહે છે ૫૫ अन्नेसि तत्तचिंता देसाणाभोगओ य अन्नेसिं । दीसंति य जइणो वित्थ केइ संमुच्छिमप्पाया ॥ १५ ॥ अन्येषां तत्त्वचिन्ता देशानाभोगतश्चान्येषाम् दृश्यन्ते च यतयोप्यत्र के चित्संमूर्छिमप्रायाः ॥१५॥ અન્વયાર્થ : અન્નત્તિ અન્યને=અન્યદર્શનમાં રહેલા કેટલાક જીવોને તત્તચિંતા તત્ત્વચિંતા (પ્રગટ થઇ હોય છે) ય અન્નપ્તિ અને અન્ય કેટલાકને રેસામો ઓ દેશ અનાભોગથી=આંશિક અનાભોગથી (તત્ત્વચિંતા પ્રગટ થઇ હોય છે) ય નૃત્ય અને અહીં=જૈનદર્શનમાં વેજ્ઞ નફો વિકેટલાક યતિઓ પણ સંમુનિઘ્યાયસંમૂકિમપ્રાયઃ વીસંતિ દેખાય છે. ગાથાર્થ ઃ અન્યદર્શનમાં રહેલા કેટલાક જીવોને તત્ત્વચિંતા પ્રગટ થઇ હોય છે અને અન્ય કેટલાકને આંશિક અનાભોગથી તત્ત્વચિંતા પ્રગટ થઇ હોય છે અને જૈનદર્શનમાં કેટલાક યતિઓ પણ સંમૂકિમપ્રાયઃ દેખાય છે. ભાવાર્થ: અન્યદર્શનમાં રહેલા કેટલાક મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે અને તેઓમાંથી પણ કેટલાકને તત્ત્વચિંતા પ્રગટ થયેલી હોય છે. આવા જીવો “જગતમાં ખરેખર તત્ત્વ શું છે?’’ એ પ્રકારની જિજ્ઞાસાપૂર્વક તત્ત્વને જાણવા માટે યથાયોગ્ય પ્રયત્ન કરનારા હોય છે અને એથી જ આવા જીવો તે જ ભવમાં કે ક્વચિત્ સંયોગોને કારણે તે જ ભવમાં ન મળે તો જન્માંત૨માં તત્ત્વની પ્રાપ્તિ અવશ્ય કરે છે. તેઓમાં પણ વળી કેટલાક બીજા જીવોને આંશિક અનાભોગથી તત્ત્વચિંતા વર્તે છે. તેઓમાં કોઇક ભાગને આશ્રયીને અવિચારકતા હોય છે, છતાં પણ જો વિશેષ સામગ્રી મળે તો તત્ત્વચિંતા કરી શકે તેવા હોય છે. તેઓને પણ તત્ત્વમાર્ગની પ્રાપ્તિ તત્ત્વચિંતક કરતાં દૂર હોવા છતાં પણ અવશ્ય થાય છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Uકુલનીતિધર્મવિંશિકાઓ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૫૬ બીજી તરફ જૈનશાસનમાં પણ કેટલાક યતિઓ સંમૂચ્છિમ જેવા હોય છે. તેઓ તત્ત્વ-અતત્ત્વની વિચારણા કર્યા વગર કેવળ પરંપરાથી પ્રાપ્ત ધર્મને સેવનારા હોય છે અને તત્ત્વના વિષયમાં કોઈ વિશેષ જિજ્ઞાસા પણ નહીં હોવાને કારણે તેઓનો યતિધર્મ પણ લૌકિક ધર્મ જેવો જ હોય છે અને આથી જ તેઓને સંમૂચ્છિમપ્રાયઃ કહ્યા છે.lla૧૫] अन्ने उ लोगधम्मा पहुया देसाइभेयओ हुंति । वारिज्जसोयसूयगविसया आयारभेएण ॥१६॥ अन्ये तु लोकधर्मा प्रभूता देशादिभेदतो भवन्ति । विवाहशौचसूतकविषया आचारभेदेन Tદ્દા અન્વયાર્થ : સામેયો દેશાદિ દેશ, કાળ આદિના ભેદથી માયાજપે આચારભેદને કારણે વારિક્તસોયસૂયાવિયા વિવાહ, શૌચ, સૂતકવિષયક, અન્ને ૩ અન્ય પણ પડ્ડા ઘણા નોરથમાં હૃતિ લોકધર્મો હોય છે. ગાથાર્થ - દેશ, કાળ આદિના ભેદથી આચારભેદને કારણે વિવાહ, શૌચ, સૂતકવિષયક, અન્ય પણ ઘણા લોકધર્મો હોય છે.ll૩-૧૬l कुलधम्माउ अपेया सुरा हि के सिंचि पाणगाणं पि । इत्थियणमुज्झियव्वा तेणाणज्जविह इमा मेरा ॥१७॥ कुलधर्मादपेया सुरा हि के षांचित्पानकानामपि । स्त्रीजन उज्झितव्यः स्तेनानामद्यापीहेमा मर्यादा ॥१७।। અન્વયાર્થ : સિવ પUTUાં પિ કેટલાક પાનકોને પણ હલકી જાતિના લોકોને પણ નથી૩ કુલધર્મથી સુરા સુરા મા હિ અપેય જ છે (અને) મMવિદ આજે પણ અહીં આર્યદેશમાં તેTચોરોની મેરા આ મર્યાદા છે (કે) સ્થિયમુર્વિવ્યા સ્ત્રીઓને છોડી દેવી જોઇએ. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૭ | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D કુલનીતિધર્મવિંશિકા ! ગાથાર્થ : કેટલાક હલકી જાતિના લોકોને પણ કુલધર્મથી સુરા અપેય જ છે અને આજે પણ આર્ય દેશમાં ચોરોની આ મર્યાદા છે કે સ્ત્રીઓને છોડી દેવી જોઇએ.ll૩-૧ણા गणगुट्ठिघडापेडगजल्लाईणं च जे इहायारा । पाणापडिसेहाई ते तह धम्मा मुणेयव्वा ॥१८॥ गणगोष्ठीघटापेटकजल्लादीनां च जे इहाचाराः । पानाप्रतिषेधादयस्ते तथा धर्मा मन्तव्याः ॥१८।। અન્વયાર્થ : વ અને અહીં-આર્ય દેશમાં ડિપેનલ્ટાઈ ગણ, ગોષ્ઠ, ઘટા, પટક અને જલ્લ આદિ જાતિઓના ને જે પાપડિહારૂંદારૂના પ્રતિષેધ આદિવાસી આચારો છે તે તે તેઓના) તા થHT મુચવ્યા તે પ્રકારના ધર્મો જાણવા. ગાથાર્થ - અને આર્ય દેશમાં ગણ, ગોઇ, ઘટા, પેટક અને જલ્લ આદિ જાતિઓના જે દારૂના પ્રતિષેધ આદિ આચારો છે, તે તેઓના તે પ્રકારના ધર્મો જાણવા.I3-૧૮ અવતરણિકા : આ પ્રકારે પૂર્વશ્લોકોમાં પ્રથમ આવેણિકાદિરૂપ ધર્મો બતાવ્યા, ત્યારપછી વિવિધ શાસ્ત્રોમાં કહેવાયેલા ધર્મો બતાવ્યા અને તે સિવાયના અન્ય લૌકિક ધર્મો પણ બતાવ્યા. હવે સર્વ વેદધર્મો કઈ રીતે મોક્ષસાધક નથી અને કઈ રીતે મોક્ષસાધક છે તે બતાવતાં કહે છે सव्वे वि वेयधम्मा निस्सेयससाहगा न नियमेण । आसयभेएणऽन्ने परंपराए तयत्थं ति ॥१९॥ सर्वेपि वेदधर्मा निःश्रेयससाधका न नियमेन । आशयभेदेनान्ये परंपरया तदर्थमिति ॥१९।। For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ 0 કુલનીતિધર્મવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૫૮ અન્વયાર્થ: सव्वे वि सर्वे ५९॥ वेयधम्मा वेर्नो नियमेण नियमी निस्सेयससाहगा न નિઃશ્રેયસસાધક-મોક્ષસાધક નથી, માસય આશયભેદથી પરંપરા પરંપરાએ તસ્વં તદર્થક છે મોક્ષસાધક છે બન્ને એ પ્રમાણે અન્ય કહે છે. તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : સર્વે પણ વેદધર્મો નિયમથી મોક્ષ સાધક નથી, આશયભેદથી પરંપરાએ મોક્ષસાધક છે, એ પ્રમાણે અન્ય કહે છે. ભાવાર્થ : અહીં આશયભેદથી મોક્ષનો આશય ગ્રહણ કરવાનો છે અને તેને જ સામે રાખીને આગળના શ્લોકમાં ત્રણ પ્રકારનો શુદ્ધ ધર્મ કહેવાના છે.ll૩-૧૯ll विसयसरूवऽणुबंधेण होई सुद्धो तिहा इह धम्मो । जं ता मुक्खासयओ सव्वो किल सुंदरो नेओ ॥२०॥ विषयस्वरूपानुबन्धेन भवति शुद्धस्त्रिधेह धर्मः । यत्ततो मोक्षाश्रयतः सर्वः किल सुंदरो ज्ञेयः ॥२०॥ અન્વયાર્થ : નં જે કારણથી મુઠ્ઠી મોક્ષના આશયથી સવ્યો સર્વ ધર્મ નિ ખરેખર સુંવરોને સુંદર જાણવો. તાતે કારણથી રૂઅહીં=સંસારમાં વિસયસવનુવંધે સુદ્ધો વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ, Mો ધર્મ તિહાં ત્રણ પ્રકારનો હોર્ડ છે. ગાથાર્થ : જે કારણથી મોક્ષના આશયથી સર્વધર્મ ખરેખર સુંદર છે, તે કારણથી સંસારમાં વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ, ત્રણ પ્રકારનો ધર્મ જાણવો. ભાવાર્થ : ધર્મપ્રવૃત્તિનો જે ઉદેશ છે તેને અહીં ‘વિષય' શબ્દથી ગ્રહણ કરેલ છે. જે જીવ મોક્ષને ઉદ્દેશીને ધર્મપ્રવૃત્તિ કરતો હોય, તે જીવની પ્રવૃત્તિનો વિષય શુદ્ધ બને છે. જો For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૯ | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન કુલનીતિધર્મવિંશિકા કોઇ જીવ મોક્ષને ઉદ્દેશીને ભૃગુપાતાદિ ક્રિયા કરે તો તેની તે ક્રિયા સાવદ્ય હોવા છતાં પણ તે ક્રિયા વિષયશુદ્ધઅનુષ્ઠાન કહેવાય છે, કારણ કે તેમાં મોક્ષનો આશય છે. આ વિષયશુદ્ધઅનુષ્ઠાન નિયમા ચરમાવર્તમાં જ હોય છે. મોક્ષના આશયપૂર્વકનું યમ-નિયમાદિ સ્વરૂપ જે અનુષ્ઠાન છે તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. અન્યદર્શનમાં જે જીવો મોક્ષના આશયવાળા હોય અને પ્રજ્ઞાપનીય હોય છે, તેઓ જે યમ-નિયમ આદિની આચરણાઓ કરે છે તે સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન કહેવાય છે. એવી જ રીતે જે જૈનદર્શનમાં હોય અને જૈનદર્શનનાં અનુષ્ઠાન કરતા હોય, પણ સૂક્ષ્મ બોધ નહીં હોવાના કારણે ગુરુ-લાઘવનો વિચાર નથી કરી શકતા, તેઓનું પણ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન છે. અન્યદર્શનનાં અનુષ્ઠાનો પણ યમ-નિયમાદિ સ્વરૂપ તો હોય છે, પરંતુ તેઓના યમમાં વિશેષ પ્રકારનો વિવેક નહીં હોવાને કારણે તે અનુષ્ઠાન અનુબંધશુદ્ધ બનતું નથી. તેની જેમ જ જૈનદર્શનમાં કોઇ જીવ દ્વારા પણ જો દેશવિરતિ કે સર્વવિરતિની આચરણાઓ મોક્ષના આશયપૂર્વક કરાતી હોય, પરંતુ જો ત્યાં વિશેષ વિવેક ન હોય, તો તે અનુષ્ઠાનમાં અનુબંધ શુદ્ધિ થતી નથી. અને જેઓ સૂક્ષ્મ બોધવાળા છે, અનાભોગથી પણ ક્વચિત ભ્રમ થયો હોય તેવા સ્થાનમાં ગીતાર્થથી પ્રજ્ઞાપનીય હોય છે, અને ગુરુલાઘવનો વિચાર કરી ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે તેઓનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધઅનુષ્ઠાન કહેવાય છે. અનુબંધશુદ્ધઅનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળાઓને ક્વચિત્ શાસ્ત્રનો શુદ્ધ બોધ ન હોય તો પણ, તેઓ ગીતાર્થને પરતંત્ર રહીને ગીતાર્થના બળથી ગુરુ-લાઘવનું ચિંતન કરી શકે છે. અનુબંધશુદ્ધિ માટે વિશેષ વિવેકની અપેક્ષા રહે છે. અનુબંધશુદ્ધઅનુષ્ઠાન કરનાર જીવ તે અનુષ્ઠાનના સ્વરૂપને જાણે, તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય ભાવો કઈ રીતે ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને મોક્ષ સાથે સંલગ્ન છે તે જાણે, અને તે પ્રકારનું જ્ઞાન કરીને તે જ પ્રકારે કરવાની રુચિ તેનામાં પેદા થાય, ત્યારપછી તે જ પ્રકારે તે અનુષ્ઠાન સેવવા માટે તે યત્ન કરે, અને સેવ્યા પછી તે અનુષ્ઠાનમાં થયેલી બાહ્ય આચારવિષયક કે માનસ યત્નવિષયક કે માનસ યત્નને લક્ષ્ય સાથે જોડવા વિષયક કોઈ સ્કૂલના થઈ હોય તો તેનું સ્મરણ કરીને તેની જુગુપ્સા કરે, અને ઉત્તરોત્તરના અનુષ્ઠાનોમાં તે સ્કૂલનાના નિવારણ માટે યત્ન કરે, તો તેનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધઅનુષ્ઠાન બને. અન્યદર્શનોના અનુષ્ઠાનોમાં તેવો વિવેક નહીં હોવાને કારણે તેમનાં અનુષ્ઠાનો અનુબંધ શુદ્ધ બની શકે નહીં અને જૈનદર્શનના અનુષ્ઠાનમાં પણ તેવો જાણવાનો અને આચરવાનો યત્ન ન હોય તો જૈનદર્શનનાં અનુષ્ઠાન પણ અનુબંધ શુદ્ધ બની શકે નહીં. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ 50 Uકુલનીતિધર્મવિંશિકા) વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાન સુંદર કેમ છે તેનું કારણ ગાથાના ઉત્તરાર્ધમાં બતાવતાં કહે છે કે, મોક્ષના આશયથી આ ત્રણે અનુષ્ઠાન સુંદર થાય છે. તેથી એમ નક્કી થાય કે ત્રણે અનુષ્ઠાનમાં મોક્ષનો આશય આવશ્યક છે, તો પણ વિષયશુદ્ધઅનુષ્ઠાન કરતાં સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાનમાં સ્થૂલથી વિવેક વિશેષ છે અને અનુબંધશુદ્ધઅનુષ્ઠાનમાં અતિશય વિવેક છે.ll3-૨૦ll ॥ इति तृतीया कुल नीतिधविंशिका समाप्ता॥3॥ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૧ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ઇ ચરમપરિવર્તવિશિકા D // = eleadfoા તુર્થી // અવતરણિકા : ત્રીજી વિંશિકાની ગાથા-૧૨માં કુલનીતિ અને લૌકિકધર્મો બતાવતાં કહ્યું કે આ લૌકિકધર્મો અભ્યુદયસાધક છે, આમ છતાં તે વિપાકથી વિરસ છે. ત્યારપછી ગાથા૨૦માં લૌકિકધર્મ કરતાં વિલક્ષણ એવા શુદ્ધધર્મના ત્રણ ભેદો બતાવ્યા. ત્યાં પ્રશ્ન થાય કે આપણે અનાદિકાળથી છીએ તો અત્યાર સુધી આપણને એ શુદ્ધધર્મ મળ્યો હશે કે નહીં? અને ન મળ્યો હોય તો ક્યારે મળશે? તે જણાવવા ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ આ શુદ્ધધર્મ પ્રગટ થાય છે, આ બતાવવા માટે જ કુલનીતિ અને લોકધર્મ બતાવ્યા પછી “ચરમપરિવર્તવિંશિકા” રચેલ છે. निच्छयओ पुण एसो जायइ नियमेण चरमपरिट्टे । तहभव्वत्तमलक्खयभावा अच्चंतसुद्ध त्ति || निश्चयतः पुनरेष जायते नियमेन चरमपरिवर्ते 1 तथाभव्यत्वमलक्षयभावादत्यन्तशुद्ध इति 11211 અન્વયાર્થ : પુળ વળી તદ્દમવ્યત્તમાશ્ર્વયમાવા તથાભવ્યત્વના પરિપાકને કારણે મલનો ક્ષય થવાથી અત્યંતનુન્દ્વ અત્યંત શુદ્ધ એવો સો=આ=શુદ્ધધર્મ નિષ્પ્રયો નિશ્ચયથી=પરમાર્થથીનિયમેળનક્કી ઘરમરિય}ચરમપુદ્ગલપરાવર્તમાં નાયકૢ પ્રગટ થાય છે. ત્તિ=પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ ઃતથાભવ્યત્વના પરિપાકને કારણે મલનો ક્ષય થવાથી અત્યંત શુદ્ધ એવો શુદ્ધધર્મ પરમાર્થથી નક્કી ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રગટ થાય છે. ભાવાર્થ : જીવનું તથાભવ્યત્વ જ્યારે પરિપાકને અભિમુખ થાય છે ત્યારે મલનો ક્ષય થાય છે અને તેના કારણે જ પૂર્વ વિંશિકામાં બતાવેલ ત્રણ પ્રકારનો શુદ્ધધર્મ જીવમાં For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨ 0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન નિયમથી પ્રગટ થાય છે. આ શુદ્ધધર્મ ચરમપુદ્ગલપરાવર્તમાં જ પ્રગટ થાય છે, તેની પૂર્વે પ્રગટ થતો નથી. અહીં ‘નિયમથી પ્રગટ થાય છે તેમ કહ્યું, તેનો ભાવ એ છે કે, ચરમપુદ્ગલપરાવર્તમાં આ શુદ્ધધર્મ પ્રારંભથી જ પ્રગટ થાય છે તેવો નિયમ નથી, પરંતુ ચરમપુદ્ગલપરાવર્તમાં અવશ્ય પ્રગટ થાય છે. કોઈકને પ્રારંભથી થાય અને કોઈકને પાછળથી થાય. વળી “નિશ્ચયથી પ્રગટ થાય છે તેમ કહ્યું તેનો ભાવ એ છે કે, જીવે સાધ્વાચારની ક્રિયાઓ સ્વરૂપ ધર્મ વ્યવહારથી આચરણારૂપે તો અનંતી વખત પ્રાપ્ત કર્યો છે અને જ્યારે તે સાધ્વાચારની ક્રિયાઓ બાહ્ય આચરણાઓથી શુદ્ધ હોય ત્યારે જ જીવની સદ્ગતિનું કારણ બને છે, પરંતુ મોક્ષનું કારણ બને તેવો શુદ્ધધર્મ ચરમપુદ્ગલપરાવર્ત પૂર્વે ક્યારે પણ પ્રગટ થયો નથી; કેમ કે ચરમપુદ્ગલપરાવર્ત પૂર્વે તથાભવ્યત્વનો પરિપાક થયો હોતો નથી, કારણ કે તથાભવ્યત્વના પરિપાક માટે જેટલો ભાવમલનો ક્ષય આવશ્યક છે, તેટલો ભાવમલનો ક્ષય ચરમપુદ્ગલપરાવર્ત પૂર્વે થયો હોતો નથી. તેથી વ્યવહારથી=બાહ્ય આચરણારૂપે ધર્મ ચરમાવર્ત બહાર પણ પ્રગટી શકે છે, પરંતુ નિશ્ચયથી મોક્ષને અનુકૂળ એવા જીવના પરિણામરૂપ ભાવથી, ચરમપુદ્ગલપરાવર્તમાં જ આ ધર્મ પ્રગટે છે.JI૪-૧પ અવતરણિકા : ગાથા-૧માં કહ્યું કે ચરમપુદ્ગલપરાવર્તમાં આ શુદ્ધધર્મ પ્રગટે છે, ત્યાં પ્રશ્ન થાય છે કે, ચરમાવર્ત બહાર કેમ શુદ્ધધર્મ પ્રગટતો નથી? તેનો જવાબ આપતાં કહે છે मुक्खासओ वि नन्नत्थ होइ गुरुभावमलपहावेण । जह गुरुवाहिविगारे न जाउ पत्थासओ सम्मं ॥२॥ मोक्षाशयोऽपि नान्यत्र भवति गुरुभावमलप्रभावेण । यथा गुरुव्याधिविकारे न जातु पथ्याशयः सम्यक् ।।२।। અન્વયાર્થ: નદ જેમ ગુરુવિિવકારે મોટા વ્યાધિના વિકારમાં સમું સમ્યમ્ સ્થાનો પથ્યનો આશયરની થતો નથી, તેમ ગુરુમવિમર્ભપાવેTઘણા ભાવમલના પ્રભાવથી ઉન્નત્ય અન્યત્રકચરમાવર્ત બહાર મુરવીરો વિ મોક્ષનો આશય પણ ન દો થતો નથી. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 9 ચરમપરિવર્તવિંશિકા D. ગાથાર્થ : જેમ મોટા વ્યાધિના વિકારમાં સમ્યગુ પથ્યનો આશય થતો નથી, તેમ ઘણા ભાવમલને કારણે ચરમાવર્તની બહાર મોક્ષનો આશય પણ થતો નથી. ભાવાર્થ : ત્રણે પ્રકારના શુદ્ધધર્મો મોક્ષના આશયપૂર્વકની આચરણા સ્વરૂપ છે અને ચરમાવર્ત બહાર મોક્ષનો આશય પણ થતો ન હોવાથી શુદ્ધધર્મ સંભવતો નથી. અહીં વિશેષ એ છે કે કોઈ જીવને મોક્ષનો આશય પ્રગટે એટલા માત્રથી ધર્માનુષ્ઠાન વિષયશુદ્ધ કહેવાય નહીં, પરંતુ મોક્ષનો આશય પ્રગટ્યા પછી મોક્ષની પ્રાપ્તિ માટે ક્રિયા કરે તો તે ધર્માનુષ્ઠાન વિષયશુદ્ધ બને છે. પરંતુ જો તે ક્રિયા ભૃગુપાતાદિરૂપ હોય તો તે ધર્માનુષ્ઠાન વિષયશુદ્ધ હોવા છતાં પણ સ્વરૂપશુદ્ધ કે અનુબંધશુદ્ધ નથી. અને મોક્ષનો આશય પ્રગટ્યા પછી લોકદેષ્ટિથી યમ-નિયમની આચરણા કરે છે તે સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન' છે, પરંતુ “અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન નથી. અને સૂક્ષ્મબોધને કારણે લોકોત્તર દષ્ટિથી યમ-નિયમની આચરણા કરે તો તે “અનુબંધશુદ્ધઅનુષ્ઠાન' છે, જે ભગવાનના વચનાનુસાર દેશવિરતિ કે સર્વવિરતિરૂપ છે. વળી ચરમાવર્ત બહાર તો મોક્ષનો આશય પણ પ્રગટતો નથી, તો શુદ્ધધર્મ ક્યાંથી પ્રગટ થાય? તેથી જ અહીં કહ્યું કે ચરમાવર્ત બહાર શુદ્ધધર્મ પ્રગટ થતો નથી.I૪શા અવતરણિકા : ગાથા-૨માં કહ્યું કે ચરમપુદ્ગલપરાવર્તથી અન્યત્ર મોક્ષનો આશય પણ પ્રગટ થતો નથી, તેથી પ્રશ્ન થાય કે કેટલા પુદ્ગલપરાવર્તે થાય છે અને કઈ રીતે? તેનો ઉત્તર આપતાં કહે છે परियट्टा उ अणंता हुँति अणाइम्मि इत्थ संसारे । तप्पुग्गलाणमेव य तहा तहा हुँति गहणाओ ॥३॥ परिवर्तास्तु अनन्ता भवन्ति अनादावत्र संसारे । तत्पुद्गलानामेव च तथा तथा भवन्ति ग्रहणात् ॥३।। For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ 7 ચરમપરિવર્તવિશિકા ઇ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ : ફત્હ આ ગળામ્મિ સંસારે અનાદિ એવા સંસારમાં ૩ વળી અનંતા અનંતા પરિયા પરિવર્તો તિ થાય છે (કેવી રીતે થાય છે? તે બતાવતાં કહે છે-) ય અને તખુળનામેવ તે પુદ્ગલોના જ=સંસારવર્તી પુદ્ગલોના જ તા તા તે તે પ્રકારે TITો ગ્રહણથી હુંતિ થાય છે ગાથાર્થ ઃ આ અનાદિ એવા સંસારમાં વળી અનંતા પરિવર્તો થાય છે અને તે સંસારવર્તી પુદ્ગલોના જ તે તે પ્રકારે ગ્રહણથી અનંતા પુદ્ગલપરાવર્તો થાય છે. ભાવાર્થ: અહીં ગ્રંથકા૨ની બુદ્ધિમાં ઉપસ્થિત એવા આ સંસારનો ઉલ્લેખ કરવો છે, માટે અનાદિ સંસારને ‘Æ '=આ વિશેષણ આપેલ છે. ૬૪ ગાથાના પૂર્વાર્ધમાં અનંત પરિવર્તો થાય છે તેમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે તે અનંત પરિવર્તો કેવી રીતે થાય છે? તે બતાવવા અર્થે ઉતરાર્ધમાં કહે છે કે સંસારવર્તી એવા તે પુદ્ગલો જ તે તે પ્રકારે ગ્રહણ કરાય છે, અર્થાત્ જીવ દ્વારા ઔદારિકાદિ આઠ વર્ગણારૂપે પુદ્ગલો ગ્રહણ કરાય છે, તેને કારણે પુદ્ગલોના પરાવર્તી બને છે અને તેવા પુદ્ગલપરાવર્તો અનંતા થાય છે.II૪-૩ અવતરણિકા : ગાથા-૩માં કહ્યું કે પુદ્ગલોના ગ્રહણથી સંસારમાં અનંત પુદ્ગલપરાવર્તો થયા, ત્યાં પ્રશ્ન થાય કે જીવવડે પુદ્ગલો ગ્રહણ કેમ કરાય છે? તે બતાવતાં કહે છે तह तग्गेज्झसहावा जह पुग्गलमो हवंति नियमेण । तह तग्गहणसहावो आया य तओ उ परियट्टा ॥४॥ तथा तद्ग्राह्यस्वभावा यथा पुद्गला भवन्ति नियमेन । तथा तद्ग्रहणस्वभाव आत्मा च ततश्चैवपरिवर्ताः ॥४॥ અન્વયાર્થ : નદ્દ જેમ તદ્દ તેવા પ્રકારે તોસહાવા તેના વડે=જીવવડે ગ્રાહ્યસ્વભાવવાળા For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઇ ચરમપરિવર્તવિંશિકા T પુષ્પાલમો પુદ્ગલો છે, ય અને તદ્દ તેવા પ્રકારે તાદળસન્હાવો તેને=પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આયા આત્મા છે, તો તે કારણથી ૩જ પરિયટ્ટા પુદ્ગલપરાવર્તો નિયમેળ નિયમથી વંતિ થાય છે. આ ગાથામાં પહેલા 'તદ્દ'નો અર્થ તે પ્રકારે=ઔદારિકાદિ વર્ગણા પ્રકારે અને ‘તાસદીવા'માં તદૂ શબ્દ જીવનો પરામર્શક છે, તેથી ‘તોાસત્તાવા' નો અર્થ તેનાથી=જીવથી ગ્રાહ્ય સ્વભાવવાળાં પુદ્ગલો છે, એ પ્રમાણે સમજવો. * બીજા ‘તદ્દ'નો અર્થ તે રૂપે=જીવના ઔદારિક,કાર્યણ આદિ શરીરરૂપે કે ભાષારૂપે કે શ્વાસોશ્વાસરૂપે, અને ‘તહસાવો’માં તદ્ શબ્દ પુદ્ગલનો પરામર્શક છે, તેથી ‘તળદાસહાવા’નો અર્થ તેને=ઔદારિકાદિ શરીરરૂપે પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આત્મા છે, એ પ્રમાણે સમજવો. : * શ્લોકના પૂર્વાર્ધમાંથી “નિયમેળ વંતિ”ની અનુવૃત્તિ ગાથાના ઉત્તરાર્ધમાં ક૨વાની છે. તેથી એ પ્રાપ્ત થયું કે પુદ્ગલમાં ગ્રાહ્ય સ્વભાવ છે અને જીવમાં ગ્રહણ કરવાનો સ્વભાવ છે. તેથી કરીને જ પરાવર્તી નિયમથી થાય છે. ગાથાર્થ ઃ જેમ તેવા પ્રકારે=ઔદારિકાદિ વર્ગણા પ્રકારે જીવ વડે ગ્રાહ્યસ્વભાવવાળા પુદ્ગલો છે, અને ઔદારિક, કાર્યણ આદિ શરીરરૂપે પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આત્મા હોય છે, તે કારણથી જ પરાવર્તો નિયમથી થાય છે.II૪-૪ एवं चरमोऽवेसो नीईए जुज्जई इहरहा उ । तत्तस्सहावखयवज्जिओ इमो किं न सव्वो वि? ॥ ५ ॥ एवं चरमोप्येष नीत्या युज्यते इतरथा तु I तत्तत्स्वभावक्षयवर्जितोयं किं न सर्वोप 11411 અન્વયાર્થ : Ë આ રીતે ઘરોડવેરો ચરમ પણ આ=પુદ્ગલપરાવર્ત નીપ નીતિથી=યુક્તિથી ખુĒ ઘટે છે, ૩વળી ફરહા આવું ન માનો તો (જેમ) સવ્વો સર્વ પુદ્ગલપરાવર્તાતત્તસહાવયવજ્ઞિોતે તે સ્વભાવના ક્ષયથી વર્જિત છે (તેમ) રૂમો વિધિ 7 આ ચરમ=પુદ્ગલપરાવર્ત પણ કેમ નહીં? પણ V-૬ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬ 0 ચરમપરિવર્તવિશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ : આ રીતે ચરમ પણ પુદ્ગલપરાવર્ત યુક્તિથી ઘટે છે. વળી આવું ન માનો તો જીવવડે પુદ્ગલ ગ્રહણ કરવાનો જે સ્વભાવ છે તેના ક્ષયથી વર્જિત જેમ સર્વ પણ પુદ્ગલપરાવર્તે છે, તેમ ચરમપુદ્ગલપરાવર્ત પણ કેમ નથી? ગાથાના ઉત્તરાર્ધમાં તત્તરૂહીવરઘયજ્ઞો ' માં જે તત્ તત્ 'શબ્દ છે તેમાં પ્રથમ તત્ શબ્દ જીવનો પરામર્શક છે અને બીજો ‘ત' શબ્દ પુદ્ગલગ્રહણનો પરામર્શક છે, અને તેનાથી એ પ્રાપ્ત થાય કે જીવ વડે પુદ્ગલગ્રહણનો જે સ્વભાવ છે તેના ક્ષયથી વર્જિત સર્વ પુદ્ગલપરાવર્તે છે. ભાવાર્થ - ગાથા-૪માં બતાવ્યું કે જીવનો પુગલને ગ્રહણ કરવાનો સ્વભાવ છે અને પુદ્ગલનો જીવથી ગ્રાહ્ય સ્વભાવ છે અને તેનાથી પુદ્ગલપરાવર્તે થાય છે. હવે આ ગાથામાં કહે છે કે એ રીતે નીતિથી ચરમપુદ્ગલપરાવર્ત ઘટે છે. તેનો ભાવ એ છે કે દરેક ધર્મશાસ્ત્રની નીતિ જીવનો પુદ્ગલથી મોક્ષ સ્વીકારે છે. જ્યારે આત્માનો મોક્ષ થાય છે ત્યારે જ આત્મા પરમ સુખનો ભોક્તા બને છે. આથી જ દરેક દર્શનકારો વડે પરમ સુખની પ્રાપ્તિના સ્થાનભૂત મોક્ષ માટેનો પુરુષાર્થ પરમ પુરુષાર્થ તરીકે સ્વીકારાયો છે. હવે જો જીવનો મોક્ષ ઘટે તો અનંત કાળથી પુદ્ગલને ગ્રહણ કરવાનો જીવના સ્વભાવનો અંત થાય, અને તે સ્વભાવના કારણે થતા પુદ્ગલપરાવર્તાનો પણ અંત થાય. તેથી જ મોક્ષની પહેલાંનો જે છેલ્લો પુદ્ગલપરાવર્ત છે તે ચરમપુદ્ગલપરાવર્ત તરીકે ઘટે છે.જો આમ ન સ્વીકારીએ તો જેમ ચરમ સિવાયના સર્વ પુગલપરાવર્તામાં પુદ્ગલ ગ્રહણ કરવાનો જે જીવનો સ્વભાવ છે તેનો નાશ થતો નથી, તેમ ચરમપુલપરાવર્તમાં પણ જીવના તેવા સ્વભાવનો નાશ થતો નથી તેમ માનવું પડે; અને તેમ માનીએ તો મોક્ષ સંગત ન થાય.આનાથી એ ફલિત થાય છે કે સર્વદર્શનકારો મોક્ષને માટે ઉપદેશ આપે છે, માટે જ એ નક્કી થાય છે કે જીવનો પુદ્ગલ ગ્રહણ કરવાનો સ્વભાવ ચરમપુદ્ગલપરાવર્તમાં ક્ષય થાય છે અને તેથી જ શાસ્ત્રયુક્તિથી ચરમપુદ્ગલપરાવર્ત ઘટે છે..૪-પા तत्तग्गहणसहावो आयगओ इत्थ सत्थगारेहिं । सहजो मलु त्ति भण्णइ, भव्वत्तं तक्खओ एसो ॥६॥ तत्तद्ग्रहणस्वभाव आत्मगतोऽत्र शास्त्रकारैः । सहजो मल इति भण्यते भव्यत्वं तत्क्षय एषः ॥६।। For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવર્તવિંશિકા . અન્વયાર્થ : તત્ તે કારણથી=ગાથા-પમાં કહ્યું કે ચરમપુદ્ગલપરાવર્ત નીતિથી ઘટે છે તે કારણથી રૂથ અહીંયાં=સંસારમાં માથામો આત્મગત એવો તUસિહોવો તત્ ગ્રહણસ્વભાવ=પુદ્ગલને ગ્રહણ કરવાનો સ્વભાવ સસ્થહિં શાસ્ત્રકારોવડે સહક્કો મનુ ત્તિ સહજમલ એ પ્રમાણે મારું કહેવાયો છે (અને) [ તવેગો આ, તેનો સહજમલનો ક્ષય, અશ્વત્તે ભવ્યત્વ છે. છે. અહીં શ્લોકના પ્રારંભમાં જે “તત્' શબ્દ છે તે ગાથા-પના પૂર્વાર્ધનો પરામર્શક છે અને ‘તમાત્' અર્થક છે. તેથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રનીતિથી ચરમપુદ્ગલપરાવર્ત ઘટે છે તે કારણથી “પો'=આ=બુદ્ધિમાં ઉપસ્થિત એવો તેનો ક્ષય=સહજમલનો ક્ષય, ભવ્યત્વ છે, આ પ્રમાણે અન્વય છે. વળી ગાથા-૪માં બતાવેલ કે આત્માનો પુદ્ગલને ગ્રહણ કરવાનો સ્વભાવ છે અને તેના કારણે પુગલપરાવર્તન થાય છે, તેથી આ ગાથામાં તે પુદગલગ્રહણનો સ્વભાવ શું પદાર્થ છે તે બતાવતાં કહે છે કે, આત્મામાં રહેલો જે પુદ્ગલગ્રહણસ્વભાવ છે, તેને શાસ્ત્રકારો વડે સહજમલ એ પ્રમાણે કહેવાય ગાથાર્થ : ગાથા-પમાં કહ્યું કે ચરમ પુદ્ગલપરાવર્ત નીતિથી ઘટે છે, તે કારણથી સંસારમાં આત્મગત એવા પુદ્ગલ ગ્રહણ કરવાના સ્વભાવને શાસ્ત્રકારોવડે સહજમલ એ પ્રમાણે કહેવાયેલો છે અને આ સહજમલનો ક્ષય એ ભવ્યત્વ છે. ભાવાર્થ : સામાન્ય રીતે ભવ્યત્વ એ મોક્ષે જવાની યોગ્યતાસ્વરૂપ જીવન અનાદિ પારિણામિકભાવરૂપે પ્રસિદ્ધ છે અને અહીં સહજમલના ક્ષયરૂપે ભવ્યત્વને કહીએ તો ભવ્યત્વ અનાદિ પારિણામિકભાવરૂપે કઈ રીતે ઘટે? એવી શંકા થાય તેનું તાત્પર્ય એ ભાસે છે કે જગતમાં કેટલાક જીવો ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે અને તેમનામાં રહેલું ભવ્યત્વ કે અભવ્યત્વ તે જીવના અનાદિ પારિણામિકભાવરૂપ જ છે. પરંતુ દરેક ભવ્ય જીવમાં રહેલો જે સહજમલ છે તે અનાદિકાળથી પ્રતિ પુદ્ગલપરાવર્તે ઘટે છે, અને આમ ઘટતાં ઘટતાં ચરમપુદ્ગલપરાવર્તમાં સહજમલનો હ્રાસ એક ચોક્કસ ભૂમિકા For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ - ૬૮ 0 ચરમપરિવર્તવિંશિકા | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સુધીનો થયેલ હોય છે, કે જેથી ચરમપુદ્ગલપરાવમાં જીવ મોક્ષ સાધવા માટે યોગ્ય ભૂમિકાને પ્રાપ્ત કરે. પરંતુ દરેક ભવ્ય જીવનો ચરમપુદગલપરાવર્તકાળ એક સાથે જ પ્રાપ્ત થતી નથી, કારણ કે દરેક જીવની સહજમલના હાસની ગતિમાં તરતમતા હોય છે, જેમ કે ઈ જે જીવો અનંત પુદ્ગલપરાવર્ત પહેલાં મોક્ષમાં ગયા તેઓનો સહજમલનો હાસ પ્રતિ પુદ્ગલપરાવર્તમાં અનાદિથી જ અધિક માત્રામાં થતો હતો, જે જીવો વર્તમાનમાં મોક્ષે જાય છે તેઓનો સહજમલનો હ્રાસ પ્રતિ પુદ્ગલપરાવર્ત પૂર્વના જીવો કરતાં અલ્પ માત્રામાં થતો હતો અને અનંત પુદ્ગલપરાવર્ત પછી જે જીવો મોક્ષે જવાના છે, તેઓના સહજમલનો હૃાસ અનાદિથી પ્રતિ પુદ્ગલપરાવર્તમાં થાય તો છે જ, પરંતુ બીજા પ્રકારના જીવો કરતાં પણ મંદ માત્રાથી તેમના સહજમલનો હ્રાસ થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, દરેક ભવ્ય જીવમાં રહેલું ભવ્યત્વ, પ્રતિ પુદ્ગલપરાવર્તમાં સહજમલના અંશે અંશે ક્ષયરૂપ કાર્ય કરે છે. તેથી આ સહજમલનો ક્ષય એ ભવ્યત્વનું કાર્ય છે, અને કાર્યની કારણરૂપે વિવક્ષા કરીને સહજમલનો ક્ષય તે ભવ્યત્વ છે એમ કહેલ છે. અહીં વિશેષ બહુશ્રુત વિચારે. આ વિષયમાં વિશેષ એ છે કે, દરેક કાર્ય પાંચ કારણોથી જ થાય છે. તેથી પ્રતિ પુદ્ગલપરાવર્તમાં જે સહજમલનો હ્રાસ થાય છે તે જીવના પ્રયત્નથી જ થાય છે, આમ છતાં ત્યાં કાળની પ્રધાનતા છે. અહીં ‘સહજમલ” શબ્દથી સંસારી જીવોમાં અનાદિકાળથી રહેલી રાગ-દ્વેષમોહની પરિણતિ સમજવાની છે. જો કે આ રાગાદિની પરિણતિ એકેન્દ્રિયાદિના ભવોમાં ચેતના અતિ અલ્પ હોવાને કારણે અતિ મંદદેખાય છે, તો પણ દૂર દૂર પુદ્ગલપરાવર્તમાં રાગાદિની પરિણતિ અનુબંધ શક્તિથી અધિક અધિક હોય છે. તે જ રાગાદિની પરિણતિ ચરમપુદ્ગલપરાવર્તમાં પૂર્વના પરાવર્ત કરતાં અલ્પ હોય છે. આમ છતાં, પંચેન્દ્રિયાદિના ભવોમાં વિશેષ બાહ્ય સામગ્રી હોવાથી વ્યક્તરૂપે તે અધિક દેખાય છે, પણ તે માત્રાથી અધિક હોય છે અનુબંધ શક્તિથી નહીં. વળી ચરમપુદ્ગલપરાવર્તકાળમાં મિથ્યાત્વ અવસ્થામાં અનંત અનુબંધ શક્તિવાળી રાગાદિની પરિણતિ હોય છે, તો પણ અહીં પૂર્વના પગલપરાવર્ત કરતાં અનુબંધશક્તિ ઓછી હોય છે. તેથી ચરમપુદ્ગલપરાવર્તમાં ભવ્યત્વને કારણે જ અન્ય પુદ્ગલપરાવર્તમાં વર્તતી તીવ્ર રાગાદિની અનુબંધશક્તિનો હ્રાસ થાય છે. તેના કારણે જ હવે જીવ ઉત્કૃષ્ટથી પણ એક પુદ્ગલપરાવર્તકાળ જ સંસારમાં રહે છે.ll૪-૬II For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૯ | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવતવિંશિકા 0 અવતરણિકા : ગાથા-પમાં કહેલ કે શાસ્ત્રનીતિથી આ ચરમપુદ્ગલપરાવર્ત ઘટે છે, તેની જ ભૂમિકારૂપે ગાથા-૬માં સહજમલ અને ભવ્યત્વ બતાવ્યું. હવે શાસ્ત્રયુક્તિથી ચરમપુદ્ગલપરાવર્ત કઈ રીતે ઘટે છે, તે બતાવતાં કહે છે एयस्स परिक्खयओ तहा तहा हंत किंचि सेसम्मि । जायइ चरिमो एसु त्ति तंतजुत्ती पमाणमिह ॥७॥ एतस्य परिक्षयतस्तथा तथा हन्त किंचिच्छेषे । जायते चरम एष इति तन्त्रयुक्तिः-प्रमाणमिह ॥७॥ અન્વયાર્થ : દંત ખરેખર આના સહજમલનાતા તરીકે તે પ્રકારના પરિવરવયો પરિક્ષયથી શિવ સેસ (સહજમલ)કાંઈક શેષ હોતે છતે ગરિમો પશુ આ ચરમપુદ્ગલપરાવર્ત નાયડુ થાય છે. એમાં ચરમપુદ્ગલપરાવર્ત થાય છે એમાં તંતગુત્તી શાસ્ત્રયુક્તિ પામ્ પ્રમાણ છે. જ દંત ખરેખર રિ=પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ - સહજમલના તે તે પ્રકારના પરિક્ષયથી (સહજમલ) કાંઈક શેષ હોતે છતે ચરમપુદ્ગલપરાવર્ત થાય છે અને ચરમપુદ્ગલપરાવર્ત થાય છે એમાં શાસ્ત્ર પ્રમાણ ભાવાર્થ પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં તે તે પ્રકારે આ સહજમલનો પરિક્ષય થાય છે. અહીં “તે તે પ્રકારે” એટલા માટે કહેલ છે કે દરેક જીવને પોતાની યોગ્યતા પ્રમાણે જુદા જુદા પ્રકારે સહજમલનો ક્ષય થાય છે, અને દરેક જીવનું ભવ્યત્વ વિલક્ષણ હોવાને કારણે પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં સહજમલના ક્ષયને અનુકૂળ યત્ન પણ દરેક જીવનો વિલક્ષણ હોય છે, અને તે પ્રમાણે જ સહજમલનો ક્ષય પણ વિલક્ષણ હોય છે. તેથી જ દરેક ભવ્ય જીવને ચરમપુદ્ગલપરાવર્ત ભિન્ન ભિન્ન કાળમાં પ્રાપ્ત થાય છે.આમ તે તે પ્રકારે ક્ષય For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ 0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૭૦ થતો સહજમલ જયારે કંઈક બાકી રહ્યો હોય, ત્યારે આ ચરમપુદગલપરાવર્ત થાય છે. દરેક જીવને આ ચરમપુદ્ગલપરાવર્ત ભિન્નભિન્ન કાળે પ્રાપ્ત થાય છે અને તેનાથી ધર્મની પ્રાપ્તિ અને અનુક્રમે મોક્ષ થાય છે, આ સર્વ વાત સામાન્ય લોકને પ્રત્યક્ષ નથી અને માત્ર યુક્તિથી પણ એ સિદ્ધ થઈ શકે તેમ નથી. તેથી અહીં કહ્યું છે કે આ રીતે ચરમપુદ્ગલપરાવર્ત થાય છે એમાં પ્રમાણ શાસ્ત્રયુક્તિ છે.I૪-છા અવતરણિકા - આ રીતે પૂર્વમાં શાસ્ત્રયુક્તિથી ચરમપુદ્ગલપરાવર્તની સિદ્ધિ કરી. હવે તે ચરમપુદ્ગલપરાવર્તમાં શુદ્ધધર્મની પ્રાપ્તિ કેમ થાય છે અને અન્ય પુદ્ગલપરાવર્તમાં કેમ થતી નથી, તે બતાવતાં કહે છે एयम्मि सहजमलभावविगमओ सुद्धधम्मसंपत्ती । हेयेतरातिभावे जं न मुणइ अन्नहिं जीवो ॥८॥ एतस्मिन्सहजमलभावविगमतः शुद्धधर्मसंपत्तिः । हेयेतरादिभावान् यन्न जानात्यन्येषु जीवः ॥८॥ અન્વયાર્થ: i જે કારણથી દેવેતરતિભાવે હેય અને ઈતર-ઉપાદેય આદિ ભાવોને ઉન્નહિં અન્યોમાં અન્ય પુદ્ગલપરાવર્તામાં નીવો જીવ ન મુછડું જાણતો નથી, તે કારણથી પથમિ આમાં-ચરમપુદ્ગલપરાવર્તમાં સ માવવામગ્રીસહજમલરૂપ ભાવના વિગમથી સુદ્ધમપત્ત શુદ્ધધર્મની સંપત્તિ થાય છે. ગાથાર્થ - જે કારણથી જીવ અન્ય પુદ્ગલપરાવર્તામાં હેય-ઉપાદેય આદિ ભાવોને જાણતો નથી, તે કારણથી ચરમપુદ્ગલપરાવર્તમાં સહજમલરૂપ ભાવના વિગમથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ : જીવનો અનાદિ સહજમલનો પરિણામ જે પૂર્વમાં ઘણો હતો તે ચરમપુદ્ગલપરાવર્ત કાળમાં ઓછો થાય છે, એટલે જ ચરમપુદ્ગલપરાવર્ત પ્રાપ્ત થાય For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / ચરમપરિવર્તવિશિકા 0. છે, અને ચરમપુદ્ગલપરાવર્તમાં પણ તે સહજમલના પરિણામનો કાંઈક વિગમ થાય ત્યારે શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ પૂર્વની વિંશિકાની ગાથા-૨૦માં બતાવેલ તે રૂપ ત્રણ પ્રકારનો શુદ્ધધર્મ પ્રાપ્ત થાય છે. કેમ કે અન્ય પુદ્ગલપરાવર્તમાં જીવ હેય અને ઉપાદેય આદિ ભાવોને જાણતો નથી. અહીં “તરતિમા'થી હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય ભાવો ગ્રહણ કરવાના છે, અને તે ત્રણ ભાવો એ છે કે, આત્માની અશુદ્ધિને કરનારા સંસારના વિષયો આત્મા માટે હેય છે અને આત્માની શુદ્ધિને કરનારા એવા સદાલંબનો આત્માને માટે ઉપાદેય છે અને કેટલાક પદાર્થો જગતમાં આત્માના ભાવોને મલિન કરવાનું કારણ બનતા નથી કે આત્માની શુદ્ધિનું કારણ બનતા નથી, તેવા પદાર્થો આત્મા માટે ઉપેક્ષણીય છે. અહીં વિશેષ એ છે કે મોક્ષનો આશય જયારે જીવને થાય છે, ત્યારે જ એને સંસાર હેય અને મોક્ષ ઉપાદેય દેખાય છે, અને ત્યારે જ ત્રણ પ્રકારના શુદ્ધધર્મમાં વિષયશુદ્ધધર્મની પ્રાપ્તિ તેને થાય છે. વળી અન્ય પુદ્ગલપરાવર્તમાં રહેલા જીવને મોક્ષ ઉપાદેયરૂપે ભાસી જ શકતો નથી, તેથી વિષયશુદ્ધધર્મની પણ પ્રાપ્તિ તેને થઈ શકતી નથી. ક્વચિત્ સ્વર્ગના સુખમાં મોક્ષનો ભ્રમ થવાથી મોક્ષની ઈચ્છા અન્ય પુદ્ગલપરાવર્તમાં થઈ શકે, પરંતુ અન્ય પુદ્ગલપરાવર્તમાં રહેલા જીવને ભોગાદિરહિત મોક્ષમાં ઉપાદેયબુદ્ધિ થઈ શકે નહીં.II૪-૮ અવતરણિકા - ગાથા-૮માં કહેલ કે અન્ય પુદ્ગલપરાવર્તમાં જીવ હેય અને ઉપાદેય આદિ ભાવોને જાણી શકતો નથી, તે જ વાતને દષ્ટાંતથી ભાવન કરતાં કહે છે भमणकिरियाहियाए सत्तीए समनिओ जहा बालो । पासइ थिरे वि हु चले भावे जा धरइ सा सत्ती ॥९॥ भ्रमणक्रियाहितया शक्त्या समन्वितो यथा बालः । पश्यति स्थिरानपि खलु चलान्भावान्यावत् धरति सा शक्तिं ।।९।। तह संसारपरिब्भमणसत्तिजुत्तो वि नियमओ चेव । हेए वि उवाएए ता पासइ जाव सा सत्ती ॥१०॥ तथा संसारपरिभ्रमणशक्तियुक्तोऽपि नियमतश्चैव । हेयानप्युपादेयांस्तावत्पश्यति यावत्सा शक्तिं ॥१०।। For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ _૨ 0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ : નદી જે પ્રમાણે મમ જિરિયાફિયાસત્તા સમન્નિ ભ્રમણક્રિયાથી આદિત એવી શક્તિથી યુક્ત વાત્નો બાલ ના જયાં સુધી ઘર સી સી તે શક્તિ ધારણ કરે છે (ત્યાં સુધી) થિરે વિ ભાવે સ્થિર પણ ભાવોને પાસ ખરેખર ચલ જુએ છે, તદ તે પ્રમાણે સંસારપરિમમUત્તિનુત્તો વિ સંસારપરિભ્રમણશક્તિથી યુક્ત એવો જીવ પણ નિયમો ચેવ નિયમથી જણાવજ્યાં સુધી સીસી તે શક્તિ (ધારણ કરે) છે તો ત્યાં સુધી જીવિ હેય પણ ભાવોને ૩વીણg ઉપાદેય તરીકે પાસ જુએ છે. ગાથાર્થ - જે પ્રમાણે ભ્રમણક્રિયાથી આહિત એવી શક્તિથી યુક્ત બાલ, જયાં સુધી તે શક્તિ ધારણ કરે છે ત્યાં સુધી સ્થિરભાવોને પણ ચલ જુએ છે, તે પ્રમાણે સંસારપરિભ્રમણશક્તિથી યુક્ત એવો જીવ પણ નિયમથી જ, જ્યાં સુધી તે શક્તિ ધારણ કરે છે ત્યાં સુધી હેય પણ ભાવોને ઉપાદેય તરીકે જુએ છે. ભાવાર્થ : જેમ બાળક ગોળ ગોળ ફરે છે ત્યારે તે પ્રકારની ક્રિયાથી તેની અંદરમાં કોઈક પરિણતિ પેદા થાય છે, ફરવાની ક્રિયાથી તેનામાં થયેલ તેવા પ્રકારનો પરિણામ પેદા થાય છે, જેને કારણે સ્થિર એવા પણ ગૃહાદિ પદાર્થો તેને અમુક કાળ સુધી ફરતા દેખાય છે. તે જ રીતે સંસારવર્તી જીવ સંસારમાં દરેક ભવોમાં પરિભ્રમણ કરે છે અને તેના કારણે નવાં નવાં શરીરોને પ્રાપ્ત કરે છે, અને તે શરીરના સંબંધકાળમાં સંસારવર્તી પદાર્થો, જે તેના માટે હેય છે, તે પણ ઉપાદેયરૂપે જુએ છે; તેનું કારણ શરીરાદિથી સંબંધિત પરિણતિને કારણે જ તે પદાર્થોને જોવા માટે પ્રયત્ન કરે છે, તે છે. અને જ્યાં સુધી ભાવમલ અધિક છે ત્યાં સુધી તેનામાં સંસારપરિભ્રમણની શક્તિ છે, તેથી તે સંસારના ભાવોને ઉપાદેય તરીકે જ જુએ છે. આથી જ અન્ય પુદ્ગલપરાવર્તમાં શુદ્ધધર્મની પ્રાપ્તિ નથી.I૪-૯/૧oll અવતરણિકા : “અન્ય આવર્તામાં હેય-ઉપાદેય આદિ ભાવોને જે જાણતો નથી, તે જ જીવ ચરમાવર્તમાં વિવેક પેદા થાય ત્યારે તત્ત્વને જુએ છે. તેને દૃષ્ટાંતથી ભાવન કરતાં કહે For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવર્તવિંશિકા / जह तस्सत्तीविगमे पासइ पढमो थिरे थिरे चेव । बीओ वि उवाएए तह तव्विगमे उवाएए ॥११॥ यथातच्छक्तिविगमे पश्यति प्रथमः स्थिरान्स्थिरानेव । द्वितीयोप्युपादेयांस्तथा तद्विगम उपादेयान् ॥११॥ અન્વયાર્થ ગરજે પ્રમાણે તસત્તાવિયારે તે શક્તિનો વિગમ થયે છતે પહેમો પહેલો =બાળ fથરે સ્થિર ભાવોને થિરે વેવ સ્થિર જ પાસ જુએ છે, તદ તે પ્રમાણે વીમો વિ બીજો પણ=સંસારપરિભ્રમણશક્તિથી યુક્ત એવો જીવ પણ, વિપામે તે શક્તિનો વિગમ થયે છતે સવાઈ ઉપાદેય ભાવોને ૩વી ઉપાદેયરૂપે જુએ છે. ગાથાર્થ : જે પ્રમાણે તે શક્તિનો વિગમ થયે છતે બાળ સ્થિર ભાવોને સ્થિર જ જુએ છે, તે પ્રમાણે સંસારપરિભ્રમણશક્તિથી યુક્ત એવો જીવ પણ તે શક્તિનો વિગમ થયે છતે ઉપાદેય ભાવોને ઉપાદેયરૂપે જુએ છે. ભાવાર્થ - બાળક ગોળ ગોળ ફરે છે ત્યારે તેનામાં થયેલ ભ્રમણશક્તિ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ એ સ્થિર ભાવોને અસ્થિર જુએ છે. પરંતુ જ્યારે તે શક્તિ ચાલી જાય છે ત્યારપછી સ્થિર ગૃહાદિભાવો તેને સ્થિરરૂપે જ દેખાય છે. તેમ ચરમાવર્તમાં આવ્યા પછી તેવા પ્રકારના નિમિત્તને પામીને જ્યારે જીવમાં વિવેક પેદા થાય છે, ત્યારે તેની સંસારભ્રમણની શક્તિ ચાલી જાય છે, તેથી જ આત્મા માટે ઉપાદેયભાવો તેને ઉપાદેયરૂપે દેખાય છે અને સંસારવર્તી દરેક પ્રવૃત્તિ તેને અર્થ વગરની ભાસે છે.I૪-૧૧૨ અવતરણિકા : ગાથા-૧૧માં કહ્યું કે સંસારપરિભ્રમણશક્તિનો વિગમ થવાથી ઉપાદેયને ઉપાદેયરૂપે જીવ જુએ છે, ત્યાં પ્રશ્ન થાય કે સંસારપરિભ્રમણશક્તિનો વિગમ શેનાથી થાય છે? તેનો ઉત્તર આપતાં કહે છે For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ 0 ચરમપરિવર્તવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન છ૪ तस्सत्तीविगमो पुण जायइ कालेण चेव नियएण । तहाभव्वत्ताइ तदन्नहेउकलिएण व कहिंचि ॥१२॥ तच्छक्तिविगमः पुनर्जायते कालेनैव नियतेन तथा भव्यत्वादिस्तदन्यहेतुकलितेन वा कथंचित् ॥१२।। અન્વયાર્થ: પુ, વળી (કોઈક અપેક્ષાએ) તસવિરામો તે શક્તિનો વિગમ નિયUT જો ચેવ નિયત કાળ વડે જ ગાડું થાય છે, વ હિંગ્નિ અથવા કોઈક અપેક્ષાએ તમબૂત્તર્ફિ તથાભવ્યત્વાદિ તન્નતિUUI તદ્ અન્યહેતુકલિત (નિયત કાળ વડે થાય છે.) જ “હિંવ'નો અન્વય “વા' કારથી કરાયેલા બંને વિકલ્પોમાં કરવાનો છે અને બીજા વિકલ્પમાં પૂર્વ વિકલ્પનો “નિયા જાને રેવ' સાથે ફરી અન્વય કરવાનો છે. ૯ ‘હિંત્રિ' શબ્દનયની અપેક્ષાએ બે વિકલ્પ છે તે બતાવવા છે. ગાથાર્થ - કોઈક અપેક્ષાએ વળી તે શક્તિનો વિગમ નિયત કાળ વડે જ થાય છે, અથવા કોઈક અપેક્ષાએ તથાભવ્યત્વાદિ તદ્ અ હેતુથી યુક્ત નિયત કાળવડે થાય છે. ભાવાર્થ - કાર્ય માત્ર પ્રત્યે પાંચ કારણો કામ કરે છે, તેમ સંસારપરિભ્રમણશક્તિના વિગમનરૂપ કાર્ય પ્રત્યે પણ પાંચ કારણો કામ કરે છે, પરંતુ નિશ્ચયનય જે મુખ્ય કારણ હોય તેને જ સ્વીકારે છે, અન્ય કારણો હોવા છતાં નિશ્ચયનય તેને કારણ તરીકે સ્વીકારતો નથી; કેમ કે તે માને છે કે “સાપેક્ષમસમર્થ” અર્થાત જે કારણને કાર્ય કરવા માટે બીજા કારણની અપેક્ષા રહે છે, તે કારણ કાર્ય કરવા માટે અસમર્થ છે. તેથી શ્લોકના પૂર્વાર્ધમાં નિશ્ચયનયને સામે રાખીને કહ્યું કે નિયત કાળ વડે જ તે શક્તિનો વિગમ થાય છે, અને ત્યાં “વકારવડે કાળથી અન્ય હેતુનો નિશ્ચયનયની દષ્ટિએ વ્યવચ્છેદ કર્યો. ગાથાના ઉત્તરાર્ધથી વ્યવહારનયની અપેક્ષાને સામે રાખીને કહે છે કે, કોઈક અપેક્ષાએ=વ્યવહારનયની અપેક્ષાએ તથાભવ્યતાદિપ ત અન્ય હેતુ-કાળથી અન્ય For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેયન ઈ ચરમપરિવર્તવિંશિકા 0 હેતુથી કલિત અર્થાત્ યુક્ત એવા નિયત કાળ વડે જ સંસારપરિભ્રમણશક્તિનો વિગમ થાય છે.આ કથનમાં કાળને મુખ્ય કાર્યો અને કાળના વિશેષણરૂપે તથાભવ્યત્વાદિ ચાર હેતુઓને બતાવ્યા, તે તેઓનો ગૌણરૂપ સ્વીકાર છે.વ્યવહારનય ગૌણ-મુખ્યરૂપે સર્વ કારણોને સ્વીકારે છે અને તેથી જ ચરમાવર્તની પ્રાપ્તિમાં તલ્શક્તિવિગમન કારણ છે તેના પ્રતિ કાળને મુખ્ય કારણ વ્યવહારનય કહે છે અને તથાભવ્યત્યાદિને ગૌણ કારણ કહે છે. અહીં તથાભવ્યત્વથી શક્તિના વિગમનને અનુકૂળ એવું ભવ્યત્વ સમજવાનું છે અને “આદિથી તેવા પ્રકારનો પુરુષકાર, તેવા પ્રકારનું કર્મ અને તેવા પ્રકારની ભવિતવ્યતા ગ્રહણ કરવાની છે. અહીં નિશ્ચયનય અને વ્યવહારનયનું જે કથન કરેલ છે તે યોગબિંદુ- ગાથા૩૨૦ પ્રમાણે કરેલ છે, તેથી વિશેષ ત્યાંથી જોવું.II૪-૧રશા અવતરણિકા : ગાથા-૧૨માં બતાવ્યું કે સંસારપરિભ્રમણશક્તિનો વિગમ નિયત કાળથી થાય છે. તેને જ પુષ્ટ કરવા માટે યુક્તિ આપતાં કહે છે इय पाहन्नं नेयं इत्थं कालस्स तउ तओ चेव । तस्सत्तिविगमहेऊ सा वि जओ तस्सहाव त्ति ॥१३॥ इदं प्राधान्यं ज्ञेयमित्थं कालस्य तकस्ततः एव । तच्छक्तिविगमहेतुः सापि यतस्तत्स्वभाव इति ॥१३।। અન્વયાર્થ : ફર્થ એ રીતે-ગાથા-૧૨માં કહ્યું એ રીતે ત્નિ કાળનું રૂચ આ= બુદ્ધિમાં રહેલું પન્નપ્રાધાન્યનેયં જાણવું તમો વેવતે કારણથી જ તફતે કાળતત્તવિ મહેશ તત્સક્તિના=સંસારપરિભ્રમણશક્તિના વિગમનો હેતુ છે, ગમો જે કારણથી સાવિતે પણ તન્શક્તિ પણ તદવિ તેનો-કાળનો સ્વભાવ છે. 7િ=પાદપૂર્તિ માટે છે. કે “રૂ' શબ્દ શબ્દકોષ પ્રમાણે “રૂના અર્થમાં છે અને તે પ્રાધાન્યનું વિશેષણ છે. તેથી ‘'ની જેમ 'રૂ' હોવું જોઇએ પરંતુ પ્રાકૃતમાં “T' કારનો લોપ પણ થાય છે, તે પ્રમાણે “ફ”ના “' કારનો લોપ થયેલ છે. પરંતુ ‘’ શબ્દ ‘રૂતિ' અર્થમાં અહીં નથી. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ 0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ : ગાથા-૧૨માં કહ્યું એ રીતે કાળનું આ બુદ્ધિમાં ઉપસ્થિત એવું પ્રાધાન્ય જાણવું. તે કારણથી કાળ સંસારપરિભ્રમણ શક્તિના વિગમનો હેતુ છે, જે કારણથી સંસારપરિભ્રમણશક્તિ પણ કાળનો સ્વભાવ છે. ભાવાર્થ : ગાથા-૧રમાં નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિથી તત્સક્તિના વિગમનના કારણરૂપે કાળને કહેલ, તે રીતે તત્સક્તિવિગમન પ્રત્યે કાળ પ્રધાન કારણ થયું, અને કાળ પ્રધાન કારણ થયું તેથી જ એમ કહેવાય કે, કાળનો જ એવો સ્વભાવ છે કે તે સંસારપરિભ્રમણશક્તિને ધારી રાખે, તેથી જ પૂર્વના કાળનો એવો સ્વભાવ હતો કે જેના કારણે જીવમાં તે શક્તિ હતી અને હવે જયારે કાળ પાક્યો ત્યારે સંસારપરિભ્રમણશક્તિનું વિગમન થયું. આનાથી એ ફલિત થયું કે દરેક જીવ પણ અનાદિનો છે અને કાળ પણ અનાદિનો છે, અને જે જીવનો કાળ પાકે છે ત્યારે તે જીવનો ચરમાવર્ત આવે છે. તેથી તે જીવનો પૂર્વકાલમાં સંસારપરિભ્રમણસ્વભાવ છે અને તે જીવનો ચરમાવર્તિકાલ તે સંસારપરિભ્રમણશક્તિના નાશનો હેતુ છે. અહીં વિશેષ એ છે કે જે મહિનામાં ઉનાળો આવે તે મહિનારૂપ કાળનો ગરમીનો સ્વભાવ છે તેમ ઉપચારથી વ્યવહારમાં કહેવાય છે, તેમ સંસારપરિભ્રમણશક્તિ વાસ્તવિક રીતે તો જીવમાં હોવા છતાં પણ તે શક્તિ કાળમાં અર્થાત્ ચરમાવર્ત સિવાયના કાળમાં જીવમાં વર્તે છે, તેથી સંસારપરિભ્રમણશક્તિ કાળનો સ્વભાવ છે એમ કહેલ છે. આ પ્રમાણે અર્થ ભાસે છે. તત્ત્વ બહુશ્રુત જાણે.JI૪-૧૩ અવતરણિકા - પૂર્વમાં સિદ્ધ કર્યું કે સંસારપરિભ્રમણશક્તિનો વિગમ નિયત કાળથી જ થાય છે. તેથી કોઈને ભ્રમ થાય કે ચરમાવર્તની પ્રાપ્તિ પ્રત્યે કાળ માત્ર જ કારણ છે, તેનું નિરાકરણ કરતાં કહે છે कालो सहाव नियई पुव्वकयं पुरिस कारणेगंता । मिच्छत्तं; ते चेव उ समासओ हुंति सम्मत्तं ॥१४॥ कालः स्वभावो नियतिः पूर्वकृतं पुरुषः कारणैकान्तः । मिथ्यात्वं; ते चेव तु समांसतो भवन्ति सम्यक्त्वम् ।।१४।। For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવર્તવિંશિકા ! અન્વયાર્થ : વાનો કાળ,સદીવસ્વભાવ, નિયનિયતિ પુત્રયંકર્મ અને પુરિસપુરુષકારને રોપાંતા એકાંતે કારણ માનવાં મિચ્છત્ત તે મિથ્યાત્વ છે, અને ૩વળી તે વેવ તે જ (પાંચ કારણો) સમાસો સમુદાયથી સંમત્ત હૃતિ સમ્યક્ત થાય છે યથાર્થરૂપે સ્વીકારેલાં બને છે. ગાથાર્થ : કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષકારને એકાંતે કારણ માનવાં તે મિથ્યાત્વ છે અને વળી તે જ પાંચ કારણો સમુદાયથી કારણ તરીકે માનવાં તે સમ્યક્ત થાય છે= યથાર્થરૂપે સ્વીકારેલાં બને છે. ભાવાર્થ : કાર્યમાત્ર પ્રત્યે પાંચ કારણોને યથાયોગ્યરૂપે સ્વીકારવામાં આવે તો તે કાર્યકારણભાવનો બોધ સમ્યફ થાય છે અને તે પાંચ કારણોને તે તે સ્થાનને આશ્રયીને એકાન્ત સ્વીકારવામાં આવે તો તે બોધ મિથ્યાત્વરૂપ છે. જેમ ચરમાવર્તની પ્રાપ્તિ એકાન્ત કાળથી થાય છે તેમ કહેવામાં આવે તો તે વચનપ્રયોગ મિથ્યા છે, અને કાળ સિવાયનાં ચારે કારણોને સ્વીકારીને કાળને મુખ્યરૂપે ચરમાવર્તની પ્રાપ્તિમાં કારણ કહેવામાં આવે તો તે કથન યથાર્થ કથન સ્વરૂપ છે.ll૪-૧૪ll અવતરણિકા : ગાથા-૧૪માં પાંચ કારણોના સમુદાયને સમ્યક્ત રૂપે કહ્યું, તે જ વાતને શાસ્ત્ર પ્રસિદ્ધ દાંતથી બતાવતાં કહે છે नायमिह मुग्गपत्ती समयपसिद्धा वि भावियव्वं त्ति । सव्वेसु विसिद्वृत्तं इयरेयरभावसाविक्खं ॥१५॥ ज्ञातमिह मुद्गपक्तिः समयप्रसिद्धाऽपि भावयितव्यमिति । सर्वेषु विशिष्टत्वमितरेतर भावसापेक्षम् અન્વયાર્થ - રૂદ અહીં-પાંચ કારણોનો સમુદાય સમ્યક્ત છે એ પ્રમાણે જે ગાથા-૧૪માં For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ 7 ચરમપરિવર્તવિંશિકા 7 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૭૮ કહ્યું, તે કથનમાં સમયપસિદ્ધા વિ સમયપ્રસિદ્ધ જ મુળપત્તી મગનું પાચન નાયમ્ દૃષ્ટાંત છે.વૃત્તિ એથી કરીને માવિયવ્યું ભાવન કરવું જોઈએ કે સવ્વસુ સર્વમાં=પાંચે કારણોમાં રેવરમાવાવિવાં ઈતરેતરભાવસાપેક્ષ એવું વિસિદ્ધત્તે વિશિષ્ટપણું છે, અર્થાત્ દરેક કારણ સ્વથી ઈતર યાવત્ અન્ય કારણોના સદ્ભાવની અપેક્ષા રાખીને કાર્ય કરે છે, તે રૂપ વિશિષ્ટપણું દરેક કારણમાં છે ગાથાર્થ : પાંચ કારણોનો સમુદાય સમ્યક્ત્વ છે એ પ્રમાણે જે ગાથા-૧૪માં કહ્યું, તે કથનમાં સમયપ્રસિદ્ધ જ મગનું પાચન દષ્ટાંત છે. એથી કરીને ભાવન કરવું જોઈએ કે પાંચે કારણોમાં ઈતરેતરભાવસાપેક્ષ એવું વિશિષ્ટપણું છે, અર્થાત્ દરેક કારણ સ્વથી ઈતર યાવત્ અન્ય કારણોના સદ્ભાવની અપેક્ષા રાખીને કાર્ય કરે છે, તે રૂપ વિશિષ્ટપણું દરેક કારણમાં છે. ભાવાર્થ: ૧ કોઈ વ્યક્તિ મગને રાંધવાનો પ્રયત્ન કરે છે ત્યારે કોરડું મગ હોય તો તે મગમાં રંધાવાનો સ્વભાવ હોતો નથી, તેથી તે મગમાંથી ચઢેલા મગસ્વરૂપ કાર્યની પ્રાપ્તિ થતી નથી,પરંતુ જે મગ રંધાઇ શકે તેવા સ્વભાવવાળા હોય, તેમાં રાંધવાની ક્રિયા કરવામાં આવે તો રંધાયેલા મગની પ્રાપ્તિ થાય છે. તેથી ત્યાં મગનો રંધાવાનો સ્વભાવ રંધાયેલા મગની પ્રાપ્તિસ્વરૂપ કાર્ય પ્રતિ કારણ છે.આ જ મગ રાંધવાની ક્રિયામાં, રાંધનાર વ્યક્તિનો પ્રયત્ન તે પુરુષકા૨ સ્થાને છે અને તે રંધાયેલા મગને જે વ્યક્તિ ખાય છે તેનું પુણ્ય ત્યાં સહકારરૂપે છે. રંધાવાને અનુકૂળ સર્વ સામગ્રીની પ્રાપ્તિ થાય છે અને વચમાં કોઈ વિઘ્ન પ્રાપ્ત થતું નથી તે સર્વમાં ખાનાર વ્યક્તિનું કર્મ કારણ બને છે. આ જ મગ પહેલાં રાંધવા માટે ગ્રહણ ન થયા અને અત્યારે જ કેમ ગ્રહણ થયા? ત્યાં તે મગનો રંધાવાને અનુકૂળ કાળઃ પાક્યો છે તેમ કહેવાય છે, અને રાંધનાર વ્યક્તિએ આ જ મગને ગ્રહણ કર્યા અન્ય મગને કેમ નહિ? ત્યાં તે મગની ભવિતવ્યતાપ કારણ છે. આ સર્વ ક્રિયા પ્રત્યે રાંધનાર વ્યક્તિનો પ્રયત્ન પ્રધાનરૂપે કારણ હોય છે અને તેની પાછળ ઈતર સર્વ કારણો પ્રવર્તતાં હોય છે, તેથી ઈતર સર્વ કારણોના સદ્ભાવ સાપેક્ષ રાંધનારનો પ્રયત્ન, રંધાયેલા મગની પ્રાપ્તિમાં કારણ છે. અને તે જ દૃષ્ટાંતમાં રાંધવાની ક્રિયાનો પ્રારંભ થયા પછી બીજી જ ક્ષણમાં કાર્ય થતું નથી, પરંતુ ચોક્કસ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ 96 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવર્તવિંશિકા 0 કાળમર્યાદા પછી કાર્ય નિષ્પન્ન થાય છે, તે દષ્ટિથી વિચારીએ તો કાર્યના વિલંબમાં કાળ જ મુખ્ય કારણ છે અને તે ઈતર સર્વ કારણોની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે અન્ય સ્થાને વિચારીએ તો ભવ્ય જીવ પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં સહજમલનો કંઈક નાશ કરે છે અને એ જ ક્રમથી ચરમપુદ્ગલપરાવર્તની પ્રાપ્તિ કરે છે, ત્યાં પણ જીવનો તે તે પ્રકારનો અંતરંગ યત્ન વર્તે છે, તેથી વિપર્યાસની અનુબંધ શક્તિ પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં કંઈક ઘટે છે. તેથી ચરમપુગલપરાવર્તની પ્રાપ્તિમાં તેનો અંતરંગ યત્ન પણ કારણ છે. પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં જીવ તે તે ભવમાં તે તે નિમિત્ત પ્રાપ્ત કરીને તેવો તેવો ભાવ કરે છે, અને તે નિમિત્તોની પ્રાપ્તિમાં કર્મ કારણ બને છે, તેથી તે અધ્યવસાયમાં કારણભૂત નિમિત્તની પ્રાપ્તિ દ્વારા કર્મ કારણ બને છે. વળી જીવનો તેવા પ્રકારનો ભવ્યત્વ સ્વભાવ છે, આથી જ પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં કંઈક સહજમલ નાશ થાય તેવો પરિણામ તેનામાં ઊઠે છે, જે બતાવે છે કે ચોક્કસકાળે ચરમાવર્તને અનુકૂળ તેટલા કર્મનો હ્રાસ કરી શકે તેવો જીવનો સ્વભાવ પણ કારણ છે.વળી જે જે પ્રકારે પ્રત્યેક પુલપરાવર્તમાં વિશુદ્ધિ કરીને ચોક્કસ સમયે જીવ ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રવેશે છે, તે જ વખતે ચરમપુદ્ગલપરાવર્તને પ્રાપ્ત કરવું નિશ્ચયદષ્ટિથી નિયત હતું, તે અપેક્ષાએ ચરમાવર્તની પ્રાપ્તિ પ્રત્યે નિયતિ પણ કારણ છે. આમ છતાં, ચરમાવર્તની પ્રાપ્તિ પ્રત્યે કાળ જ મુખ્ય કારણ છે; અને આથી જ ઈતર સર્વ કારણોના સર્ભાવથી સહિત એવો કાળ દરેક જીવમાં જુદો જુદો પ્રાપ્ત થાય છે, અને જે જીવનો જયારે કાળ" પાકે ત્યારે જ તેને ચરમાવર્તની પ્રાપ્તિ થાય છે.ll૪-૧૫ અવતરણિકા : ગાથા-૧૫માં બતાવ્યું કે સર્વ કારણોમાં ઈતરેતર સાપેક્ષ એવું વિશિષ્ટપણું છે. હવે તે ઈતરેતર સાપેક્ષ કઈ રીતે છે, તે બતાવતાં કહે છે तहभव्वत्तक्खित्तो जह कालो तह इमं ति (वि) तेणं ति । इय अन्नुन्नाविक्खं रूवं सव्वेसि हेऊण ॥१६॥ तथा भव्यत्वाक्षिप्तो यथा कालस्तथैतदिति(पि)* तेनेति । इत्यन्योन्यापेक्षं रूपं सर्वेषां हेतूनाम् ॥१६।। અન્વયાર્થ : તમવૈશ્વિો તથાભવ્યત્વથી આક્ષિપ્ત જે પ્રમાણે ત્નિો કાળ (છે) તહ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ 0 ચરમપરિવર્તવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન તે પ્રમાણે રૂદ્મ વિ આ પણ= તથાભવ્યત્વ પણ તેvi તેના વડે કાળ વડે (આક્ષિત છે). તિ=પાદપૂર્તિ માટે છે. ફેય આ રીતે સરિ સર્વ દે હેતુઓનું સુત્રાવિવું રૂવું અન્યોન્ય અપેક્ષાવાળું રૂપ છે. મૂળમાંતિ પાઠ છે, (વિ) પાઠ મળ્યો નથી, પરંતુ અન્વયની દષ્ટિએ આ અર્થ ભાસે છે. ગાથાર્થ : તથાભવ્યત્વથી આક્ષિપ્ત જે પ્રમાણે કાળ છે, તે પ્રમાણે તથાભવ્યત્વ પણ કાળ વડે આક્ષિત છે. આ રીતે સર્વ હતુઓનું અન્યોન્ય સાપેક્ષપણું છે. વ - ભાવાર્થ દરેક જીવનું જેવા પ્રકારનું ભવ્યત્વ છે તે પ્રમાણે તે જીવો જુદા જુદા કાળમાં ચરમાવર્તને પ્રાપ્ત કરે છે, અને તથાભવ્યત્વ એટલે જેવું કાર્ય થાય તેવા પ્રકારનું ભવ્યત્વ. તેથી જ્યારે ચરમાવર્ત પ્રાપ્ત થાય છે ત્યારે ચરમાવર્તને પ્રાપ્ત કરાવે તેવું તે જીવનું તથાભવ્યત્વ છે એમ કહેવાય, અને તેથી તથાભવ્યત્વથી આક્ષિતઃખેંચાયેલો, ચરમાવર્તકાળ છે. અને તે જ રીતે તથાભવ્યત્વ પણ કાળથી આક્ષિપ્ત=ખેંચાયેલુ છે, અર્થાત્ તે કાળમાં જ તથાભવ્યત્વ ચરમાવર્તરૂપે પરિણામ પામ્યું અન્ય કાળમાં નહીં, એટલે તે કાળવડે તથાભવ્યત્વ ચરમાવર્તરૂપે પરિણામ પામ્યું.આ રીતે સર્વ કારણોનો પરસ્પર સાપેક્ષ ભાવ છે. અહીં પ્રસ્તુતમાં તથાભવ્યત્વ અને કાળનું અન્યોન્ય સાપેક્ષપણું બતાવ્યું તેના આધારે તેવી જ રીતે પાંચ કારણોને પરસ્પર સાપેક્ષ સમજવાં. જેમ માટી ઘટરૂપે પરિણામ પામે છે તેમાં કુંભારના પ્રયત્નની અપેક્ષા રાખે છે, અને કુંભારનો પ્રયત્ન દંડ-ચક્રાદિને આધીન છે. તેથી માટીને ઘટરૂપે પરિણામ પમાડવામાં કુંભારનો પ્રયત્ન, દંડ, ચક્ર, ચીવર વગેરે એક બીજાની અપેક્ષા રાખીને કામ કરે છે, તેમ કાર્યમાત્ર પ્રત્યે સ્વભાવાદિ પાંચ કારણો પરસ્પર અપેક્ષા રાખીને કાર્ય કરે છે.II૪-૧૬ll અવતરણિકા : ગાથા-૧૬માં બતાવ્યું કે તથાભવ્યત્વ અને કાળને એકબીજાની અપેક્ષા છે, ત્યાં પ્રશ્ન થાય કે જો સર્વ જીવોનાં તથાભવ્યત્વ અને કાળને અન્યોન્ય અપેક્ષા હોય તો સર્વ જીવોનો ચરમાવર્ત એક કાળે જ પ્રાપ્ત થવો જોઈએ, પરંતુ સર્વ જીવો એક કાળમાં For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન g ચરમપરિવર્તવિંશિકા / ચરમાવર્તન પામતા નથી અને ભિન્ન ભિન્ન કાળમાં ચરમાવર્તન પામીને ભિન્ન ભિન્ન કાળે મોક્ષમાં જાય છે, તેનું કારણ શું છે? તે બતાવવા અર્થે કહે છે न य सव्वहेउतुल्लं भव्वत्तं हंदि सव्वजीवाणं । जं तेणेवक्खित्ता नो तुल्ला दंसणाईया ॥१७॥ न च सर्वहेतुतुल्यं भव्यत्वं हंति सर्वजीवानाम् । यत्तेनैवाक्षिप्ता ततो नो तुल्या दर्शनादिकाः ॥१७।। અન્વયાર્થ : ય અને નં જે કારણથી તેવવિદ્વત્તા તેના વડે જ=ભવ્યત્વ વડે જ આક્ષિપ્ત તુચ્છ વંસUTટ્ટા તુલ્ય દર્શનાદિ નો નથી (તે કારણથી) સળંગવાઈ સર્વ જીવોનું સળંદે તુક્કે સર્વ હેતુથી તુલ્ય મવૃત્ત ભવ્યત્વ ન હૃદ્ધિ નથી. ગાથાર્થ : અને જે કારણથી ભવ્યત્વ વડે જ આક્ષિત તુલ્ય દર્શનાદિ નથી, તે કારણથી સર્વ જીવોનું સર્વ હેતુથી તુલ્ય ભવ્યત્વ નથી. ભાવાર્થ : મોક્ષમાં જવા યોગ્ય જીવોનું ભવ્યત્વ ભવ્યત્વરૂપે દરેકનું સમાન છે, તો પણ તે તે સામગ્રીનું આક્ષેપક એવું ભવ્યત્વ દરેક વ્યક્તિનું જુદું છે, તે બતાવવા માટે જ ભવ્યત્વનું વિશેષણ સર્વોતુતુલ્ય મૂકેલું છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે સિદ્ધિમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ દરેક જીવોમાં સરખું હોવા છતાં, પુરુષકાર-કર્મ આદિ અન્ય કારણોનું આક્ષેપક ભવ્યત્વ દરેક જીવોનું જુદું છે. તેથી તે પ્રકારના ભવ્યત્વથી આક્ષિપ્ત દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ બધાને જુદાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ કોઈકને ભિન્ન ભિન્ન કાળમાં દર્શનાદિ થાય છે, તો કોઈકને ત્રણે સાથે થાય છે અને કોઈકને સમ્ય દર્શનમાં પણ વરબોધિની પ્રાપ્તિ થાય છે. તેથી જ કોઈક તીર્થકર-ગણધરાદિ થઈને ભિન્ન ભિન્ન કાળમાં મોક્ષરૂપ ફળને પામે છે. વળી જો સર્વ રીતે ભવ્યત્વ સરખું હોત તો બધાનો ચરમાવર્ત પણ એક કાળમાં જ પ્રાપ્ત થાય, અને સરખી રીતે બધા મોક્ષમાં જાય, પરંતુ તેવી જગતની વ્યવસ્થા દેખાતી નથી; એનાથી જ સિદ્ધ થાય છે કે દરેક જીવનું ભવ્યત્વ જુદા પ્રકારનું છે.lla૧૭ll V-૭ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ 0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા : ગાથા-૧૭માં દરેક જીવનું ભવ્યત્વ સર્વ હેતુથી તુલ્ય નથી તે બતાવ્યું. હવે ભવ્યત્વ અને તથાભવ્યત્વ વચ્ચેનો ભેદ બતાવીને દરેક જીવના ભવ્યત્વને વિલક્ષણ સ્વીકારવાની યુક્તિ બતાવે છે न इमो इमेसि हेऊ, न य णातुल्ला इमेण, एयं पि । एएसिं तहाहेऊ, ता तहभावं इमं नेयं ॥१८॥ नाऽयमेतेषां हेतुर्न च नातुल्या अनेनैतदपि । एतेषां तथाहेतुस्ततस्तथाभावमिदं ज्ञेयम् ॥१८।। અન્વયાર્થ રૂરિ આમાં અતુલ્ય એવા દર્શનાદિમાં રૂમો આ=ભવ્યત્વ દે હેતુ જ નથી, અને રૂપા એના વડે=ભવ્યત્વ વડે તુ ન દર્શનાદિ અતુલ્ય નથી એવું પણ) નથી. યં પિ આ પણ=ભવ્યત્વ પણ સિઆમાં અતુલ્ય દર્શનાદિમાં તાહે તેવા પ્રકારનો હેતુ છે, તો તેથી કરીને તમાવે તેવા પ્રકારના ભાવવાળું રૂ આ ભવ્ય નેયં જાણવું. છે. અહીં uિ'માં મપિ'થી એ બતાવવું છે કે જેમ પુરુષકાર આદિ કારણો દર્શનાદિની અતુલ્યતામાં કારણ છે, તેમ ભવ્યત્વ પણ કારણ છે. ગાથાર્થ : અતુલ્ય એવા દર્શનાદિમાં ભવ્યત્વ હેતુ નથી, અને ભવ્યત્વ વડે દર્શનાદિ અતુલ્ય નથી એવું પણ નથી. ભવ્યત્વ પણ અતુલ્ય દર્શનાદિમાં તેવા પ્રકારે હેતુ છે, તેથી કરીને તેવા પ્રકારના ભાવવાળું આ અર્થાત્ ભવ્યત્વ જાણવું. ભાવાર્થ : પ્રથમ સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વને “રૂ' શબ્દથી ગ્રહણ કરીને કહ્યું કે અતુલ્ય એવા દર્શનાદિમાં ભવ્યત્વ હેતુ નથી, કેમ કે સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ સિદ્ધગમનનો હેતુ છે, પરંતુ અતુલ્ય એવા દર્શનાદિનો હેતુ નથી. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઇ ચરમપરિવર્તવિંશિકા ઇ ત્યારપછી‘રૂમેળ’ શબ્દથી કહ્યું કે આના વડે અર્થાત્ ભવ્યત્વ વડે અતુલ્યદર્શનાદિ નથી એમ નહીં. તેનો ભાવ એ છે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ભવ્યત્વના પરિપાકરૂપ છે અને તે દર્શનાદિ પરિપાક પામીને સિદ્ધિગમનરૂપ ફળમાં પર્યવસાન પામે છે, અને દર્શનાદિ ભવ્યત્વના પરિપાકરૂપ જ છે એટલે પરિપાકમાં થતી ભિન્નતાનું કારણ પણ ભવ્યત્વની ભિન્નતા છે તેમ માનવું પડે. કેમ કે ભવ્યત્વ બધાનું સરખુ જ હોય તો પરિપાક પણ સરખો જ થવો જોઇએ તેથી જે જે પ્રકારે ભવ્યત્વનો પરિપાક થાય છે તે તે પ્રકારનું ભવ્યત્વ પણ જુદું છે જ. જો ભવ્યત્વરૂપ કારણ સમાન જ હોય તો પરિપાકરૂપ કાર્ય પણ સમાન જ થવું જોઇએ અને કાર્ય જુદું દેખાય છે તેથી ભવ્યત્વરૂપ કારણ પણ જુદું છે જ. એનાથી એ પ્રાપ્ત થાય કે ભવ્યત્વ પણ અતુલ્યદર્શનાદિમાં તે પ્રકારે હેતુ છે, અર્થાત્ જે જે જીવમાં જે જે પ્રકારે દર્શનાદિ થાય તે તે પ્રકારે દર્શનાદિ કરવામાં તે તે જીવનું ભવ્યત્વ પણ કારણ છે. તેથી કરીને આ ભવ્યત્વ તેવા ભાવવાળું જાણવું, અર્થાત્ જેવા પ્રકારનું દર્શનાદિરૂપ કાર્ય થાય છે તેવા ભાવવાળું જાણવું. આનાથી એ ફલિત થયું કે જે જીવમાં જેવા જેવા દર્શનાદિ થાય તેવા તેવા ભાવવાળું તેનું તથાભવ્યત્વ જુદું છે. દરેક જીવનું તથાભવ્યત્વ તેને અનુરૂપ પુરુષકારાદિ સામગ્રી મેળવીને, તેવા તેવા પ્રકારના દર્શનાદિ પામીને, મોક્ષરૂપ ફળમાં વિશ્રાન્ત પામે છે.II૪-૧૮ ૩ અવતરણિકા : આ રીતે ગાથા-૧૮માં દરેક જીવમાં તથાભવ્યત્વ જુદું છે તે સિદ્ધ કર્યું અને તેનાથી એ પ્રાપ્ત થયું કે દરેક જીવનો ચરમાવર્તકાળ પોતાના ભવ્યત્વને અનુરૂપ ભિન્ન ભિન્ન કાળમાં આવે છે અને ચરમાવર્તકાળ પહેલાંનો સર્વ કાળ અચરમાવર્તકાળ છે, તેથી ચ૨માવર્તકાળવર્તી અને અચ૨માવર્તકાળવર્તી જીવોનું સ્વરૂપ કેવું છે, તે બતાવતાં કહે છે अचरिमपरियट्टेसुं कालो भवबालकालमो भणिओ । चरिमो उ धम्मजुव्वणकालो तह चित्तभेओ ति ॥ १९ ॥ अचरमपरिवर्तेषु कालो भवबालकालो भणित: चरमस्तु धर्मयौवनकालस्तथा चित्रभेद इति 118811 For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ 0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ : મરિમારિયડ્રેસું અચરમાવર્તમાં ત્નિો કાળ મવવત્નત્નમો ભવબાળકાળ મોિ કહેવાયો છે, ૩ વળી તદ ચિત્તો તેવા પ્રકારે ચિત્રભેદવાળો રિપો ચરમાવર્ત ધર્મનુષ્યનક્ષત્નો ત્તિ ધર્મયૌવનકાળ એ પ્રમાણે (કહેવાય છે). ગાથાર્થ : અચરમાવર્તમાં કાળ ભવબાળકાળ કહેવાયો છે, વળી તેવા પ્રકારના ચિત્રભેટવાળો ચરમાવર્ત ધર્મયૌવનકાળ એ પ્રમાણે કહેવાય છે. ભાવાર્થ : બાલ્ય અવસ્થામાં જીવો જેમ કોઈ જાતની વિચારણા વગર જે જાતની રમતગમતની મનોવૃત્તિ થાય છે તેમ જીવે છે, તે જ રીતે અચરમાવર્તી જીવો પણ જે પ્રકારની ઈન્દ્રિયોની પ્રેરણા થાય છે તે પ્રકારે જીવવાની વૃત્તિવાળા હોય છે, તેથી અચરમાવર્તને ભવબાળકાળ કહેવાય છે. ક્યારેક અચરમાવર્તકાળમાં પણ જીવ ધર્મ કરે છે અને તેનાથી ઉત્કૃષ્ટ નવમું રૈવેયક પણ મેળવે છે છતાં ત્યાં ભવનો બાલકાળ જ સ્વીકારેલ છે, તેનું કારણ અચરમાવર્તમાં જીવને ક્યારેક તીર્થકરાદિનો યોગ થાય છે તેના કારણે ભૌતિક સુખનો ઉપાય આ સંયમ જ છે એમ દેખાય છે તેથી જ સંયમયત્ન કરે છે; પરંતુ આત્માના ગુણોનું આકર્ષણ ત્યાં થતું નથી, તેથી જ તેમનો ધર્મ ક્યારે પણ મોક્ષસાધક બનતો નથી અને બાહ્ય તુચ્છ વિષયોના આકર્ષણથી જ ધર્મની પ્રવૃત્તિ હોવાના કારણે તેઓ તત્ત્વદૃષ્ટિએ બાળ જેવા જ છે. જેમ યુવાવસ્થામાં હિતાહિતની વિચારણા પ્રગટે છે અને ધનસંપત્તિઆદિ માટે ઉચિત પ્રયત્ન કરાય છે, તેમ ચરમાવર્તી જીવોને પણ નિમિત્તાદિને પામીને તત્ત્વાતત્ત્વની વિચારણા પ્રગટે છે, અને આત્મહિત સાધવાની મનોવૃત્તિ પ્રગટે છે; અને તે મનોવૃત્તિ દરેક જીવને જુદા જુદા પ્રકારની હોય છે. આથી જ કોઈક અપ્રમાદથી ધર્મમાં યત્ન કરનારા હોય છે અને કોઈક અનેક સ્કૂલનાથી યત્ન કરનારા હોય છે. તેથી ચરમાવર્તન ચિત્રભેટવાળો ધર્મયૌવનકાળ કહેવાય છે.I૪-૧૯l અવતરણિકા : ચરમાવર્ત બહારના જીવો પણ ધર્માનુષ્ઠાનો કરતા હોય છે, પરંતુ તેઓના For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવર્તવિંશિકા ધર્માનુષ્ઠાનો સમ્યગ્ન કેમ બનતા નથી અને ચરમાવર્તવાળાના સમ્યગૂ કેમ બને છે તે બતાવતાં કહે છે एयम्मि धम्मरागो जायइ भव्वस्स तस्सभावाओ । इत्तो य कीरमाणो होइ इमो हंत सुद्ध त्ति ॥२०॥ एतस्मिन्धर्मरागो जायते भव्यस्य तत्स्वभावात् । इतश्च क्रियमाणो भवत्ययं हन्त शुद्ध इति ॥२०॥ અન્વયાર્થ : મિ આમાં=શરમાવર્તમાં તસમાવાગો તસ્વભાવથી વિસ ભવ્યને ઘમરો ધર્મરાગ નાયડુ ઉત્પન્ન થાય છે , અને રૂ આથી કરીને વીમા કરાતો એવો રૂમ આ=ધર્મ યુદ્ધ શુદ્ધ દો થાય છે. જ દંત કોમળ આમંત્રણમાં છે, ઉત્તપાદપૂર્તિ માટે છે. કોઇક પ્રતમાં સુકૃપાઠ છે અને કોઈક પ્રતમાં યુદ્ધપાઠ છે. સુદ્ધયોગ્ય લાગે છે તેથી તે લીધેલ છે. ગાથાર્થ : ચરમાવર્તિમાં તસ્વભાવથી ભવ્યને ધર્મરાગ ઉત્પન્ન થાય છે, આથી કરીને કરાતો એવો ધર્મ ખરેખર શુદ્ધ થાય છે. ભાવાર્થ - ચરમાવર્તિમાં તેવા પ્રકારની સામગ્રીઆદિ પામીને જીવને ધર્મરાગ પ્રગટે છે. અહીં ચરમાવર્તના પ્રારંભમાં જ ધર્મરાગ પ્રગટે તેવો નિયમ નથી, પરંતુ શરમાવર્તમાં અવશ્ય પ્રગટે છે એમ સમજવું. ધર્મરાગ પ્રગટ્યા પછી ધર્મરાગથી કરાયેલું ધર્માનુષ્ઠાન અનેક ત્રુટિઓવાળું હોય તો પણ શુદ્ધ છે, જયારે અચરમાવર્તમાં ધર્મરાગ નહીં હોવાને કારણે અંગસાકલ્યથી પણ કરાતું ધર્માનુષ્ઠાન અશુદ્ધ છે. અહીં વિશેષ એ છે કે અચરમાવર્તમાં ફળથી ધર્મરાગ પ્રગટે છે, જ્યારે ચરમાવર્તમાં મુક્તિનો અદ્વેષ ક્રિયારાગનો જનક છે. તેથી ધર્માનુષ્ઠાનરૂપ ક્રિયાનો રાગ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ U ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૮૬ ચરમાવર્તમાં જીવને પ્રગટે છે, અન્ય આવર્તમાં સ્વરૂપથી ધર્મરાગ હોતો નથી. તેથી ધર્મક્રિયાના ભૌતિક ફલથી જ ધર્મની પ્રવૃત્તિ થાય છે અને શરમાવર્તિમાં ધર્મક્રિયાઓ પ્રત્યે રાગ પણ પ્રગટ થઈ શકે છે, તેથી ચરમાવર્તમાં કરાયેલો ધર્મ શુદ્ધ થાય છે એમ કહેલ છે.JI૪-૨૦ ॥ इति चतुर्थीच रमपरिवतीवंशिका समाना ॥४॥ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન }} {{qfdfgtor પસની !! અવતરણિકા : ચોથી વિંશિકાની ૨૦મી ગાથામાં કહ્યું કે ચરમાવર્તમાં ભવ્ય જીવને ધર્મરાગ પ્રગટ થાય છે, અને ધર્મરાગથી કરાતો ધર્મ શુદ્ધ થાય છે. હવે તે ધર્મ જીવમાં કયા ક્રમથી પ્રગટ થાય છે તે બતાવતાં કહે છે ઇબીજાદિવિંશિકા જી बीजाइकमेण पुणो जायइ एसुत्थ भव्वसत्ताणं । नियमा, ण अन्नहावि हु इठ्ठफलो कप्परुक्खु व्व ॥१॥ बीजादिक्रमेण पुनर्जायते एषोत्र भव्यसत्त्वानाम् 1 नियमान्नान्यथापि खलु इष्टफलः कल्पवृक्ष इव ॥१॥ અન્વયાર્થ : ફત્હ અહીંયાં=ચ૨માવર્તમાં પ્રભુ આ=ધર્મ પુળો વળી મવ્વસત્તાળુંભવ્ય જીવોને ત્રીના મેળ બીજાદિના ક્રમથી હૈં જ વ્પવુ ∞ કલ્પવૃક્ષ જેવા ફેંકુલો ઇષ્ટફલવાળો નિયમા નિયમથી નાયરૂ થાય છે, ળ અન્ના વિ પણ અન્યથા થતો નથી=પણ બીજાદિક્રમને છોડીને થતો નથી. ગાથાર્થ :ચરમાવર્તમાં વળી ધર્મ ભવ્ય જીવોને બીજાદિના ક્રમથી જ કલ્પવૃક્ષ જેવા ઇષ્ટફલવાળો નિયમથી થાય છે, પણ બીજાદિક્રમને છોડીને થતો નથી. ભાવાર્થ : ચ૨માવર્તમાં જ ભવ્ય જીવને ધર્મ પ્રગટે છે, પરંતુ ચ૨માવર્તના પ્રારંભમાં જ બધાને પ્રગટે એવો નિયમ નથી. આ ધર્મ સંસારમાં જેમ કલ્પવૃક્ષ ભૌતિક ઇષ્ટફલને આપનાર છે તેમ સર્વ ઇષ્ટફલને આપનાર છે, કારણ કે જીવને કષાયોના ઉપશમભાવથી જ પ્રારંભિક ધર્મ પ્રગટે છે,અને તેના દ્વારા પુણ્યપ્રકૃતિની અને અંશે અંશે ઉપશમભાવની પ્રાપ્તિરૂપ ઈટલ પ્રાપ્ત થાય છે, જે સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. “આ ધર્મ બીજાદિના ક્રમથી જ પેદા થાય છે, તે સિવાય નથી થતો’ તેમ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન કહેલ છે; તેનો ભાવ એ લાગે છે કે લગભગ જીવોને તે જ ક્રમથી ધર્મનો વિકાસ થાય છે. કેઈક વાર મરુદેવામાતા જેવા જીવોને સીધો સમતાનો પરિણામ સ્પર્શે છે, પરંતુ તેવા જીવોને છોડીને બાકીના જીવોને આચરણાત્મક શુદ્ધધર્મ બીજાદિક્રમથી જ પેદા થાય છે; તેવો અર્થ ભાસે છે, તત્ત્વ બહુશ્રુત વિચારે.પ-૧ અવતરણિકા : સૌ પ્રથમ બીજને બતાવે છે बीजं वि मस्स णेयं दठ्ठणं एयकारिणो जीवे । बहुमाणसंगयाए सुद्धपसंसाइ करणिच्छा ॥२॥ बीजमप्यस्य ज्ञेयं दृष्ट्वा एतत्कारिणो जीवान् । बहुमानसंगतया शुद्धप्रशंसया करणेच्छा ॥२।। અન્વયાર્થ : રિો આને કરનારા=ધર્મને કરનારા નીવે જીવોને હgli જોઇને વઘુમા સંય બહુમાનથી યુક્ત એવી સુદ્ધપસંસારું શુદ્ધ પ્રશંસાપૂર્વક ઉછી કરવાની ઇચ્છા વીનં વિમરસ આનું ધર્મનું બીજ જ યં જાણવું. જ વીનં વિપક્ષમાંવિ શબ્દ એવકાર અર્થમાં અને વીનં વિપછીખૂશબ્દ અલાક્ષણિક ગાથાર્થ : ધર્મને કરનારા જીવોને જોઇને બહુમાનથી યુક્ત એવી શુદ્ધ પ્રશંસાપૂર્વક કરવાની ઇચ્છા, ધર્મનું બીજ જ જાણવું. ભાવાર્થ : ધર્મ કરનારા જીવોને જોઇને ચિત્તમાં ધર્મનો રાગ પેદા થાય છે. આ રાગના કારણે જ ધર્મ કરનારા જીવો ઉપર હૈયામાં બહુમાન ઉત્પન્ન થાય છે.આ બહુમાનપૂર્વક જે પ્રશંસાના ઉદ્ગારો નીકળે, તે જ શુદ્ધ પ્રશંસા છે, પરંતુ અન્ય કોઇની પ્રશંસા સાંભળીને વિચાર્યા વિના કે સહસા જે પ્રશંસા થાય તે શુદ્ધ પ્રશંસા નથી. આ શુદ્ધ પ્રશંસાપૂર્વક For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૯ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન છબીજાદિવિંશિકા 0 પોતાને તેવા પ્રકારનો ધર્મ ‘કરવાની ઇચ્છા’ થાય. આમ છતાં, તત્કાલ તેવી પ્રવૃત્તિ ન પણ થાય, તો પણ તે ‘કરવાની ઇચ્છા’ ધર્મનું બીજ જ જાણવું.II૫-૨ા અવતરણિકા : ધર્મના બીજને બતાવ્યા પછી બીજની ઉત્તરભૂમિકારૂપ અંકુરો અને અંકુરાની ઉત્તરભૂમિકારૂપ કાને બતાવે છે तीए चेवऽणुबंधो अकलंको अंकुरो इहं नेओ । कठ्ठे पुण विन्नेया तदुवायन्नेसणा चित्ता ॥३॥ तस्याश्चैवानुबन्धोऽक्लङ्कोङ्कर इह काष्ठं पुनर्विज्ञेया तदुपायान्वेषणा चित्रा શેયઃ અન્વયાર્થ : તીક્ એવળુબંધો તેનો=કરણઇચ્છારૂપ બીજનો જ અનુબંધ=પ્રવાહ . અહીંયાં=ધર્મના વિષયમાં અત્યંજો ગંજરો અકલંક અંકુરો તેઓ જાણવો. પુખ્ત વળી ચિત્તા ચિત્ર પ્રકારના તડુવાયન્નેસ તેના=ધર્મના ઉપાયોની અન્વેષણા જ્યું કાષ્ઠ વિન્નેયા જાણવું. રા ગાથાર્થ ઃધર્મ કરવાની ઇચ્છારૂપ બીજનો જ પ્રવાહ ધર્મના વિષયમાં અકલંક અંકુરો જાણવો. વળી ચિત્ર પ્રકારના ધર્મના ઉપાયોની અન્વેષણા કાષ્ઠ જાણવું. ભાવાર્થ : શુદ્ધધર્મને કરનારાઓને જોઇને જે કરણઇચ્છા પ્રગટ થઇ, તે જ ઇચ્છા વારંવાર થયા કરે તે બીજના ઉત્તરભાવી અંકુરાની અવસ્થા છે. બીજમાંથી તો ક્યારેક અંકુરો ફૂટ્યા પછી વિનાશ પણ પામી શકે છે, પરંતુ આ અંકુરો વિનાશ પામે તેવો નથી; પણ જે અંકુરો ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વૃક્ષ બને છે, તેના જેવો જ આ અકલંક અંકુરો છે, અને આથી તે જ ભવમાં કે જન્માંત૨માં આ અંકુરામાંથી અવશ્ય શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે, એ બતાવવા માટે જ આ અંકુરાને ‘અકલંક’ વિશેષણ આપેલ છે. તે અંકુરો થયા પછી વિચારક જીવને તે ધર્મપ્રાપ્તિના ઉપાયોની વિવિધ પ્રકારની For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ 60 બીજાદિવિંશિકા / વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વેષણા અર્થાત્ શોધવાની ઇચ્છા પ્રગટે છે, જે કાષ્ઠ સ્થાને છે. શુદ્ધધર્મને વારંવાર કરવાની ઇચ્છા થયા પછી વિચારક જીવ વિચારે છે કે “ધર્મપ્રાપ્તિના ઉપાયો શું છે તે જાણવા જોઇએ” અને તેથી ધર્મપ્રાપ્તિના ઉપાયરૂપ સદ્દગુરુને મેળવવાની તીવ્ર અભિલાષા તેને પ્રગટે છે, તે કાષ્ઠસ્થાને જાણવી. અહીં વિવિધ પ્રકારના ઉપાયોની અન્વેષણા એટલા માટે કહેલ છે કે, કોઈ વ્યક્તિ ધર્મપ્રાપ્તિના ઉપાયરૂપે સદ્દગુરુને શોધવા માટે વિચાર કરે છે, જયારે કોઈક તેના ઉપાયરૂપે ધર્મવાદો ક્યાં થાય છે તેની વિચારણા કરે છે, કોઇક વ્યક્તિ વળી તત્ત્વને બતાવનારાં કયાં શાસ્ત્રો છે તેની ઉપાયરૂપે વિચારણા કરે છે. આ સર્વે વિવિધ પ્રકારના ઉપાયોની અન્વેષણા તે કાષ્ઠરૂપ છે.આપ-all અવતરણિકા - બીજ, અંકુર અને કાષ્ઠના ઉત્તરભાવી પાંદડાં અને પુષ્પસ્થાનીય ધર્મરાગને બતાવે છે तेसु पवित्ती य तहा चित्ता पत्ताइसरिसिगा होइ । तस्संपत्ती पुप्फं गुरुसंजोगाइरूवं तु ॥४॥ तेषु प्रवृत्तिश्च तथा चित्रा पत्रादिसदृशिका भवति । तत्संपत्तिः पुष्पं गुरुसंयोगादिरूपं तु ॥४॥ અન્વયાર્થ ૨ અને તેનું તેઓમાં=ધર્મપ્રાપ્તિના ઉપાયોમાં તહાં તે પ્રકારની ચિત્તા પવિત્તી ચિત્રપ્રવૃત્તિ પાસ પત્રાદિ પાંદડાદિ સદેશો છે, તુવળી ગુરુસંગો ફર્વ ગુરુસંયોગાદિરૂપ તત્કંપત્તી તેની ધર્મપ્રાપ્તિના ઉપાયોની પ્રાપ્તિ પુખં પુષ્પ છે. ગાથાર્થ - અને ધર્મપ્રાપ્તિના ઉપાયોમાં તે પ્રકારની ચિત્રપ્રવૃત્તિ પાંદડાદિ સદશ છે, વળી ગુરુસંયોગાદિરૂપ ધર્મપ્રાપ્તિના ઉપાયોની પ્રાપ્તિ પુષ્પ છે. ભાવાર્થ - ધર્મપ્રાપ્તિના ઉપાયોની અન્વેષણા થયા પછી વિચારક જીવ તે ઉપાયોને મેળવવા For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિંશિકા / માટે પ્રવૃત્તિ કરે છે. તેમાં કોઇક જીવ ધર્મપ્રાપ્તિ માટે જુદા જુદા યોગીઓ પાસે જાય છે. અને તેમની પાસે ધર્મ સાંભળીને નિર્ણય કરવા પ્રયત્ન કરે છે કે કયા ગુરુથી તેને શુદ્ધધર્મનો બોધ થશે. જ્યાં સુધી તેવા ગુરુનો નિર્ણય ન થાય ત્યાં સુધી તે જે પ્રયત્ન કરે છે તે સર્વ ધર્મપ્રાપ્તિના ઉપાયો વિષયક પ્રવૃત્તિ છે. તે પ્રવૃત્તિ ચિત્ર પ્રકારે એટલા માટે કહેલ છે કે કોઈ વ્યક્તિ સદ્ગુરુના નિર્ણય માટે પ્રવૃત્તિ કરે છે, તો વળી કોઈ વ્યક્તિ કયાં શાસ્ત્રો શુદ્ધધર્મનાં પ્રરૂપક છે તેનો નિર્ણય કરવા માટે કષાદિ પરીક્ષા દ્વારા પ્રયત્ન કરતો હોય છે. આવી બધી પ્રવૃત્તિઓ શુદ્ધધર્મની પ્રાપ્તિના ઉપાયોમાં પ્રવૃત્તિરૂપ છે અને તે સર્વે પાંદડાદિ સમાન કહેવાય છે. પત્રાદિમાં આદિ પદથી એ કહેવું છે કે જેમ વૃક્ષમાં કાષ્ઠ થયા પછી પત્રના ફણગા ફૂટે છે અને ક્રમે કરીને પુષ્પ થતાં પૂર્વે અનેક પત્રો અને શાખાઓ વગેરે પ્રગટે છે, તેની જેમ જ આ શુદ્ધધર્મની શોધની પ્રવૃત્તિ છે. જેમ વૃક્ષમાં પત્રાદિની અનેક અવાંતર અવસ્થાઓ છે, તેમ શુદ્ધધર્મને શોધવા માટે થતા પ્રયત્નની પણ અનેક અવાંતર અવસ્થાઓ છે. આથી જ સદ્ગુરુને શોધતાં ઘણા સદ્ગુરુઓ પાસે ધર્મ આદિ ચર્ચાઓ કરીને શુદ્ધધર્મ માટે કાંઇક પ્રાથમિક ભૂમિકા પ્રાપ્ત થાય છે, પણ જયાં સુધી શુદ્ધધર્મના ઉપદેશક ગુરુનો સંયોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે પ્રવૃત્તિ પુષ્પની પૂર્વે થતી પત્રાદિ પ્રવૃત્તિ જેવી છે અને સદ્ગુરુનો યોગ થાય તે પુષ્પસ્થાનીય છે. સદ્ગુરુનો યોગ જેમ પુષ્પસ્થાનીય છે, તેમ આદિ પદથી એ ગ્રહણ કરવું છે કે કોઈ જીવ વિદ્વાન હોય અને દર્શનશાસ્ત્ર ભણવા માટે યત્ન કરતો હોય તો, જ્યાં સુધી કયું દર્શન કષ-છેદ-તાપથી શુદ્ધ છે તે નિર્ણય ન કરી શકે ત્યાં સુધી શુદ્ધધર્મના ઉપાયને મેળવવા માટેની તેની પ્રવૃત્તિ પત્રાદિ સદેશ છે, અને જ્યારે તેને એ નિર્ણય થાય કે આ જ શાસ્ત્રો કષ-છેદ-તાપથી સર્વજ્ઞકથિત છે ત્યારે તે શાસ્ત્રોની પ્રાપ્તિ તે પુષ્પસ્થાને છે.પ-૪. અવતરણિકા - પુષ્પને બતાવ્યા પછી ફળસ્થાનીય ભાવધર્મની પ્રાપ્તી બતાવે છે. तत्तो सुदेसणाइहिं होइ जा भावधम्मसंपत्ती । तं फलमिह विन्नेयं परमफलपसाहगं नियमा ॥५॥ ततः सुदेशनादिभिर्भवति या भावधर्मसंपत्तिः । तत्फलमिह विज्ञेयं परमफलप्रसाधकं नियमात् ॥५।। For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ઇ બીજાદિવિંશિકા જી અન્વયાર્થ : તન્નો ત્યા૨પછી ગુરુસંયોગાદિની પ્રાપ્તિ પછી મુદ્દેસળÍä સુદેશના આદિ વડે ના માવધમ્મસંપત્તી જે ભાવધર્મની પ્રાપ્તિ દ્દોરૂ થાય છે તે તે હૈં અહીં= સંસારમાં નિયમા નિયમથી પરમ‚નવસાદમાં તમ્ પરમફળનું પ્રસાધક એવુ ફળવિજ્ઞેયં જાણવું. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ ઃત્યાર પછી ગુરુસંયોગ આદિની પ્રાપ્તિ પછી સુદેશના આદિ વડે જે ભાવધર્મની પ્રાપ્તિ થાય છે, તે અહીં સંસારમાં નિયમથી પરમફળનું પ્રસાધક એવું ફળ જાણવું. ભાવાર્થ :પુષ્પના સ્થાને ગુરુસંયોગાદિ પ્રાપ્ત કર્યા પછી સદ્ગુરુ પાસેથી જીવને યોગ્યતાને અનુરૂપ સુદેશનાદિની પ્રાપ્તિ થાય છે. કોઇ વ્યક્તિ વળી કષ-છેદ આદિ દ્વારા સત્શાસ્ત્રોની પરીક્ષા કરીને નિર્ણય કરે કે, આ શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે, અને ત્યારપછી તે શાસ્ત્રના વચન અનુસાર સદ્ધર્મનો બોધ કરે છે, તો તેને પણ તે શાસ્ત્રોથી ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. આવી સત્શાસ્ત્રો દ્વારા થતી ભાવધર્મની પ્રાપ્તિને સુદેશનાદિમાં આદિ પદથી ગ્રહણ કરેલ છે. ૯૨ સુદેશનાદિથી શાસ્ત્રોના સમ્યક્ તત્ત્વના બોધરૂપ ભાવધર્મની પ્રાપ્તિ અધિગમ સમ્યક્ત્વરૂપ છે. ધર્મના બીજનું ફળ સમ્યક્ત્વ છે. જીવમાં ઉત્પન્ન થયેલો ધર્મરાગ બીજાદિના ક્રમથી વૃદ્ધિ પામે છે, અને ત્યારપછી જ્યારે જીવ તત્ત્વની તીવ્ર જિજ્ઞાસાપૂર્વક સુદેશનાદિ સાંભળે છે, ત્યારે તેને સમ્યક્ત્વરૂપ ભાવધર્મની પ્રાપ્તિ થાય છે, અને તે સમ્યગ્બોધ ઉત્તરમાં ઉચિત આચારણાઓ દ્વારા નિયમથી પરમફળરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. આથી જ સમ્યક્ત્વરૂપ ફળને પરમફળરૂપ મોક્ષનું પ્રસાધક કહેલ છે. અહીં વિશેષ એ છે કે સદ્ધર્મને જાણવા માટેના પ્રયત્નથી ભાવધર્મની પ્રાપ્તિ થાય છે એ ફળસ્વરૂપ છે. જેમ બીજને વાવવાથી ક્રમે કરીને ફળની પ્રાપ્તિ થાય છે અને ફળને આરોગવાથી શરીરની પુષ્ટિ આદિરૂપ બીજું ફળ મળે છે, તેમ ભાવધર્મની પ્રાપ્તિસ્વરૂપ ફળથી પણ મોક્ષરૂપી પરમફળ પ્રાપ્ત થાય છે.IIN-II અવતરણિકા : આ રીતે બીજાદિના ક્રમથી ભાવધર્મની પ્રાપ્તિ બતાવીને હવે બીજની પ્રાપ્તિ પણ ચરમ આવર્તમાં જ થાય છે, એમ બતાવે છે For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uબીજાદિવિંશિકા ! बीजस्स वि संपत्ती जायइ चरिमंमि चेव परियट्टे । अच्चंतसुंदरा जं एसा वि तओ न सेसेसु ॥६॥ बीजस्यापि संपत्तिर्जायते चरम एव परिवर्ते । अत्यन्तसुन्दरा यदेषापि ततो न शेषेषु ॥६।। અન્વયાર્થ : રિમં િવેવ પરિચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ વીનવિ સંપત્તીબીજની પણ પ્રાપ્તિ ના થાય છે જે કારણથી વિ આ પણ=બીજની પ્રાપ્તિ પણ મāતસુંવા અત્યંત સુંદર છે તો તે કારણથી જ સેસે શેષ આવર્તમાં (બીજની પ્રાપ્તિ) થતી નથી. ગાથાર્થ : ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ બીજની પણ પ્રાપ્તિ થાય છે. જે કારણથી બીજની પ્રાપ્તિ પણ અત્યંત સુંદર છે તેથી શેષ આવર્તમાં બીજની પ્રાપ્તિ થતી નથી. ભાવાર્થ શુદ્ધધર્મના રાગરૂપ બીજની પ્રાપ્તિ પણ જીવની અત્યંત સુંદર અવસ્થા છે, કેમ કે તે જ ક્રમસર વૃદ્ધિ પામીને મોક્ષમાં વિશ્રાંત પામે છે. તેથી ચરમાવર્ત સિવાય અન્ય આવર્તમાં તેની પ્રાપ્તિ થતી નથી..પ-૬ll અવતરણિકા : છઠ્ઠી ગાથામાં બતાવેલ કે ધર્મરાગરૂપ બીજની પ્રાપ્તિ પણ અત્યંત સુંદર છે તેથી ચરમાવર્તમાં તે થાય છે, ત્યાં કોઈ એવું માની બેસે કે, આ બીજની પ્રાપ્તિ થયા પછી હવે જીવ સંસારમાં અનંતકાળ નહીં રહે તો એ વાત બરાબર નથી, તે બતાવતાં કહે છે न य एयम्मि अणंतो जुज्जइ नेयस्य नाम कालु त्ति । ओसप्पिणी अणंता हुंति जओ एगपरियट्टे ॥७॥ न चैतस्मिन्ननन्तो युज्यते नैतस्य नाम काल इति । अवसर्पिण्यो नन्ता भवन्ति यत एकपरिवर्ते ॥७॥ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ - અને જે કારણથી રિએક પુદ્ગલપરાવર્તમાં મોસfulી મviતા હૃતિ અનંત અવસર્પિણી થાય છે તે કારણથી) અમ આ થયે છd=બીજની પ્રાપ્તિ થયે છતે રૂચી આને=બીજની પ્રાપ્તિ કરનાર જીવને સંતો નું જ નુiફ ત્તિ ન અનંતકાળ ઘટતો નથી એમ નથી. નામ શબ્દ વાક્યાલંકાર છે. ગાથાર્થ - જે કારણથી એક પુદ્ગલપરાવર્તમાં અનંત અવસર્પિણી થાય છે તે કારણથી, બીજની પ્રાપ્તિ થયા પછી બીજની પ્રાપ્તિ કરનાર જીવને સંસારમાં અનંતકાળ ઘટતો નથી એમ નથી. ભાવાર્થ : બીજની પ્રાપ્તિ કર્યા પછી કોઈ જીવ અપ્રમત્તતાથી તત્ત્વને જાણવા પ્રયત્ન કરે અને તત્ત્વને પામ્યા પછી પણ અપ્રમત્તતાથી તે તત્ત્વને જીવનમાં આચરવા માટે યત્ન કરે, તો થોડા ભવમાં સંસારનો પાર પામી શકે; અને જો પ્રમાદ કરે તો, ઉત્કૃષ્ટથી અનંતકાળ પણ સંસારમાં ભટકી શકે; એ બતાવવા માટે જ આ ગાથામાં કહ્યું છે કે, બીજની પ્રાપ્તિ કર્યા પછી પણ જીવનો સંસારપરિભ્રમણનો અનંતકાળ ઘટતો નથી એમ નથી; કારણ કે એક પુદ્ગલપરાવર્તમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીઓ છે. તેથી જો જીવ પ્રમાદ કરે તો ઉત્કૃષ્ટથી અનંતકાળનો સંસાર પણ સંભવી શકે..પ-ગાં અવતરણિકા : સાતમી ગાથામાં બતાવ્યું કે બીજાદિની પ્રાપ્તિ થયા પછી પણ જીવ અનંતકાળ સુધી સંસારમાં રહી શકે છે, તેથી તેનું કારણ શું છે? તે બતાવવા અર્થે કહે છે बीजाइया य एए तहा तहा संतरेयरा नेया । तहभव्वत्तक्खित्ता एगंतसहावबाहाए ટા बीजादिकाश्चैते तथातथा सान्तरेतरा ज्ञेयाः । तथा भव्यत्वाक्षिप्ता एकान्तस्वभावबाधया ||૮|| For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૫ | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 9 બીજાદિવિંશિકા ! અન્વયાર્થ : giતહાબાદ ય અને એકાંત સ્વભાવની બાધા હોવાને કારણે તીવ્રત્તવિવૃત્તા તથાભવ્યત્વથી આલિપ્ત એવા પણ વીનાથી આ બીજાદિ તહીં તહી તે તે પ્રકારે સંતયરા નેય સાંતર અને ઇતર નિરંતર જાણવા. ગાથાર્થ : અને એકાંત સ્વભાવની બાધા હોવાને કારણે તથાભવ્યત્વથી આક્ષિપ્ત એવા આ બીજાદિ તે તે પ્રકારે સાતર અને નિરંતર જાણવા. ભાવાર્થ : બીજાદિની પ્રાપ્તિ થયા પછી પણ જીવ અનંતકાળ સુધી સંસારમાં રહી શકે છે, કારણ કે તથાભવ્યત્વથી આક્ષિપ્ત બીજાદિ સાંતર અને નિરંતર એમ બે પ્રકારનાં હોય છે, અને જે જીવોનાં બીજાદિ સાંતર હોય છે તેઓ બીજાદિની પ્રાપ્તિ થયા પછી પણ અનંતકાળ સુધી સંસારમાં રહી શકે. સંસારવર્તી અનંતા જીવોમાંથી કોઈકને જ બીજાદિની પ્રાપ્તિ થાય છે, અને જે જીવોને બીજાદિની પ્રાપ્તિ થાય છે તેઓને પણ એક સાથે બીજાદિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ભિન્ન ભિન્ન કાળ અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં પણ થાય છે. કોઇકને આ બીજાદિ સાંતર થાય છે, એટલે કે કોઈક જીવ બીજાદિ પ્રાપ્ત કરીને અટકી જાય, પ્રમાદને વશ થઈ જાય અને પછી કેટલાક કાળનું અંતર ગયા પછી ઉત્તરભૂમિકાને પામે છે, માટે તેઓના બીજાદિ સાંતર કહેવાય. આવા જીવોને બીજાદિ પ્રાપ્ત થયા પછી પણ અંનતકાળ સુધી સંસારમાં રહી શકે છે. જ્યારે કેટલાક જીવો એવા પણ છે કે જેઓ બીજાદિની પ્રાપ્તિ થયા પછી તરત જ આંતરા વગર ઉત્તરોત્તર ભૂમિકાને પામી શકે છે. તેવા જીવોના બીજાદિ નિરંતર કહેવાય છે. ભિન્ન ભિન્ન પ્રકારે બીજાદિની પ્રાપ્તિ થવાનું કારણ તે તે જીવોનો જુદા જુદા પ્રકારનો સ્વભાવ જ છે. અહીંયાં તે તે પ્રકારે સાંતર કહ્યું તેનો ભાવ એ છે કે, કોઈક જીવ બીજાદિ પ્રાપ્ત કરીને અટકી જાય, કોઈક બીજાદિના ક્રમથી યાવત્ ભાવધર્મને પ્રાપ્ત કરીને અટકી જાય, કોઇક જીવ બીજાદિને પ્રાપ્ત કરીને અટકી ગયા બાદ થોડા અંતરાથી ફરીથી બીજાદિ પ્રાપ્ત કરી લે, જયારે કોઇક જીવ બીજાદિને પામ્યા પછી લાંબા અંતરા પછી બીજાદિને ફરીથી પામે અને કોઇક જીવ તો ઉત્કૃષ્ટથી અનંતકાળના આંતરાથી પણ બીજાદિને ફરીથી પામે. આવા અનેક પ્રકારના આંતરાને બતાવવા માટે તે તે પ્રકારે For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સાંતર એમ કહેલ છે. આવા તે તે પ્રકારે સાંતર કે નિરંતર બીજાદિની પ્રાપ્તિનું કારણ પણ તે જીવનું તેવા પ્રકારનું ભવ્યત્વ (સ્વભાવ) જ છે. તથાભવ્યત્વ એટલે વિશિષ્ટ ભવ્યત્વ. સામાન્ય ભવ્યત્વ એટલે સિદ્ધિગમનની યોગ્યતા, જયારે વિશિષ્ટ ભવ્યત્વ એટલે તે તે કાળ, ક્ષેત્ર અને સામગ્રીને પ્રાપ્ત કરાવે તેવી મોક્ષમાં જવાની યોગ્યતા. વિશિષ્ટ ભવ્યત્વ જે જે વખતે જેવું જેવું કાર્ય થાય છે તે તે કાર્યરૂપે પરિણામ પામીને મોક્ષ અપાવે છે. જેમ ભગવાન મહાવીરસ્વામીની યોગ્યતા સંયમ લઈ અનેક ઉપસર્ગો સહન કરીને પાવાપુરીમાં ચરમ તીર્થંકર થઈને મોક્ષમાં જવાની હતી, આ તેમનું તથાભવ્યત્વ; જ્યારે ઋષભદેવ ભગવાનનું ભવ્યત્વ ભિન્ન દેશ અને ભિન્ન કાળમાં તીર્થકર થઈને મોક્ષે જવાની યોગ્યતાવાળું હતું. તેથી એ પ્રાપ્ત થાય છે કે જેવું કાર્ય થાય, જે કાળમાં થાય, જે ક્ષેત્રમાં થાય તેવું ભવ્યત્વ તે તથાભવ્યત્વ છે, અને તેથી જ જે જીવનું જેવું તથાભવ્યત્વ હોય તેવા તથાભવ્યત્વને કારણે બીજાદિ સાંતર કે નિરંતર થાય છે. આ રીતે દરેક જીવના જુદા જુદા તથાભવ્યત્વને કારણે બીજાદિની પ્રાપ્તિના અનેક પ્રકારના સાંતરભેદોની પ્રાપ્તિને નિરંતરભેદની થાય છે તે બતાવવા જ કહેલ છે કે બીજાદિમાં એકાંત સ્વભાવની બાધા છે. તેથી જીવને પ્રાપ્ત થતા બીજાદિ પણ અનેકાંત સ્વભાવવાળા છે. તેથી જ સાંતર આદિ અનેક ભેદો પડે છે.પ-૮ અવતરણિકા : આઠમી ગાથામાં કહ્યું કે તથાભવ્યત્વથી આક્ષિત બીજાદિ સાંતર કે નિરંતર થાય છે. તેથી પ્રશ્ન થાય કે જો વિશિષ્ટ સ્વભાવને કારણે બીજાદિ સાંતર કે નિરંતર થાય છે, તો સ્વભાવથી અતિરિક્ત કાળાદિ ચાર કારણોને સાંતર કે નિરંતર બીજાદિની પ્રાપ્તિમાં કારણ સ્વીકારી શકાય નહીં, અને તેમ માનવાથી એકાંતવાદ માનવાની આપત્તિ આવશે. તેથી કહે છે तहभव्वत्तं जं कालनियइपुव्वकयपुरिसकिरियाओ । अक्खिवइ तहसहावं ता तदधीणं तयं पि भवे ॥९॥ तथाभव्यत्वं यत्कालनियतिपूर्वकृतपुरुषक्रियाः । आक्षिपति तथास्वभावं ततस्तदधीनं तदपि भवेत् ॥९।। For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૭. વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિશિકાd અન્વયાર્થ : જે કારણથી તે વં તદમન્નત્તિ તથાસ્વભાવવાળું એવું તથાભવ્યત્વ નિરૂપુષ્યપુરિસસિરિયામાં કાળ, નિયતિ, પૂર્વકૃતઃકર્મ, અને પુરુષની ક્રિયાને વિમવડું આક્ષિપ્ત કરે છે તો તે કારણથી તયં પિ તે પણ=તથાભવ્યત્વ પણ ત૮થી મવે તેઓને=કાળાદિને આધીન થાય. જે અહીં ‘તર્યાપ'માં રહેલ 'પિ' થી એ કહેવું છે કે કાળાદિ તો તથાભવ્યત્વને આધિન છે જ, પણ તેની જેમ તથાભવ્યત્વ પણ કાળાદિને આધિન છે. જ તરસદાવં'=કાલાદિને આક્ષેપ કરવાના સ્વભાવવાળું. ગાથાર્થ - જે કારણથી તથાસ્વભાવવાળું એવું તથાભવ્યત્વ કાળ, નિયતિ, કર્મ અને પુરુષની ક્રિયાને આક્ષિપ્ત કરે છે, તે કારણથી તથાભવ્યત્વ પણ કાળાદિને આધીન થાય. ભાવાર્થ : આઠમી ગાથામાં કહ્યું તે પ્રમાણે તથાભવ્યત્વને કારણે બીજાદિ સાંતર કે નિરંતર થાય છે. જીવમાં રહેલી યોગ્યતા જ્યારે કાર્યરૂપે પરિણમે છે ત્યારે તે કાર્ય માત્ર સ્વભાવથી નથી થતું, પરંતુ સ્વભાવની સાથે તેને યોગ્ય કાળનો પરિપાક, તેવા પ્રકારનાં કર્મ, કાર્યને અનુકૂળ પુરુષકાર અને નિયતિની પણ જરૂર પડે છે. તથાભવ્યત્વ જ તેવા પ્રકારના કાળ, નિયતિ, કર્મ અને પુરુષકારને પ્રાપ્ત કરાવીને જીવમાં ધર્મબીજનું વપન કરે છે; અને જે કારણથી તથાભવ્યત્વનો આવો સ્વભાવ છે કે તે કાળ, નિયતિ, કર્મ અને પુરુષકારને આક્ષિપ્ત કરીને જ કાર્ય કરે, તે કારણથી જ નક્કી થાય છે કે કાળાદિ ચારે કારણો તથાભવ્યત્વને આધીન છે. અને કાર્યને અનુકૂળ યોગ્યતારૂપ હોવા છતાં પણ તથાભવ્યત્વ બીજા ચારે કારણોનો આક્ષેપ કરીને જ કાર્ય કરી શકે છે, તેથી જ તથાભવ્યત્વ પણ કાળાદિ ચાર કારણોને આધીન છે એમ કહેલું છે. આ પ્રમાણે કાળાદિ, તથાભવ્યત્વ વિના કાર્ય નિષ્પન્ન નથી કરી શક્તા અને તથાભવ્યત્વ, કાળાદિ વિના કાર્ય નિષ્પન્ન નથી કરી શકતું; આથી જ પાંચ કારણો પરસ્પર સાપેક્ષ રહીને કાર્ય કરે છે. તેથી એકાંતે તથાભવ્યત્વથી જ કાર્ય થાય છે તેમ માનવાની આપત્તિ આવશે નહીં.IN- V -૮ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ બીજાદિવિશિકા વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૯૮ एवं जेणेव जहा होयव्वं तं तहेव होइ त्ति । न य दिव्वपुरिसगारा वि हंदि एवं विरुझंति ॥१०॥ एवं येनैव यथा भवितव्यं तत्तथैव भवतीति । न च दैवपुरुषकारावपि हन्तैवं विरुध्येते ॥१०॥ અન્વયાર્થ : પર્વ આ રીતે=પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે તથાભવ્યત્વ અને કાલાદિ ચારે કારણો પરસ્પર આધીન છે એ રીતે, નેપોવ જેના વડે જ જે કાર્ય વડે જ નહીં હોયä જે રીતે થવાવું જોઈએ તે તહેવારોટ્ટ તે તે કાર્ય તે રીતે જ થાય છે અને પૂર્વ એ રીતે શ્લોકના પૂર્વાધમાં કહ્યું એ રીતે ત્રિપુરિસરા વિદેવ અને પુરુષકાર પણ (કાર્ય નિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સ્વીકારવામાં) ૧ ઇંદ્ધિ વિરુતિ વિરોધ પામતા નથી. ત્રિપાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે તથાભવ્યત્વ અને કાલાદિ ચારે કારણો પરસ્પર આધીન છે એ રીતે, જે કાર્ય જે રીતે થવું જોઇએ તે કાર્ય તે રીતે જ થાય છે, અને એ રીતે દૈવ અને પુરુષકાર પણ કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સ્વીકારવામાં વિરોધ પામતા નથી. ભાવાર્થ - નવમી ગાથામાં કહ્યું તે પ્રમાણે તથાભવ્યત્વનો એવો સ્વભાવ છે કે તે બાકીનાં ચારે કારણોને આક્ષિપ્ત કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તેવા પ્રકારનું કાર્ય અવશ્ય થાય જ છે, પરંતુ તે તથાભવ્યત્વ અન્ય કારણોને લાવ્યા વગર કાર્ય કરતું નથી. એનાથી એ ફલિત થયું કે પાંચ કારણો પરસ્પર એક બીજાને આધીન રહીને, જે કાર્ય જે રીતે થવાનું હોય તે કાર્યને તે રીતે જ અવશ્ય કરે છે. તેને સામે રાખીને જ આ ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે કાર્ય જે રીતે થવું જોઈએ તે કાર્ય તેમ જ થાય છે, તેમાં સંદેહ નથી; પરંતુ તે કાર્ય અન્ય કારણોની ગેરહાજરીમાં માત્ર સ્વભાવથી નથી થતું, અને તેથી જ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે, આ રીતે માનવાથી દૈવ અને પુરુષકારને પણ કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સ્વીકારવામાં વિરોધ આવતો નથી. કેમ કે પાંચ કારણોની અંતર્ગત દેવ અને પુરુષકાર પણ છે, અને એ બન્ને પણ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન / બીજાદિવિંશિકા ! બાકીનાં કારણો સાથે સંલગ્ન થઈને જ ઉપાદાનના તથાસ્વભાવને કાર્યરૂપે પરિણામ પમાડે છે. જે કાર્ય જે રીતે થવાનું હોય તે રીતે જ થાય છે એમ માનીએ તો, સામાન્યથી એમ લાગે કે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીશું તો પણ તે કાર્ય એમ જ થશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, અને કાર્ય ઉત્પન્ન કરવામાં પુરુષકાર કોઇ રીતે ઉપયોગી નહીં થાય. તે જ રીતે જે કાર્ય જેમ થવાનું હોય તેમ જ થવાનું હોય તો, તે કાર્યમાં દૈવ પણ ઉપયોગી નથી એમ લાગે. પરંતુ વાસ્તવિક રીતે તો તથાભવ્યત્વ પ્રમાણે જે કાર્ય જે રીતે થવાનું હોય તેમ જ થાય છે, પણ તે કાર્ય થતી વખતે તે કાર્યને અનુરૂપ દેવ અને પુરુષકાર પણ પોતપોતાની ભૂમિકા પ્રમાણે ભાગ ભજવે જ છે. માત્ર તથાભવ્યત્વથી કાર્ય થતું નથી, પરંતુ પ્રત્યેક કાર્યમાં દેવ અને પુરુષકાર પણ કામ કરે છે, એટલે જ દૈવ અને પુરુષકારને પણ કાર્ય પ્રત્યે કારણ માનવામાં કોઈ વિરોધ આવતો નથી. જો કાર્ય દેવ અને પુરુષકાર વગર માત્ર તથાભવ્યત્વથી જ થઇ જતું હોત તો દૈવ અને પુરુષકારને કાર્ય પ્રત્યે કારણ માનવામાં વિરોધ આવત, પણ એવું થતું નથી. અને આથી જ કાર્યનિષ્પત્તિ પ્રત્યે દૈવ અને પુરુષકારને કારણરૂપે સ્વીકારવામાં વિરોધ આવતો નથી. અપેક્ષાએ દૈવને અને અપેક્ષાએ પુરુષકારને કાર્યમાત્ર પ્રત્યે કારણરૂપે સ્વીકારીને દૈવ અને પુરુષકારનો અહીં સ્યાદ્વાદ બતાવેલ છે. જેમ જીવના ભેદો અપેક્ષાએ એકેન્દ્રિયાદિ પાંચ ભેદોમાં સંગ્રહિત થાય છે અને અપેક્ષાએ આ જ ભેદો માત્ર ત્રાસ અને સ્થાવર એમ બે ભેદોમાં પણ સંગ્રહિત થાય છે, તેમ કાર્ય પ્રત્યે પૂર્વમાં પાંચ કારણો બતાવીને હવે બીજી અપેક્ષાએ ગાથાના ઉત્તરાર્ધમાં દેવ અને પુરુષકાર એમ માત્ર બે કારણોને જ કાર્યમાત્ર પ્રત્યે કારણ તરીકે સ્વીકારીને દૈવ અને પુરુષકારનો સ્યાદ્વાદ બતાવવામાં આવ્યો છે. તે આ રીતે-જીવનું સિદ્ધિગમનને અનુકૂળ ભવ્યત્વ જ જીવના તે તે કાળના પ્રયત્નથી તે તે પ્રકારના ક્ષયોપશમભાવને પામીને સિદ્ધિગમનમાં પર્યવસાન પામે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્તરભૂમિકામાં ક્ષયોપશમભાવને પામેલું જીવનું ભવ્યત્વ જદૈવ છે, અને જે જે કાળમાં પરિણમન પામે છે તે તે કાળ તેનો કાળપરિપાકરૂપ કારણ છે, અને જે જે રૂપે પ્રયત્નથી જેવું જેવું કાર્ય થાય છે તેવી તેવી જ તે જીવની નિયતિ હતી. આ સર્વે દેવ અને પુરુષકારથી કાંઈ જુદા નથી. ‘ઉપદેશરહસ્ય’ની ગાથા ૫૦થી પ૩માં તેથી જ કહ્યું છે કે લાકડામાં રહેલી સ્વરૂપયોગ્યતારૂપ દેવ છે અને ઘડવાની ક્રિયાના સ્થાને પુરુષકાર છે. આ પ્રમાણે પદાર્થ ભાસે છે, તત્ત્વ બહુશ્રુત વિચારે.IN ૧૦II For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ બીજાદિવિંશિકા ] વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૦૦ અવતરણિકા : કાર્યમાત્ર પ્રત્યે દેવ અને પુરુષકાર બન્ને કારણ હોવા છતાં વ્યવહારનયથી પુરુષકારની પ્રધાનતા ક્યાં છે એ શ્લોક -૧૧માં બતાવે છે અને દૈવની પ્રધાનતા ક્યાં છે એ શ્લોક-૧રમાં બતાવે છે. जो दिव्वेणक्खित्तो तहा तहा हंत पुरिसगारु त्ति । तत्तो फलमुभयजमवि भण्णइ खलु पुरिसगाराओ ॥११॥ यस्मात् दैवेनाक्षिप्तस्तथा तथा हन्त पुरुषकार इति । ततो फलमुभयजमपि भण्यते खलु पुरुषकारात् ॥११।। અન્વયાર્થ: નો જે કારણથી વિશ્વે મિત્તો દેવવડે આક્ષિત તહી ત દંત પુરિસTI તે તે પ્રકારનો પુરુષકાર હોય છે, તો તે કારણથી પત્નકુમનમવિ બંનેથી પણ ઉત્પન્ન થયેલા ફળને વસ્તુ ખરેખર રિસTIRTો પુરુષકારથી થયું એમ) મ00ારું કહેવાય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. અહીં દેવથી આક્ષિપ્ત પુરુષકાર એમ કહેવાથી પુરુષકાર વિશેષ્ય બને છે તેથી મુખ્ય છે, અને દૈવ વિશેષણ છે તેથી ગૌણ છે. ગાથાર્થ : જે કારણથી દૈવવડે આક્ષિપ્ત તે તે પ્રકારનો પુરુષકાર હોય છે, તે કારણથી બંનેથી પણ ઉત્પન્ન થયેલા ફળને ખરેખર પુરુષકારથી થયું એમ કહેવાય છે. (પ્રસ્તુત ગાથામાં પુરુષકાર ક્યાં મુખ્ય છે તે જ બતાવવું છે, તો પણ જ્યાં દેવ મુખ્ય છે તેનો બોધ થાય તો જ તેનાથી ભિન્ન સ્થળમાં પુરુષકાર મુખ્ય છે તે બતાવી શકાય. તેથી ભાવાર્થમાં દેવનું મુખ્ય સ્થાન પણ યોજેલ છે.) ભાવાર્થ : સંસારવર્તી જીવો જ્યારે કાર્યને અનુરૂપ તે તે પ્રકારનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યવહારમાં કાર્ય પ્રયત્નથી થયું એમ કહેવાય છે, પરંતુ વાસ્તવમાં તો કાર્યને અનુકૂળ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિંશિકા પુરુષકાર, દૈવથી જ આક્ષિપ્ત હોય છે, કેમ કે કહેવાય છે “બુદ્ધિ કર્માનુસારિણી.” જ્યારે જીવનું પુણ્ય અર્થપ્રાપ્તિને અનુકૂળ હોય છે, ત્યારે તેને અર્થ માટેનો ઉપાય દેખાય છે અને તેમાં તે પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્નથી અર્થની પ્રાપ્તિ પણ તેને થાય છે. અહીં જીવે દેવથી આક્ષિપ્ત પ્રયત્નથી ફળ મેળવ્યું છે છતાં વ્યવહારમાં એમ કહેવાય છે કે જીવે પ્રયત્નને અનુકૂળ ફળ મેળવ્યું છે. બીજી તરફ જ્યારે જીવનું પુણ્ય અર્થપ્રાપ્તિ માટે અનુકૂળ નથી હોતું, ત્યારે તે વિપરીત પુણ્યરૂપી દૈવથી આક્ષિપ્ત જીવને એવી જ બુદ્ધિ થાય છે કે જેથી તેના પ્રયત્નથી અર્થપ્રાપ્તિને બદલે નુકસાન થાય. ત્યારે જીવે પુરુષકારથી નુકસાન કર્યું છે તેમ નથી કહેવાતું, પરંતુ તેનું પાપ ઉદયમાં આવ્યું છે એમ કહેવાય છે. વાસ્તવમાં તો અહીં પણ માત્ર વિપરીત પુણ્યને કારણે નુકસાન નથી થયું પણ વિપરીત પુરુષકાર પણ અર્થપ્રાપ્તિને બદલે નુકસાન કરાવવામાં કારણભૂત છે. આમ છતાં, જીવ લાભને સામે રાખીને પ્રયત્ન કરતો હોય છે, તેથી જ્યારે લાભ થાય ત્યારે જ એ લાભ પ્રયત્નથી થયો એવો વ્યવહાર થાય છે; જયારે નુકસાન થાય છે ત્યારે જીવે નુકસાનને સામે રાખીને પ્રયત્ન નથી કર્યો હતો, તેથી નુકસાન પ્રત્યે બળવાન કારણ પાપ દેખાય છે; તેથી પાપથી તે કાર્યથયું તેમ વ્યવહાર પ્રવર્તે છે. વાસ્તવિક રીતે તો ત્યાં દેવ અને પુરુષકાર બંને હાજર હોય છે. આવી જ રીતે જ્યારે કોઇ જીવ મોહનીયના ક્ષયોપશમથી આક્ષિત ચિત્તને કારણે તત્ત્વની જિજ્ઞાસા અને તે તે પ્રકારના પ્રયત્નોથી તત્ત્વની પ્રાપ્તિ કરે છે, ત્યારે ક્ષયોપશમભાવસ્વરૂપદેવથી આક્ષિપ્ત એવા તેવા પ્રકારના પ્રયત્નથી કાર્ય થયેલ હોવાને કારણે, પ્રયત્નથી તેણે તત્ત્વની પ્રાપ્તિ કરી એમ કહેવાય છે. બીજી તરફ જયારે કોઈક જીવને વાદળાંને જોઈને નવ પૂર્વાદિ સુધીનો ક્ષયોપશમ થઈ જાય છે, ત્યારે તત્ત્વપ્રાપ્તિ માટે તેણે તે તે પ્રકારનો પ્રયત્ન કર્યો હોય તેમ દેખાતું નથી, તેથી ત્યાં પુરુષકારથી ફળ પ્રાપ્ત થયું છે એમ કહેવાતું નથી. આમ છતાં અહીં પણ વાદળાંને જોઈને તેવા પ્રકારનું અંતરંગ વીર્યનો પ્રવર્તે છે કે જેથી વિશેષ પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થયો. અહીં કર્મ અતિ સોપક્રમ હોવાને કારણે માત્ર શુભ અધ્યવસાયથી તે કર્મ ક્ષયોપશમભાવને પામે છે, તેથી અહીં દૈવ મુખ્ય કહેવાય છે. પરંતુ જીવ જ્યારે અંદરના ક્ષયોપશમભાવથી પ્રેરાઈને ભણવા યત્ન કરે છે, ત્યારે દૈવથી આક્ષિપ્ત પુરુષકાર હોવા છતાં શાસ્ત્ર ભણનારના પ્રયત્નની મુખ્યતા હોવાને કારણે ત્યાં પુરુષકાર જ મુખ્ય કહેવાય છે. તેથી એ ફલિત થયું કે દૈવથી આક્ષિપ્ત કાર્યને અનુકૂળ તેવો તેવો પ્રયત્ન જ્યાં For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ T બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન હોય છે, ત્યાં પરમાર્થથી બંનેથી ફળ થયું હોવા છતાં પણ વ્યવહારમાં પુરુષકારથી ફળ થયું એમ કહેવાય છે.II૫-૧૧] एएण मीसपरिणामिए उ जं तम्मि तं च दुगजण्णं । दिव्वाउ नवरि भण्णइ, निच्छयओ उभयजं सव्वं ॥१२॥ एतेन मिश्रपरिणामिके तु यत्तस्मिस्तच्च द्विकजन्यम् । दैवात्के वलं भण्यते निश्चयत उभयजं सर्वम् ॥१२।। અન્વયાર્થ - પણ આની સાથે પુરુષકારની સાથે પીસરામિણ મિશ્ર પરિણામવાળું ૩ જ તમિ તે કર્મ હોતે છતે નં યુનાઈi જે બંનેથી ઉત્પન્ન થયેલ (કાર્ય છે) તં તેનેeતે કાર્યને નિવરિ કેવળ વિદ્ગી૩ ૨ દૈવથી જ (જન્ય) મારું કહેવાય છે. નિષ્ણયો નિશ્ચયથી તો રૂમનં સબં સર્વ (કાર્ય) ઉભયજન્ય છે. ૯ અને 'ર' બંને “વ' અર્થમાં છે અને 'નો અન્વય “વિવ્યા?' સાથે છે. જઃ પુરુષકારની સાથે મિશ્ર પરિણામવાળું કર્મ એમ કહેવાથી કર્મ વિશેષ્ય બને છે તેથી મુખ્ય છે કે પુરુષકાર વિશેષણ બને છે તેથી ગૌણ છે. ગાથાર્થ - પુરુષકારની સાથે મિશ્ર પરિણામવાળું જ કર્મ હોતે છતે, જે બંનેથી ઉત્પન્ન થયેલાં કાર્ય છે, તે કાર્યને કેવળ દેવથી જ જન્ય કહેવાય છે. નિશ્ચયથી તો સર્વ ઉભયજન્ય ભાવાર્થ - પ્રધાનરૂપે જ્યારે કર્મના ઉદયથી કાર્ય થાય છે, ત્યારે તે કાર્ય થવામાં કર્મની સાથે મિશ્રપણે પુરુષકાર પણ કામ કરે છે , પરંતુ ત્યાં પુરુષકાર ગૌણ હોય છે. એક વખત ભાગ્યવાદી અને પુરુષકારવાદી બંનેને પરીક્ષા કરવા માટે કૂવામાં ઉતારવામાં આવેલ. તે વખતે પુરુષકારવાદીએ પ્રયત્નથી બે લાડવાની પ્રાપ્તિ કરી અને તેમાંથી એક લાડવો ભાગ્યવાદીને આપ્યો, ત્યારે ભાગ્યવાદીને લાડવાને ગ્રહણ કરવાના પ્રયત્નમાત્રથી રત્નયુક્ત લાડવાની પ્રાપ્તિ થઈ. અહીં સામાન્યથી એમ જણાય છે કે For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ gબીજાદિવિંશિકા | વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન ભાગ્યવશાત્ રત્નની પ્રાપ્તિ થઇ, પરંતુ વાસ્તવમાં અહીં પણ લાડવાને ગ્રહણ કરવા સ્વરૂપ અલ્પ પ્રયત્ન તો હતો જ. અલ્પ પ્રયત્નથી મિશ્રિત જયારે ભાગ્ય હોય છે ત્યારે, દૈવ અને પુરુષકાર ઉભયથી પેદા થયેલ કાર્યમાં પણ આ કાર્ય દેવથી જ પ્રાપ્ત થયું છે એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે, પરંતુ નિશ્ચયથી અર્થાત્ અનુપચરિત વ્યવહારનય પ્રમાણે તો પરમાર્થથી સર્વ કાર્યદેવ અને પુરુષકાર ઉભયજન્ય હોય છે. તાત્પર્ય એ છે કે “જ્યાં પુરુષકાર પ્રધાન હોય છે તે કાર્ય પણ ઉભયજન્ય હોય છે, તેમ જયાં દેવ પ્રધાન હોય છે તે કાર્ય પણ ઉભયજન્ય હોય છે” આ પ્રકારનું કથન અનુપચરિત વ્યવહારનય કરે છે. જ્યારે નિશ્ચયનય તો “યોગબિન્દુની ગાથા નં૩૨૦ ની ટીકા પ્રમાણે “સાપેક્ષHસમર્થ'' એ વચનનું અવલંબન લઇને, જે જયારે પ્રધાન હોય તેને જ કારણરૂપે સ્વીકારે છે, પરંતુ બન્નેને કારણરૂપે સ્વીકારતો નથી. જયારે વ્યવહારનય બન્નેને કારણરૂપે સ્વીકારે છે, આમ છતાં પ્રધાન કારણને સ્વીકારી તે કારણથી કાર્ય થયેલ છે એ પ્રકારનો ઉપચાર કરે છે; અને અનુપચરિત વ્યવહારનય બન્નેથી કાર્ય થયું છે એમ સ્વીકારે છે. આ પ્રકારનો અર્થ ગાથા-૧૧ અને ૧રથી ભાસે છે અને તેના માટે ઉપદેશરહસ્યની ગાથા નં. ૫૦થી ૫૩નું દેવ અને પુરુષકારવાદીનું કથન આધારરૂપે છે, છતાં વિશેષ અર્થ બહુશ્રુતો જાણે. પ-૧ર અવતરણિકા - બારમી ગાથામાં બતાવ્યું કે નિશ્ચયથી સર્વ કાર્યદૈવ અને પુરુષકાર ઉભયથી જન્ય છે, તે જ વાતને યુક્તિથી આ ગાથામાં બતાવતાં કહે છે इहराऽणक्खित्तो सो होइ त्ति अहेउओ निओएण । इत्तो तदपरिणामो किंचि तम्मत्तजं न तया ॥१३॥ इतरथानाक्षिप्तः स भवतीति अहेतुको नियोगेन । इतस्तदपरिणामः किंचित्तन्मात्रजं न तदा ॥१३।। અન્વયાર્થ : રૂT ઇતરથા આવું ન માનો તો અત્ નિશ્ચયથી કાર્યમાત્રને ઉભયજન્ય ન માનો અને કેવળ દેવથી થયું છે એમ માનો તો મUત્તિો સો દો અનાક્ષિપ્ત એવો તે દૈવ થાય, ત્તિ આ કારણથી મને નિમોuUT (દેવ) નિયમથી અહેતુક થાય, રૂત્તો આથી કરીને (આ કાર્ય) તારિVIો તેનો-દૈવનો અપરિણામ છે કારણ કે) For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન તથા ત્યારે આ કાર્ય દેવથી જન્ય છે એવો વ્યવહાર પ્રવર્તતો હોય ત્યારે તમત્તગં તદ્ માત્ર જન્ય દેવમાત્ર જન્ય બ્રિરિ ન કાંઇપણ નથી. અન્વયાર્થ: નિશ્ચયથી કાર્યમાત્રને ઉભયજન્ય ન માનો અને કેવળ દેવથી થયું છે એમ માનો તો અનાલિત એવો તે દૈવ થાય, એથી કરીને દૈવ નિયમથી અહેતુક થાય. આથી કરીને આ કાર્યદેવનો અપરિણામ છે કારણ કે આ કાર્યદેવથી જન્ય છે એવો વ્યવહાર પ્રવર્તતો હોય ત્યારે, દેવમાત્ર જન્ય કાંઇપણ નથી. ભાવાર્થ : જે સ્થાનમાં દૈવની પ્રધાનતાથી કાર્ય થાય છે, ત્યાં ઉભયજન્ય કાર્ય હોવા છતાં પણ દૈવથી કાર્ય થયું એ પ્રકારનો વ્યવહાર થાય છે. આવા સ્થાનમાં પણ જો કાર્ય ઉભયથી જન્ય છે એમ ન માનીએ તો પ્રયત્નદ્વારા દૈવ આક્ષિપ્ત થતો નથી એમ માનવું પડે, અને તેમ માનીએ તો એ પ્રાપ્ત થાય કે કેવળ દૈવથી કાર્ય થયું છે, પુરુષકારથી નહીં. પ્રયત્નદ્વારા દેવ આક્ષિપ્ત થતું નથી એમ સ્વીકારીએ તો દૈવને અહેતુક માનવું પડે, અર્થાત્ કોઈ પણ કારણ વગર દેવ પોતાની મેળે આવ્યું છે એમ માનવું પડે. વસ્તુતઃ તો પુરુષકાર દૈવને કાર્ય કરવામાં પ્રવૃત્ત કરે છે. લાકડામાં રહેલી મૂર્તિ બનવાની યોગ્યતા જેવું દેવ છે અને ઘડવાની ક્રિયા જેવો પુરુષકાર (પ્રયત્ન) છે. જેમ ઘડવાની ક્રિયારૂપ પ્રયત્ન અંદરમાં રહેલી મૂર્તિ થવાની યોગ્યતાને બહાર લાવે છે, તેમ પુરુષકાર જ અંદરમાં રહેલાદેવને કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરે છે. તેથી પુરુષકાર છે હેતુ જેને એવું તે દૈવ કહેવાય. એટલે દૈવનો હેતુ પુરુષકાર છે. પુરુષકારહેતુક દૈવ હોતે છતે પણ જે સ્થાનમાં દૈવની પ્રધાનતાથી કાર્ય થાય છે ત્યાં પુરુષકાર નથી એમ કહીએ, તો નક્કી દેવને પ્રવર્તાવવામાં કોઈ કારણ નથી. માટે દેવ કારણ વગરનું છે એમ માનવું પડે. પુરુષકારથી અપ્રવૃત્ત દેવ સ્વયં કાર્ય કરતું નથી. તેથી જે કાર્યદેવની પ્રધાનતાથી થાય છે તે કાર્યમાત્ર દેવનો પરિણામ છે એમ કહી શકાય નહીં, કારણ કે પુરુષકારથી અનાક્ષિપ્ત માત્ર દૈવથી ત્યારે કોઈ કાર્ય થતું નથી. આવું કાર્ય જ્યારે દેખાય છે ત્યારે અવશ્ય પુરુષકારની આક્ષિત દૈવથી જ તે કાર્ય થયું હોય છે, ફક્ત તે વખતે દેવ બળવાન હોય છે અને પુરુષકાર અલ્પ હોય છે, તેથી દૈવથી કાર્ય થયું એવો વ્યવહાર થાય છે. આ જ વાત નીચેના દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિંશિકા / દેવવાદી અને પુરુષકારવાદી બંનેને કૂવામાં ઉતારવામાં આવ્યા. પુરુષકારવાદીએ પ્રયત્ન કરીને બે લાડવા પ્રાપ્ત કર્યા અને પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરેલા બે લાડવામાંથી એક લાડવો તેણે દૈવવાદીને આપ્યો. ભાગ્યવાદીએ તો માત્ર તે લાડવાને લેવાનો અને તેને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું ભાગ્ય બળવાન હોવાથી આવા અલ્પ પ્રયત્નથી તેને લાડવામાંથી તે રત્નની પ્રાપ્તિ થઈ. આ રત્નની પ્રાપ્તિમાં પુરુષકાર અલ્પ છે, છતાં તે પુરુષકારને ન માનીએ તો પુરુષકારરૂપ કારણ વિનાના દૈવથી આ કાર્ય થયું તેમ માનવું પડે, તેથી તે દૈવને અહેતુક માનવું પડે. દૈવ અહેતુક છે માટે તે રત્નની પ્રાપ્તિરૂપ કાર્યદેવનો પરિણામ ન કહેવાય, કેમ કે ત્યારે દેવમાત્રથી થયેલું કોઈ કાર્ય નથી, પરંતુ દેવ અને પુરુષકાર ઉભયજન્ય તે કાર્ય છે. આમ છતાં પુરુષકાર ગૌણ છે અને દૈવ મુખ્ય છે, તેથી કેવલદેવથી થયું તે પ્રકારનો ઉપચાર વ્યવહારમાં પ્રવર્તે છે.JI૫-૧all અવતરણિકા : પાંચ કારણો પરસ્પર સાપેક્ષ હોવાના કારણે ૧૦મી ગાથામાં બતાવ્યું કે દૈવ અને પુરુષકારને કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણ તરીકે સ્વીકારવામાં વિરોધ આવતો નથી. ત્યારપછી ૧૧મી થી ૧૩મી ગાથામાં બતાવ્યું કે વ્યવહારમાં કોઈક સ્થાનમાં પુરુષકારની અને કોઇક સ્થાનમાં દેવની પ્રધાનતા હોવા છતાં પણ સર્વત્ર ઉભયથી જ કાર્ય થાય છે. આમ દેવ અને પુરુષકારનો વિરોધ નથી એમ સ્થાપન કર્યું. તેથી પ્રશ્ન થાય કે આ દૈવ અને પુરુષકાર છે શું? તે બતાવતાં કહે છે - पुव्वकयं कम्मं चिय चित्तविवागमिह भन्नई दिव्यो । कालाइएहिं तप्पायणं तु तह पुरिसागारु त्ति ॥१४॥ पूर्वकृतं कर्मैव चित्रविपाकमिह भण्यते दैवम् । कालादिकैस्तत्पाचनं तु तथा पुरुषकार इति ॥१४।। અન્વયાર્થ : રૂદ અહીં-આ સંસારમાં વિત્તવિવમ્ પુથ્વયં મં ચિય ભિન્ન ભિન્ન વિપાકવાળું પૂર્વકૃત કર્મ રિવ્યોદેવમન્ન કહેવાય છે, તદતથા નિર્દિકાળાદિવડે તપાય તેનું દૈવનું પાચન તુ જ પુરિસી પુરુષકાર (કહેવાય છે). ત્તિ પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ઇ બીજાદિવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ ઃ આ સંસારમાં ભિન્ન ભિન્ન વિપાકવાળું પૂર્વકૃત કર્મ જ દૈવ કહેવાય છે, તથા કાળ, ક્ષેત્ર અને બાહ્ય સામગ્રીવડે દૈવનું પાચન જ પુરુષકાર કહેવાય છે. ભાવાર્થ: તે કાળમાં, તે ક્ષેત્રમાં અને તે તે બાહ્ય સામગ્રીમાં કર્મને વિપાક અભિમુખ કરવાનો જીવનો જે પ્રયત્ન છે તે જ દૈવનું પાચન છે. આ પ્રયત્ન જ કાળાદિવડે દૈવનું પાચન છે, અને તે જ તેવા પ્રકારનો એટલે કે કાર્યને અનુકૂળ એવો પુરુષકાર છે.II૫ 9811 ૧૦૬ અવતરણિકા : દૈવ અને પુરુષકાર પરસ્પર અવિરુદ્ધ છે, તે બતાવવા માટે ૧૦મી ગાથાથી શરૂ કરેલ વાતનું નિગમન કરતાં કહે છે... इय समयनीइजोगा इयरेयरसंगया उ जुज्जंति । इह दिव्वपुरिसगारा पहाणगुणभावओ दोवि ॥ १५ ॥ इति समयनीतियो गादितरे तरसंगतौ तु युज्येते 1 इह दैवपुरुषकारौ प्रधानगुणभावतो द्वावपि || અન્વયાર્થ : રૂથ આ રીતે=ગાથા-૧૧થી ૧૩માં બતાવ્યું એ રીતે સમયનીનો સમયનીતિના યોગથી જ્ઞ અહીં=કાર્યમાત્રમાં પહાળગુમાવો પ્રધાન-ગૌણભાવથી હોય સંયા ૩ઇતરેતર સંગત જવિત્ત્રપુરિસTM દૈવ અને પુરુષકાર શેવિ બંને પણ નુષ્નતિ ઘટે છે. ગાથાર્થ ઃ આ રીતે સમયનીતિના યોગથી કાર્યમાત્રમાં પ્રધાન-ગૌણભાવથી ઇતરેતર સંગત જ દૈવ અને પુરુષકાર બંને પણ ઘટે છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન gબીજાદિવિશિકા ભાવાર્થ : ગાથા-૧૧થી ૧૩ સુધીમાં જે દૈવ અને પુરુષકારની પરસ્પર સાપેક્ષતા બતાવી, તે પ્રકારની શાસ્ત્રનીતિ છે. આ શાસ્ત્રનીતિનું દરેક કાર્યમાં યોજન હોવાથી કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકાર પ્રધાન-ગૌણ ભાવે સંકળાયેલા છે, અર્થાત્ કોઇક સ્થાનમાં દૈવ પ્રધાનરૂપે હોય અને કોઇક સ્થાનમાં પુરુષકાર પ્રધાનરૂપે હોય, પરંતુ કોઈ પણ સ્થાને બંનેમાંથી કોઇ એકથી કાર્ય થતું નથી .II૫-૧૫ અવતરણિકા : ચોથી વિંશિકામાં છેલ્લે બતાવેલ કે ચરમાવર્તમાં ધર્મનો રાગ પ્રગટે છે, અને તે ધર્મનો રાગ બીજાદિના ક્રમથી ભાવધર્મની પ્રાપ્તિરૂપ ફળમાં પર્યવસાન પામે છે, તે વાત ગાથા એકથી પાંચમાં બતાવી. ત્યારપછી શ્લોક-૬માં બતાવ્યું કે બીજની પ્રાપ્તિ પણ ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ થાય છે, અન્યમાં નહીં; અને ચરમપુદ્ગલપરાવર્ત પછી પણ સંસાર પાર કરવામાં અનંત કાળ પસાર થઈ શકે છે એમ શ્લોક-૭માં બતાવ્યું. અનંત કાળ પસાર થવાનું કારણ સાંતર બીજાદિ છે એ શ્લોક-૮માં બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોના બીજાદિ સાંતર છે અને કેટલાકના નિરંતર, તેનું કારણ તથાભવ્યત્વ છે. આથી કોઇને શંકા થાય છે તથાભવ્યત્વથી જ બીજાદિ સાંતર કે નિરંતર થાય છે, તેથી શ્લોક ૯-૧૦માં બતાવ્યું કે કાળાદિ ચાર કારણોની અપેક્ષાએ જ તથાભવ્યત્વથી કાર્ય થાય છે, પણ માત્ર તથાભવ્યત્વથી નહીં, અને તેથી જ સાંતર અને નિરંતર બીજની પ્રાપ્તિમાં પણ દેવ અને પુરુષકાર પરસ્પર સંકળાયેલા છે. એથી જ દૈવ અને પુરુષકારનો પરસ્પર સાપેક્ષભાવ ગાથા-૧૧ અને ગાથા-૧૨માં બતાવ્યો. ત્યારપછી દૈવ અને પુરુષકારનું લક્ષણ ગાથા-૧૪માં બતાવ્યું અને ગાથા-૧૫માં દેવ અને પુરુષકારની પરસ્પર સાપેક્ષતાનું નિગમન કરીને હવે ચરમાવર્તમાં બીજાદિની પ્રાપ્તિ થાય છે એમ જે ગાથા-૬માં બતાવેલ, તેને સામે રાખીને બીજાદિની પ્રાપ્તિ પછીના કાળનું અને બીજાદિની પ્રાપ્તિ પૂર્વના કાળનું સ્વરૂપ બતાવતાં કહે છે – ता बीजपुव्वकालो नेओ भवबालकाल एवेह । इयरो उ धम्मजुव्वणकालो विह (वि हि) लिंगगम्मु त्ति ॥१६॥ ततो बीजपूर्वकालो ज्ञेयो भवबालकाल एवेह । इतरस्तु धर्मयौवनकालोऽपि हि लिङ्गगम्य इति ॥१६।। For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ T બીજાદિવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૦૮ અન્વયાર્થ : તા તે કારણથી શ્લોક-૬માં બતાવ્યા પ્રમાણે બીજની પ્રાપ્તિ ચરમાવર્તમાં જ થાય છે તે કારણથી, વીપુલ્વત્નો બીજ (પ્રાપ્તિ) પૂર્વનો કાળ રૂદ અહીં=સંસારમાં મવેવીશાન વિભવબાળકાળ જમો જાણવો. વળીરૂર ઇતર બીજ (પ્રાપ્તિ)નો કાળ ત્રિભુ લિંગથી ગમ્ય ધર્મનુષ્યનો વિ ધર્મનો યૌવનકાળ જ (જાણવો). ત્તિ અને દિ પાદપૂર્તિ માટે છે. વિદ ના બદલે અહીં વિદિ પાઠ ધર્મપરીક્ષાના આધારે લીધેલ છે. ગાથાર્થ : શ્લોક-૬માં બતાવ્યા પ્રમાણે બીજની પ્રાપ્તિ ચરમાવર્તમાં જ થાય છે તે કારણથી, બીજપ્રાપ્તિપૂર્વનો કાળ સંસારમાં ભવબાળકાળ જ જાણવો. વળી બીજપ્રાપ્તિનો કાળ લિંગથી ગમ્ય ધર્મનો યૌવનકાળ જ જાણવો. ભાવાર્થ ચરમાવર્તમાં જ જીવોને બીજાદિની પ્રાપ્તિ થાય છે. પરંતુ કોઇક જીવને ચરમાવર્તમાં આવીને તરત બીજાદિની પ્રાપ્તિ થાય છે, તો કોઈક જીવને પાછળથી થાય છે. અચરમાવર્તમાં તો નિયમાં બીજાદિની પ્રાપ્તિ નથી થતી. તેથી અચરમાવર્તકાળ એ બીજપ્રાપ્તિપૂર્વનો કાળ છે. બીજપ્રાપ્તિપૂર્વનો કાળ સંસારમાં ભવબાળકાળ કહેવાય છે. જેમ બાલ્યકાળમાં જીવો માત્ર રમત-ગમતમાં રસ લેતા હોય છે પરંતુ પોતાના ભાવિનો વિચાર કરતા નથી, તેમ બીજપ્રાપ્તિપૂર્વનો કાળ સંસારમાં માત્ર વિષયોની આસક્તિથી પ્રવૃત્તિ કરવારૂપ ભવનો બાળકાળ છે, અર્થાત્ ભવમાં રમવાનો અનુકૂળ બાળકાળ છે; અને જેમ જીવોમાં યુવાની દરમ્યાન અર્થાદિ ઉપાર્જન માટે અને ભાવિ માટે વિચારણા પ્રગટે છે, તેમ ચરમાવર્તમાં આત્મહિત માટે વિચારણા પ્રગટે છે. તેથી બીજપ્રાપ્તિ પછીના ચરમાવર્તકાળને ધર્માદિને અનુકૂળ એવો ધર્મયૌવનકાળ કહેવાય છે. કયા જીવમાં ધર્મનો યૌવનકાળ છે તે પૂર્વમાં કહેલા બીજાદિના લક્ષણરૂપ લિંગોથી છબસ્થ જાણી શકે છે..પ-૧૬ll અવતરણિકા : પૂર્વશ્લોકમાં ભવનો બાળકાળ અને ધર્મયૌવનકાળ બતાવ્યો. હવે તે બાળકાળના For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / બીજાદિવિંશિકા / વિગમનમાં અને ધર્મના યૌવનકાળની આગળની ભૂમિકાની પ્રાપ્તિમાં પાંચ કારણો હોવા છતાં કોનું પ્રાધાન્ય છે તે બતાવતાં કહે છે - पढमे इह पाहन्नं कालस्सियरम्मि चित्तजोगाणं । बाहिस्सुदयचिकिच्छासमयसमं होइ नायव्वं ॥१७॥ प्रथमे इह प्राधान्यं कालस्येतरस्मिश्चित्रयोगानाम् । व्याधेरुदयचिकित्सासमयसमं भवति ज्ञातव्यम् ॥१७॥ અન્વયાર્થ રૂદ અહીં=સંસારમાં પઢ પ્રથમમાં=ભવનો બાળકાળ પૂરો થવામાં નિસ પાદä કાળનું પ્રાધાન્ય છે અને રૂયર ઇતરમાં ધર્મના યૌવનકાળમાં વાહિસુવિચ્છિી સમયસ વ્યાધિના ઉદયવાળા જીવ માટે ચિકિત્સાના કાળ સમાન વિગvi ચિત્રયોગોનું (પ્રાધાન્ય) રોટ્ટ નાયā જાણવા યોગ્ય છે. ગાથાર્થ - સંસારમાં ભવનો બાળકાળ પૂરો થવામાં કાળનું પ્રાધાન્ય છે અને ધર્મના યૌવનકાળમાં વ્યાધિના ઉદયવાળા જીવ માટે ચિકિત્સાના કાળ સમાન ચિત્રયોગોનું (પ્રાધાન્ય) જાણવા યોગ્ય છે. ભાવાર્થ અનાદિથી જીવનો ભવબાળકાળ વર્તતો હોય છે, પરંતુ જ્યારે તથાભવ્યત્વને કારણે જીવનો કાળ પાકે છે ત્યારે જ જીવ ચરમપુદ્ગલપરાવર્તમાં આવે છે. તેથી જ ભવબાળકાળનો નાશ થવામાં પાંચ કારણોની હાજરી હોવા છતાં પણ કાળની જ પ્રધાનતા રહે છે. જીવ જયારે ચરમાવર્તમાં આવે છે ત્યારે તેનામાં કાંઇક શુદ્ધિ થઈ હોવાને કારણે તત્ત્વાતત્ત્વનો વિચાર કરી શકે તેવી તેની ભૂમિકા થાય છે અને ત્યારે બાહ્યનિમિત્તોને પામીને તે ધર્મપ્રશંસા આદિ દ્વારા બીજની પ્રાપ્તિ કરે છે. ત્યારપછી ધર્મની પ્રાપ્તિના ઉપાયોની વિચારણાદિ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિસ્વરૂપ પુરુષકારને કારણે જીવનો ભાવરોગ અલ્પ થાય છે. તેથી જ કહ્યું કે ધર્મયૌવનકાળમાં ભાવરોગોના નાશ પ્રત્યે ચિત્ર યોગોનું સેવન પ્રધાન કારણ છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બીજાદિવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આ જ બાબતને સમજાવવા માટે દૃષ્ટાંત આપતાં કહે છે કે, જેમ કોઈ વ્યાધિના ઉદયવાળા જીવ માટે જયારે કાંઇક વ્યાધિ ઓછી થાય ત્યારે જ ચિકિત્સાને યોગ્ય કાળ કહેવાય છે, અને તેથી જ જો ત્યારે તેને ઔષધ આપવામાં આવે તો રોગ અલ્પ થાય છે; તેમ ધર્મયૌવનકાળમાં ચિત્ર યોગોનું સેવન કરે તો જીવનો ભાવવ્યાધિ અલ્પ થાય છે; અને ચિકિત્સાયોગ્ય કાળમાં ઔષધિનું સેવન ન કરે તો રોગ અલ્પ ન પણ થાય, તેમ ધર્મયૌવનકાળમાં પણ જુદા જુદા ધર્માનુષ્ઠાનરૂપ યોગોનું સેવન ન કરે તો ભાવરોગ અલ્પ ન પણ થાય. પરંતુ જ્યારે ભવબાળકાળ હોય છે ત્યારે જીવ કદાચ ધર્માનુષ્ઠાનરૂપ ચિત્ર યોગોનું સેવન કરે તો પણ તે અનુષ્ઠાનો તેના રોગને હઠાવવા સમર્થ નથી થતાં, ત્યાં તો ભાવરોગને દૂર કરવા માટે પ્રધાનરૂપે કાળ જ સમર્થ છે.II૫-૧૭ll અવતરણિકા : શ્લોક-૧૬માં ભવબાળકાળ અને ધર્મયૌવનકાળ બતાવ્યો. ત્યારપછી તે બન્ને કાળમાં ફળની નિષ્પત્તિ પ્રત્યે પાંચ કારણોમાંથી કોનું પ્રાધાન્ય છે તે શ્લોક-૧૭માં બતાવ્યું. હવે ભવબાળકાળમાં જીવનું કેવું માનસ હોય છે તે દૃષ્ટાંત થી શ્લોક-૧૮માં બતાવે છે અને ધર્મયૌવનકાળમાં જીવનું કેવું માનસ હોય છે તે શ્લોક-૧૯માં બતાવે છે – बालस्स धूलिगेहातिरमणकिरिया जहा परा भाइ । भवबालस्स वि तस्सत्तिजोगओ तह असक्किरिया ॥१८॥ बालस्य धूलिगेहादिरमणक्रिया यथा परा भाति । भवबालस्यापि तच्छक्तियोगात् तथाऽसत्क्रिया ॥१८॥ जुव्वणजुत्तस्स उ भोगरागओ सा न किंचि जह चेव । एमेव धम्मरागाऽसक्कि रिया धम्मजूणो वि ॥१९॥ यौवनयुक्तस्य तु भोगरागात् सा न किंचिद् यथैव । एवमेव धर्मरागादसत्क्रिया धर्मयूनोऽपि ॥१९।। અન્વયાર્થ : નાં જે પ્રકારે વીત્રસ્ત બાળકને દૂનિયોતિરમUકિરિયા ધૂળના ઘરાદિમાં રમણ કરવાની ક્રિયાપરી શ્રેષ્ઠ મારૂ લાગે છે, તદતે પ્રકારે સવવીસ વિભવબાળને For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન બીજાદિવિંશિકા D. પણ તસ્પત્તિનો તેની ભવભ્રમણની શક્તિના યોગથી સક્કિરિયાં અસન્ક્રિયાઓ (શ્રેષ્ઠ લાગે છે.). ૩ વળી નદ જે પ્રકારે નુષ્યUTગુત્તરૂ યૌવનયુક્ત એવા જીવને મોરારજો ભોગના રાગથી સા તે=ધૂળના ઘરાદિમાં રમણ કરવાની ક્રિયાને વિશ્વ વેવ નકામી જ લાગે છે, મેવ એ પ્રકારે જ મેનૂણો વિ ધર્મયુવાનને પણ ઘણ{/+ITસક્કિરિયા ધર્મરાગથી અસલ્કિયાઓ (નકામી જ લાગે છે.) ગાથાર્થ : જે પ્રકારે બાળકને ધૂળના ઘરાદિમાં રમણ કરવાની ક્રિયા શ્રેષ્ઠ લાગે છે, તે પ્રકારે ભવબાળને પણ ભવભ્રમણની શક્તિના યોગથી અસન્ક્રિયાઓ શ્રેષ્ઠ લાગે છે. વળી જે પ્રકારે યૌવનયુક્ત એવા જીવને ભોગના રાગથી ધૂળના ઘરાદિમાં રમણ કરવાની ક્રિયા નકામી જ લાગે છે, એ પ્રકારે જ ધર્મયુવાનને પણ ધર્મરાગથી અસન્ક્રિયાઓ નકામી જ લાગે છે.II૫-૧૮/૧૯ll અવતરણિકા : ઓગણીસમી ગાથામાં ધર્મયુવાનને ધર્મરાગને કારણે સંસારની ક્રિયા અસલ્કિયારૂપ દેખાય છે તેમ બતાવ્યું, હવે ધર્મયૌવનકાળમાં જીવને શુદ્ધધર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે બતાવતાં બીજાદિર્વિશિકાનું નિગમન કરતાં કહે છે – इय बीजाइकमेणं जायइ जीवाण सुद्धधम्मु त्ति । जह चंदणस्स गंधो तह एसो तत्तओ चेव ॥२०॥ इति बीजादिक्रमेण जायते जीवानां शुद्धधर्म इति । यथा चन्दनस्य गन्धस्तथैष तत्त्वत एव ॥२०॥ અન્વયાર્થ : નદ જે પ્રકારે ચંદ્ર પંથો ચંદનની ગંધ છે તદ તે પ્રકારે તો વેવ તત્ત્વથી જો યુદ્ધથઆ શુદ્ધધર્મરૂય આ રીતેગાથા-૧થી ગાથા-પમાં બતાવ્યું એ રીતે વિનાફમેvi બીજાદિના ક્રમથી નવા જીવોને નાયડુ થાય છે. ત્તિ પાદપૂર્તિ માટે For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન ૧૧૨ @ બીજાદિવિશિકા ] ગાથાર્થ - જે પ્રકારે ચંદનની ગંધ છે તે પ્રકારે તત્ત્વથી જ આ શુદ્ધધર્મ ગાથા-૧થી ગાથાપમાં બતાવ્યું. એ રીતે બીજાદિના ક્રમથી જીવોને થાય છે. ભાવાર્થ - જેમ ચંદનમાં ગંધ ચંદનની પ્રકૃતિરૂપ હોય છે તેમ સમ્યક્તની પ્રાપ્તિરૂપ શુદ્ધધર્મ જીવની પ્રકૃતિરૂપ છે. તેથી કહ્યું કે તત્ત્વથી જ આ શુદ્ધધર્મ જીવને પ્રગટે છે. શુદ્ધધર્મથી દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ધર્મ નથી લેવાનો, પણ ગાથા-પમાં બતાવેલ દેશનાદ્વારા પ્રગટ થયેલ યથાર્થ બોધરૂપ ભાવધર્મ લેવાનો છે. પદાર્થને યથાર્થ જોવો, એ જીવની પ્રકૃતિ છે, પરંતુ કર્મના કારણે જીવમાં વિપર્યાસ હોવાથી જીવને અતત્ત્વ તત્ત્વરૂપે દેખાય છે; પરંતુ જ્યારે જીવને શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવ તત્ત્વને જ તત્ત્વરૂપે જોઈ શકે છે અને આ જ જીવની પ્રકૃતિ છે. તેથી જ “આ ભાવધર્મ ચંદનમાં રહેલી ગંધતુલ્ય છે” તેમ કહેલ છે.પ-૨૦ll ॥ इति पञ्चमी बीजादिर्विशिका समाप्ता॥५ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 0 સદ્ધર્મવિશિકા | // સીંfffdf3@I NB // અવતરણિકા - પાંચમી બીજાદિર્વિશિકામાં અંતે બતાવ્યું કે જીવને બીજાદિના કમથી શુદ્ધધર્મ પ્રાપ્ત થાય છે અને જેમ ચન્દનનો સ્વભાવ ગંધ છે તેમ આ શુદ્ધધર્મ પણ જીવનો સ્વભાવ છે. તેથી હવે તે શુદ્ધધર્મ શું છે અને કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવતાં કહે एसो पुण सम्मत्तं सुहायपरिणामरूवमेवं च । अप्पुव्वकरणसझं चरमुक्कोसट्टिईखवणे ॥१॥ एषः पुनः सम्यक्त्वं शुभात्मपरिणामरूपमेवं च । अपूर्वकरणसाध्यं चरमोत्कृष्टस्थितिक्षपणे HIT અન્વયાર્થ : પુવળી આ=આગળમાં કહેલો શુદ્ધધર્મ, સુહાયપરિણામરૂવં શુભ= શુભ આત્મપરિણામરૂપ સમજું સત્ત્વછેર અને પુર્વ આ રીતે આગળની ગાથામાં બતાવવાના છે એ રીતે, વરમુદ્દિફેરવવો ચરમઉત્કૃષ્ટસ્થિતિ ક્ષય થયે છતે કર્મના ઉદયના પ્રારંભના કાળને છોડીને છેલ્લો પાછળનો કર્મસ્થિતિનો ભાગ ક્ષય થયે છતે મધુબેર સર્ક્સ અપૂર્વકરણથી સાધ્ય છે. ગાથાર્થ : વળી આગળમાં કહેલો શુદ્ધધર્મ, શુભ આત્મપરિણામરૂપ સમ્યક્ત છે, અને હવે પછીની ગાથામાં બતાવવાના છે એ રીતે, તે સમ્યક્ત ચરમઉત્કૃષ્ટસ્થિતિ ક્ષય થયે છતે અપૂર્વકરણથી સાધ્ય છે. ભાવાર્થ : સંસારવર્તી જીવો તીવ્ર ક્લેશથી કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી સતત સત્તામાં હોય છે એવું નથી, આમ છતાં, ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની શક્તિ વિદ્યમાન હોવાને કારણે જીવ તે તે નિમિત્ત પામીને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. V -૯ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ઇ સદ્ધર્મવિશિકા ઇ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૧૪ આવી રીતે જીવે અનંતી વખત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી, અને ભોગવીને કે અન્ય નિમિત્તે તેનું ક્ષપણ પણ કર્યું. પરંતુ જીવ જ્યારે અપુનબંધક બને છે ત્યારે પુનઃ પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા જ નાશ થઇ જાય છે. તેથી અપુનર્બંધકપ્રાપ્તિકાળમાં ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનું ક્ષપણ થાય છે અને તે થયા પછી જીવમાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણનો પરિણામ થાય છે, જેમાં અપૂર્વકરણથી સાધ્ય સમ્યક્ત્વરૂપ શુદ્ધધર્મ થાય છે. આ સમ્યક્ત્વ, જીવના શુભ આત્મપરિણામરૂપ છે, પણ ઉપાધિકૃત નથી. અપૂર્વકરણથી સાધ્ય સમ્યક્ત્વ છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, અપુનર્બંધક થવા પૂર્વે પણ યથાપ્રવૃત્તિકરણ થાય છે પણ તેનાથી સમ્યક્ત્વ મળતું નથી, અને અપૂર્વકરણ થયા પછી અવશ્ય અનિવૃત્તિકરણ થાય જ છે, તેથી અપૂર્વકરણથી જ સમ્યક્ત્વ સાધ્ય છે, તેમ કહેલ છે.II૬-૧ અવતરણિકા : ગાથા-૧માં બતાવ્યું કે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનું ક્ષપણ થયે છતે અપૂર્વકરણથી સાધ્ય શુભ આત્મપરિણામરૂપ સમ્યક્ત્વ થાય છે, તેથી હવે કર્મો કેટલાં છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ શું છે તે બતાવવા અર્થે કહે છે - कम्माणि अट्ठ नाणावरणिज्जाईणि हुंति जीवस । तेसिं च ठिई भणिया उक्कोसेणेह समयम् ॥२॥ कर्माण्यष्ट ज्ञानावरणीयादीनि भवन्ति जीवस्य तेषां च स्थितिर्भणिता उत्कृष्टेने ह उत्कृष्टेनेह समये અન્વયાર્થ : जीवस्स वा नाणावरणिज्जाईणि ज्ञानावरणीयाहि अट्ठ साह कम्माणि કર્મો હુંતિ હોય છે હૈં અને રૂ . સમયમ્મિ આ દર્શનમાં તેપ્તિ તેની ઉન્નોસેળ ઉત્કૃષ્ટથી વિરૂં સ્થિતિ મળિયા કહેવાયેલી છે. IIRII ગાથાર્થ : જીવનાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો હોય છે અને આ દર્શનમાં=ભગવાનના દર્શનમાં તેની ઉત્કૃષ્ટથી સ્થિતિ કહેવાયેલી છે.૬-૨ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D સદ્ધર્મવિંશિકા D. અવતરણિકા : ગાથા-ર માં બતાવેલાં જીવનાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવતાં કહે છે - आइल्लाणं तिण्हं चरिमस्स य तीस कोडकोडीओ । होइ ठिई उक्कोसा अयराणं सतिकडा चेव ॥३॥ आदिमानां त्रयाणां चरमस्य च त्रिंशत् कोटाकोट्यः । भवति स्थितिरुत्कृष्टातराणां स्वकृता चैव ॥३॥ सयरिं तु चउत्थस्सा वीसं तह छट्ठसत्तमाणं च । तित्तीस सागराइं पंचमगस्सावि विनेया ॥४॥ सप्ततिस्तु चतुर्थस्य विंशतिस्तथा षष्ठसप्तमयोश्च । त्रयस्त्रिंशत्सागराणि पञ्चमकस्यापि विज्ञेया ॥४॥ અન્વયાર્થ: - સતિશ વેવસ્વવડે જ= જીવવડે જ મUT તિઘૂંઆદિના ત્રણની અર્થાત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીયકર્મની રિમય અને છેલ્લાની અર્થાત અંતરાયકર્મની તીસ ત્રીસ, તુ રસ્થસ્સા વળી ચોથાની અર્થાત્ મોહનીયની સરિ સિત્તેર તદ છઠ્ઠા નં ર તથા છઠ્ઠા અને સાતમાની અર્થાત્ નામ અને ગોત્રકર્મની વીરં વીસ વોકોડીગો ગયા કોડાકોડી સાગરોપમ ૩ોસા ઉત્કૃષ્ટ વિરું સ્થિતિ દો થાય છે. પંચમસાવિ પાંચમાની અર્થાત્ આયુષ્યની પણ તિત્તી સીમરાડું તેત્રીસ સાગરોપમ (ઉત્કૃષ્ટ સ્થિતિ) વિન્નેય જાણવી. ગાથાર્થ : જીવવડે જ આદિના ત્રણની અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીયકર્મની અને છેલ્લાની અર્થાત્ અંતરાયકર્મની ત્રીસ કોડાકોડી સાગરોપમ, અને ચોથાની અર્થાત્ મોહનીયની સિત્તેર કોડાકોડી સાગરોપમ તથા છઠ્ઠા અને સાતમાની અર્થાત્ નામ અને ગોત્રકર્મની વીસ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે અને પાંચમાની અર્થાત્ આયુષ્યની પણ તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.૬-3/ ૪ll For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ 7 સદ્ધર્મવિશિકા J અવતરણિકા : ગાથા-૧માં બતાવ્યું કે ચરમઉત્કૃષ્ટસ્થિતિના ક્ષપણથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તેથી ગાથા-૨-૩-૪માં કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી. હવે ઉત્કૃષ્ટ સ્થિતિમાં જીવને સમ્યક્ત્વ કેમ પ્રાપ્ત થતું નથી, તે બતાવતાં કહે છે - વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન अट्टहं पयडीणं उक्कोसठिईए वट्टमाणो उ । जीवो न लहइ एयं जेण किलिट्ठासओ भावो ॥५॥ अष्टानां प्रकृतीनां उत्कृष्टस्थितौ वर्तमानस्तु 1 जीवो न लभत एतद् येन क्लिष्टाशयो भावः 11411 અન્વયાર્થ: ૩ વળી નેળ જે કારણથી વ્હિનિટ્ટાસો (જીવનો) ક્લિષ્ટ આશયવાળો માળે ભાવ છે (તે કારણથી) અદ્ભુતૢ આઠે પયડીનં પ્રકૃતિની ક્રોસતિ, ઉત્કૃષ્ટ સ્થિતિમાં વટ્ટમાળો વર્તતો નીવો જીવ યં આસમ્યક્ત્વ ન તફ પામતો નથી. ૧૧૬ ગાથાર્થ ઃવળી જે કારણથી જીવનો ક્લિષ્ટ આશયવાળો ભાવ છે તે કારણથી આઠે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો જીવ સમ્યક્ત્વ પામતો નથી. ભાવાર્થ : અહીં વિશેષ એ છે કે જીવમાં કર્મની અનુબંધશક્તિ જુદી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની શક્તિ જુદી છે. દૂર દૂર પુદ્ગલપરાવર્તમાં અનુબંધશક્તિ ઘણી અધિક હતી અને ચરમપુદ્ગલપરાવર્તમાં પણ અનુબંધશક્તિ ઘણી પણ હોય છે, પણ અન્ય આવર્ત કરતાં ઘણી ઓછી છે. અનાદિનિગોદમાં અનુબંધશક્તિ અધિક હોવા છતાં જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમથી અધિક હોતી નથી, તેથી અનંત કાળ સુધી નિગોદમાં રહેવા છતાં જીવે ૭૦ કોડાકોડી આદિરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યારેય બાંધી નથી. અનાદિનિગોદમાં શક્તિરૂપે ઉત્કૃષ્ટ સ્થિતિના હેતુભૂત ક્લિષ્ટ ભાવ તો છે જ, પરંતુ પંચેન્દ્રિયપણું આદિ નહીં હોવાને કારણે ઉત્કૃષ્ટ સંક્લેશ અભિવ્યક્ત થતો નથી, અને તેથી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો નથી. પંચેન્દ્રિયપણામાં પણ તેવા પ્રકારના રાગાદિ ક્લેશના નિમિત્તો મળે છે ત્યારે જ ઉત્કૃષ્ટ ક્લેશ ઉત્પન્ન થાય છે, અને ત્યારે જ ઉત્કૃષ્ટ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઘસદ્ધર્મવિંશિકાઓ સ્થિતિ બંધાય છે, અને તે બંધાયેલી ઉત્કૃષ્ટ સ્થિતિ પણ સદા સત્તામાં રહેતી નથી.આમ, અનાદિ કાળમાં જીવ ક્યારેક ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, પરંતુ જીવમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા તો ચરમાવર્ત બહાર પણ હોય છે અને શરમાવર્તમાં પણ હોય છે, અને તેનું કારણ જીવમાં રહેલો તીવ્ર ભાવાભિવૃંગ છે.અપુનબંધકદશામાં તે ભવાભિમ્પંગ કાંઈક ઘટે છે અને તેથી જ ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે તેવી યોગ્યતાનો જ નાશ થઇ જાય છે. આ યોગ્યતાનો નાશ એટલે જ ક્લિષ્ટ આશયનો અભાવ અને તેને જ ચરમઉત્કૃષ્ટસ્થિતિના ક્ષપણના કારણ તરીકે અહીં કહેલ છે.II૬-પા અવતરણિકા : ગાથા-૧માં કહેલ કે શુભ આત્મપરિણામરૂપ સમ્યક્ત છે અને તે અપૂર્વકરણથી સાધ્ય છે, તેથી તે અપૂર્વકરણ સાધ્ય ક્યારે બને છે, તે બતાવતાં કહે છે सत्तण्हं पयडीणं अभितरओ उ कोडकोडीए । पाउणइ नवरमेयं अपुव्वकरणेण कोई तु ॥६॥ सप्तानां प्रकृतीनामभ्यन्तरतस्तु कोटीकोट्याः । प्राप्नोति केवलमेतद् अपूर्वकरणेन कोऽपि तु ॥६।। અન્વયાર્થ : (આયુષ્યકર્મને છોડીને) સાણં પડીui સાત પ્રકૃતિઓની વોડફોડ હિંમતમો કોટાકોટીની=અંદરની સ્થિતિ થયા પછી ૩ જ, નવમ્ માત્ર કોર્ફ તુ કોઈક જ પુત્રેશ્વરા અપૂર્વકરણના બળથી અર્થ આને સમ્યક્તને પારૂારૂ પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : આયુષ્યકર્મને છોડીને સાત પ્રકૃતિઓની કોટાકોટીની અંદરની સ્થિતિ થયા પછી જ, માત્ર કોઇક જ, અપૂર્વકરણના બળથી સમ્યક્તને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ : આયુષ્યકર્મને છોડીને સાત કર્મપ્રકૃતિની સ્થિતિ એક કોટાકોટી સાગરોપમથી ઓછી થયે છતે કોઇક જ જીવ અપૂર્વકરણના બળથી સમ્યક્તને પામે છે.l૬-૬ll For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ સદ્ધર્મવિશિકા ] વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૧૮ અવતરણિકા : ગાથા-૬ માં કહ્યું કે અપૂર્વકરણ દ્વારા કોઈક જ જીવ સમ્યક્ત પામે છે. તેથી કેટલા કરણો છે તે બતાવતાં કહે છે – करणं अहापवत्तं अपुव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय भण्णइ करणं ति परिणामो ॥७॥ करणं यथाप्रवृत्तं अपूर्वमनिवृत्तिरेव भव्यानाम् । इतरेषां प्रथममेव भण्यते करणमिति परिणामः ॥७॥ અન્વયાર્થ : મળીપામેવ ભવ્ય જીવોને જ મહાપવત્ત યથાપ્રવૃત્તિકરણ પુત્રેષ્ટ્રિમ્ RUT અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે અને રૂક્ષ ઇતરોને અભવ્ય જીવોને પઢમં પ્રથમ (યથાપ્રવૃત્તિકરણ) વિય જ છે. (અહીં પ્રશ્ન થાય કે કરણ શું છે?તેથી કહે છે -) RUાં કરણ તિ એ પરિણામો પરિણામ મારૂ કહેવાય છે. અતિ શબ્દ પતર્ અર્થમાં છે. ગાથાર્થ - ભવ્ય જીવોને જ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે અને અભવ્ય જીવોને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ જ છે. ભાવાર્થ : આત્માનો પરિણામ એ કરણ કહેવાય છે. ભવ્ય જીવોને યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ હોય છે. અભવ્ય જીવોને યથાપ્રવૃત્તિકરણ જ હોય છે.ll-sણી અવતરણિકા : ત્રણ કરણોના સ્થાનનું યોજન બતાવતાં કહે છે – For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સદ્ધર્મવિંશિકા 0 जा गंठी ता पढम, गंठिं समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण सम्मत्तपुरक्खडे जीवे ॥८॥ यावद्ग्रन्थिस्तावत् प्रथम, ग्रन्थि समतिकामतो भवेद् द्वितीयम् । अनिवृत्तिकरणं पुनः सम्यक्त्वपुरस्कृते जीवे ॥८॥ અન્વયાર્થ ના હી તા ગ્રન્થિ સુધી (જીવન) પઢમં પ્રથમ છે. હિં ગ્રન્થિને સમો સમતિક્રાન્ત=ભેદ કરતાં જીવને વીર્થ બીજું ભવે થાય, પુ! વળી સમત્તપુરવડે નીવે સમ્યક્તને સન્મુખ થયેલા જીવમાં માયટ્ટRTI અનિવૃત્તિકરણ થાય. છે. અહીં ના તા એમ કહ્યું છે ત્યાં તો વાક્યાલંકારમાં છે અને ગ્રન્થિના ભેદકાળમાં બીજું અપૂર્વકરણ છે અને તેના પૂર્વ સુધી પ્રથમ છે, તે બતાવવા માટે યવસ્થિ : એમ કહેલ છે. ગાથાર્થ : ગ્રંથિ સુધી જીવને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ છે. ગ્રંથિને ભેદ કરતાં જીવને બીજું અપૂર્વકરણ થાય છે. વળી સમ્યક્તને સન્મુખ થયેલા જીવમાં અનિવૃત્તિકરણ થાય. ભાવાર્થ - ગ્રંથિ સુધી જીવને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ છે, ગ્રન્થિને ભેદતાં બીજું અપૂર્વકરણ થાય છે અને સમ્યક્તની અભિમુખ થયેલા જીવમાં અનિવૃત્તિકરણ હોય છે. સંસારના આશયવાળો કે આશય વગરનો કોઈ પણ જીવ ધર્મની પ્રવૃત્તિ કરવા અભિમુખ થાય છે ત્યારે તે ગ્રન્થિદેશમાં આવે છે. આ ગ્રન્થિદેશની જ વિશુદ્ધ ભૂમિકા યોગની પ્રથમ ચાર દષ્ટિ છે. અપેક્ષાએ તેને અપુનબંધક અવસ્થા પણ કહેવાય છે અને એ જ ચરમયથાપ્રવૃત્તિકરણ છે. ચરમયથાપ્રવૃત્તિકરણમાં તત્ત્વજિજ્ઞાસા તો પ્રવર્તતી હોય છે, પણ હજી અતત્ત્વમાં તે જીવોનો રાગ વર્તતો હોય છે અને આથી જ તે જીવોએ સમ્યમ્ બોધ કરવામાં પ્રતિબંધક એવા રાગદ્વેષના પરિણામરૂપ ગ્રન્થિ ભેદી નથી હોતી. આવા અપુનબંધક આદિ જીવો જ જયારે ઉપદેશ આદિના નિમિત્તે અધિગમ સમ્યત્વ પામે છે, ત્યારે તત્ત્વ-અતત્ત્વના વિભાગ માટે ઉપયોગવાળા બની જાય છે, અને તે તત્ત્વનિર્ણયના યત્નકાળમાં જીવમાં વર્તતા અતત્ત્વ પ્રત્યેના રાગને દૂર કરવા તેઓ યત્ન કરતા હોય છે; તે જ તેમની ગ્રન્થિભેદની પ્રક્રિયા છે, અને તેને જ અપૂર્વકરણ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ T સદ્ધર્મવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૨૦ કહે છે; અથવા ભગવાનની ભક્તિમાં કે મુનિને દાનાદિમાં ઉપયોગવાળા જીવો પણ વીતરાગતા પ્રત્યે કે મુનિભાવ પ્રત્યે તીવ્ર ભક્તિવાળા હોય છે ત્યારે, વીતરાગતારૂપ કે મુનિભાવરૂપ તત્ત્વ પ્રત્યે તેમનો રાગ અતિશયિત થતો હોય છે, અને તેનાથી જ અત્ત્વ પ્રત્યેનો રાગ ક્ષીણ ક્ષીણ થાય છે, તે પણ ગ્રંથિભેદની પ્રક્રિયા છે; અથવા તો કોઇ જીવને જીવસ્વભાવે જ તેવો નિર્મળ પરિણામ પ્રગટે, તો નિસર્ગથી પણ ગ્રંથિનો ભેદ થઈ શકે, તે પણ અપૂર્વકરણરૂપ છે. તત્ત્વને જોવામાં અટકાવનાર રાગ-દ્વેષનો પરિણામ એ ગ્રંથી છે અને અપૂર્વકરણના પરિણામથી તે પ્રકારના રાગ-દ્વેષ દૂર થાય છે તે જ ગ્રંથભેદ છે. તે પ્રકારના રાગ-દ્વેષને દૂર કર્યા પછી જીવનો ઉપયોગ તત્ત્વના નિર્ણય માટે પ્રવર્તતો હોય છે, તે સમ્યક્તને સન્મુખ એવો અનિવૃત્તિકરણનો પરિણામ છે, અને તેના ફળરૂપે તત્ત્વનો યથાર્થ બોધ તે જીવને થાય છે, અને તે બોધથી તેને ભગવાનના વચનમાં અપૂર્વ શ્રદ્ધા પ્રગટે છે. એટલું જ નહીં પણ સર્વ ઉપદ્રવથી રહિત એવા શુદ્ધ આત્મતત્ત્વને અંતરંગ પ્રજ્ઞાથી તે જોઈ શકે છે અને આથી જ મોક્ષ પ્રત્યે તેને ઉત્કટ ઈચ્છા થાય છે.JI૬-૮II. અવતરણિકા - ગાથા-૮માં ત્રણ કરણોનાં સ્થાનો બતાવ્યાં. હવે તે ત્રણ કરણના ફળરૂપે થતા સમ્યકત્વનું સ્વરૂપ બતાવતાં કહે છે - इत्थ य परिणामो खलु जीवस्स सुहो य होइ विन्नेओ । किं मलकलंकमुक्कं कणगं भुवि सामलं होइ? ॥९॥ अत्र च परिणामः खलु जीवस्य शुभश्च भवति विज्ञेयः । किं मलकलंकमुक्तं कनकं भुवि श्यामलं भवति? ।।९।। અન્વયાર્થ : ય અને રૂસ્થ અહીંયાં=સમ્યક્નમાં નવમ્ય જીવનો જ પરિણામો પરિણામ દોટ્ટ થાય છે , અને (તે) સુહો શુભ શુદ્ધ વિન્ને જાણવો. (તે સમ્યક્ત પરિણામ કેવો છે તે દષ્ટાંત દ્વારા બતાવે છે). કિશું મુવિજગતમાં મર્જનંનુ મલકલંકથી રહિત સુવર્ણ સમન્ન શ્યામ રોડ઼ હોય? અર્થાત્ ન હોય. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન 0 સદ્ધર્મવિંશિકા / ગાથાર્થ : અને સમ્યક્તમાં જીવનો જ પરિણામ થાય છે અને તે શુદ્ધ જાણવો. અને તે સમ્યક્તનો પરિણામ દષ્ટાંતથી કેવો છે તે બતાવતાં કહે છે કે શું જગતમાં મલકલંકથી રહિત સુવર્ણ શ્યામ હોય? અર્થાત્ ન હોય. ભાવાર્થ : ત્રણ કરણની સમાપ્તિ પછી જીવ જયારે સમ્યકત્વ પામે છે ત્યારે જીવનો મૂળભૂત શુદ્ધ પરિણામ પ્રગટે છે. આ પરિણામ કર્મના વિગમનથી થયેલો જીવનો ચોખ્ખો પરિણામ જાણવો. કેમ કે તત્ત્વને જોવામાં પ્રતિબંધક રાગાદિના વિગમનને કારણે જીવના પોતાના મૂળભૂત પરિણામરૂપ આ સમ્યગ્દર્શન છે. આ જ વાતને દષ્ટાંતથી સ્પષ્ટ કરતાં કહે છે કે, જેમ મળકલંકથી રહિત સુવર્ણ ક્યારેય કાળું ન હોય તેમ સમ્યક્તકાળભાવી જીવનો પરિણામ ક્યારેય વિપર્યાસવાળો ન હોય.II૬-૯ll 'અવતરણિકા : આ રીતે ત્રણ કરણ દ્વારા પ્રાપ્ત થતું સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું. હવે સમ્યક્ત પામવાને કારણે જીવમાં પ્રગટ થતા પ્રશમ આદિ પાંચ ભાવોને ક્રમસર બતાવતાં કહે पयई य व कम्माणं वियाणिउं वा विवागमसुहं ति । अवरद्धे वि न कुप्पइ उवसमओ सव्वकालं पि ॥१०॥ प्रकृतीश्च वा कर्मणां विज्ञाय वा विपाकमशुभमिति । अपराद्धे ऽपि न कुप्यति उपशमात्सर्वकालमपि ॥१०॥ અન્વયાર્થ : ય અને માઇi કર્મની પ્રકૃતિને વઅથવા (HIVાં કર્મના) વિવીમશુટું અશુભ વિપાકને વિદ્યાનિકંવા જાણીને સર્વાનં પિસર્વકાળ પણ વસમો ઉપશમ હોવાને કારણે (સમ્યગ્દષ્ટિ જીવ) વેર વિ અપરાધમાં પણ ન પૂરૂં ક્રોધ કરતો નથી. તિ–પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ 0 સદ્ધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૨૨ ગાથાર્થ : અને કર્મની પ્રકૃતિને અથવા કર્મના અશુભ વિપાકને જાણીને સર્વકાળ પણ ઉપશમ હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ અપરાધમાં પણ ક્રોધ કરતો નથી. ભાવાર્થ : જયારે જીવ ગ્રન્થિભેદ કરીને સમ્યક્ત પામે છે ત્યારે સમ્યક્તને કારણે પ્રથમ પરિણામ પ્રગટે છે. આ પ્રશમ પરિણામવાળા જીવનું માનસ કેવું હોય તે આ ગાથામાં બતાવેલ છે. તત્ત્વના બોધને કારણે આવો જીવ જયારે કોઈ અપરાધ કરે ત્યારે આ અપરાધ કરવો એ જીવની પ્રકૃતિ નથી પણ કર્મની પ્રકૃતિ છે, કર્મને વશ થઈને જીવે અપરાધ કર્યો છે એમ જાણીને, અથવા પોતે જો ક્રોધ કરશે તો કર્મથી બંધાશે અને કર્મના અશુભ વિપાક પોતાને ભોગવવા પડશે એમ જાણીને, સમ્યગ્દષ્ટિ જીવ સર્વકાળ ઉપશમભાવમાં હોય છે. અને આવો ઉપશમભાવ હોવાને કારણે કોઈએ અપરાધ કર્યો હોય તો પણ તે અપરાધી ઉપર સમ્યગ્દષ્ટિ જીવ ક્રોધ કરતો નથી.I૬-૧૦ણા नरविबुहेसरसुक्खं दुक्खं चिय भावओ उ मन्नंतो । संवेगओ न मुक्खं मुत्तूणं किंपि पत्थेइ ॥११॥ नरविबुधेश्वरसौख्यं दुःखमेव भावतस्तु मन्यमानः । संवेगतो न मोक्षं मुक्त्वा किमपि प्रार्थयते ॥११।। અન્વયાર્થ - ૩વળી નવિવુદેસરનુવં મનુષ્ય અને દેવેન્દ્ર સંબંધી સુખને માવો ભાવથી દુર્ઘદુઃખરિયજ મન્નતો માનતો (એવો સમ્યગ્દષ્ટિજીવ), સંવેપારી સંવેગ હોવાને કારણે પુર્વ મોક્ષને મુર્UT છોડીને લિપિ કાંઈ પણ નપત્યે પ્રાર્થના કરતો નથી. ગાથાર્થ - વળી મનુષ્ય અને દેવેન્દ્ર સંબંધી સુખને ભાવથી દુઃખ જ માનતો એવો સમ્યગ્દષ્ટિ જીવ, સંવેગ હોવાને કારણે મોક્ષને છોડીને કાંઈ પણ પ્રાર્થના કરતો નથી. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ D સદ્ધર્મવિંશિકા ભાવાર્થ : અહીં સંસારના સુખને ભાવથી દુઃખ માને છે એમ કહ્યું તેનો ભાવ એ છે કે, વ્યવહારથી તો સંસારનાં દુઃખો એ દુઃખરૂપ છે અને સુખો એ સુખરૂપ છે, પરંતુ જીવના તાત્ત્વિક પરિણામને આશ્રયીને વિચારીએ તો સંસારનાં સુખો પણ જીવની ઉપદ્રવવાળી અવસ્થાસ્વરૂપ છે. તેથી તત્ત્વને જોનારી દૃષ્ટિથી તો તે સુખો પણ દુ:ખરૂપ જ ભાસે.સમ્યગ્દષ્ટિ જીવને તત્ત્વ યથાર્થરૂપ સ્પષ્ટ જણાતું હોવાને કારણે સંવેગ પ્રગટેલો હોય છે. તેથી તેને સાંસારિક સર્વ સુખો પણ જીવની મલીન અવસ્થારૂપ દેખાય છે.II૬ ૧૧૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન नारयतिरियनरामरभवेसु निव्वेयओ वसइ दुक्खं । अकयपरलोयमग्गो ममत्तविसवेगरहिओ वि ॥ १२ ॥ नारकतिर्यङ्नरामर भवेषु निर्वेदाद्वसति દુઃમ્। अकृतपरलोकमार्गो ममत्वविषवे गरहितोऽपि 118211 અન્વયાર્થ : મમત્તવિસ્તવેળરહિસ્તે વિમમત્વરૂપી વિષના વેગથી રહિત પણ અયપરતોયમો નથી કર્યો પરલોકનો માર્ગ જેણે એવો જીવ અર્થાત્ જેના વડે મોક્ષમાર્ગની પરિપૂર્ણતા સધાઇ નથી (એવો સમ્યગ્દષ્ટિ જીવ), નારયતિરિયનરામરમવેસુ ચારે ગતિઓના વિષયમાંનિવ્વયોનિર્વેદને કારણે યુવાં દુ:ખે કરીને વમરૂ (સંસારમાં) વસે છે. ગાથાર્થ : મમત્વરૂપી વિષના વેગથી રહિત પણ જેના વડે મોક્ષમાર્ગની પરિપૂર્ણતા સધાઇ નથી એવો સમ્યગ્દષ્ટિ જીવ ચારે ગતિઓના વિષયમાં નિર્વેદને કારણે દુઃખે કરીને સંસારમાં વસે છે. ભાવાર્થ : સમ્યગ્દષ્ટિ જીવને જગતના સ્વરૂપનો વાસ્તવિક બોધ હોવાને કારણે ચારે ગતિ વિષયક તેને નિર્વેદ હોય છે. આમ છતાં, હજુ તે મોક્ષની સાધના પૂર્ણ કરી શક્યો નથી તેથી જ અત્યારે સંસારમાં રહ્યો છે; પરંતુ સંસારના પરમાર્થને સ્પષ્ટ રીતે જોવાને કારણે For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ 0 સદ્ધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સંસારના સર્વ ભાવો પ્રત્યે મમત્વરૂપી વિપનો આવેગ તેનામાં હોતો નથી, અને તેથી જ તે મોક્ષમાર્ગમાં યત્ન કરે છે; અને જયાં સુધી સાધના પૂર્ણ ભૂમિકાની નિષ્પન્ન ન થાય ત્યાં સુધી સંસારમાં દુઃખપૂર્વક વસે છે. અહીં “અપિ'થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ જીવ મમત્વવિષવેગરહિત ન હોય તો તો મોક્ષમાર્ગમાં સમ્યગૂ યત્ન ન કરી શકે; પરંતુ મમત્વવિષવેગરહિત હોવા છતાં, અને મોક્ષમાર્ગમાં યત્ન કરવા છતાં, મોક્ષમાર્ગને પૂર્ણ રીતે નિષ્પન્ન કરી શક્યો નથી; અને તેથી સંસારમાં વસવા જેવું નહીં લાગવા છતાં દુઃખપૂર્વક વસે છે. અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે સંસારીજીવો સંસારના પ્રતિકૂળ ભાવોને દૂર કરવા માટે અને અનુકૂળ ભાવોને મેળવવા માટે યત્નવાળા હોય છે; જયારે સમ્યગ્દષ્ટિ જીવને સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ હોય છે, અને તેથી જ સંસારના ભાવોમાં તીવ્ર સંશ્લેષ તેમને હોતો નથી, પરંતુ આત્માના શુદ્ધ સ્વરૂપનું જ સમ્યગ્દષ્ટિને તીવ્ર ખેંચાણ હોય છે; તેથી સતત સંસારના ભાવોથી છૂટવા માટેની અભિલાષાવાળો હોય છે, અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પોતાની વિકૃત અવસ્થા છે એ પ્રકારનો સ્પષ્ટ બોધ હોય છે, તેથી તે દુઃખપૂર્વક સંસારમાં વસે છે તેમ કહેલ છે. પરંતુ સામાન્ય સંસારીજીવો જેમ દુઃખથી વિહ્વળ દેખાય તેમ વિહ્વળ માનસવાળા સમ્યગ્દષ્ટિ હોતા નથી.il૬૧શા दट्ठण पाणिनिवहं भीमे भवसागरम्मि दुक्खत्तं । अविसेसओऽणुकंपं दुहा वि सामत्थओ कुणइ ॥१३॥ दृष्ट्वा प्राणिनिवहं भीमे भवसागरे दुःखार्तम् । अविशेषतोऽनुकम्पां द्विधाऽपि सामर्थ्यतः करोति ॥१३।। અન્વયાર્થ: મીને મવસTTE ભયંકર એવા ભવસાગરમાં યુવરવરં દુઃખથી આર્ત એવા પાછનિવદં પ્રાણીઓના સમુદાયને દૃગ જોઈને વિશેસો અવિશેષથી ૩ વિ બન્ને પણ પ્રકારની માં અનુકંપા (સમ્યગ્દષ્ટિ) સામર્થી સામર્થ્યથી હું કરે છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uસદ્ધર્મવિંશિકા D. ગાથાર્થ : ભયંકર એવા ભવસાગરમાં દુઃખથી આર્ત એવા પ્રાણીઓના સમુદાયને જોઈને અવિશેષથી બંને પણ પ્રકારની અનુકંપા સમ્યગ્દષ્ટિ સામર્થ્યથી કરે છે. ભાવાર્થ : સમ્યગ્દષ્ટિને સમ્યગુ તત્ત્વનો બોધ હોય છે તેથી તે સંસારવર્તી સર્વ જીવોને, જેમાં કેટલાક શારીરિક દુઃખોથી પીડાતા હોય તેવા પણ હોય, અને કેટલાક પુણ્યશાળી હોવાને કારણે સુખી દેખાવા છતાં ભાવરોગને કારણે દુઃખી હોય છે તેવા પણ હોય, તે સર્વ જીવોને દુઃખથી આર્ત જોઈને, આ મારા સંબંધી છે કે નથી એવા પ્રકારના કોઈપણ ભેદભાવ વગર, તેમની દ્રવ્ય અને ભાવઅનુકંપા પોતાની શક્તિને અનુસાર કરે છે. અહીં ભાવઅનુકંપાથી જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવી ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવો દયાનો પરિણામ ગ્રહણ કરવાનો છે; અને પોતાની ભૂમિકાને અનુરૂપ પોતાના તરફથી કોઈ જીવોને પીડા ન થાય તે પ્રકારની સમ્યગૂ યતનારૂપ, અને પીડિત જીવોની પીડાના પરિવારમાં યત્નરૂપ, દ્રવ્યઅનુકંપા ગ્રહણ કરવાની છે.ll૬-૧૩ मन्नइ तमेव सच्चं नीसंकं जं जिणेहिं पण्णत्तं । सुहपरिणामो सच्चं( संका )कंखाइविसुत्तियारहिओ ॥१४॥ मन्यते तदेव सत्यं निःशङ्कं यज्जिनैः प्रज्ञप्तम् । शुभपरिणामः शंकाकाङ्क्षादिविस्रोतसिकारहितः ॥१४।। અન્વયાર્થ : સવૅ( સં)વાવિભુત્તિયાદિ શંકા, કાંક્ષા આદિ વિસ્રોતસિકારહિત સુપરિણામો શુભપરિણામવાળો (સમ્યગ્દષ્ટિ), ત્રિફ તમેવ સર્વાં નીસં સં નિર્દિ પUUUત્ત તે જ સત્ય છે નિઃશંક છે જે ભગવાન વડે કહેવાયું છે (એ પ્રકારે) માત્ર માને ક (અહીં સāવાના સ્થાને સંબંવારૂ સામાસિક પદ હોવું જોઇએ-પાઠ મળ્યો નથી.) For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ 0 સદ્ધર્મવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૨૬ ગાથાર્થ : શંકા, કાંક્ષા આદિ વિસ્રોતસિકારહિત શુભપરિણામવાળો સમ્યગ્દષ્ટિ “તે જ સત્ય છે નિઃશંક છે જે ભગવાન વડે કહેવાય છે” એ પ્રકારે માને છે. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ જીવ અતીન્દ્રિય પદાર્થમાં સર્વજ્ઞના વચનને જ પ્રમાણભૂત માને તેવી રુચિવાળો હોય છે, અને તેથી ભગવાનના વચનમાં શંકા કે અન્ય મતોની કાંક્ષા આદિરૂપ ચિત્તના વિપરીત ભાવોથી રહિત શુભ પરિણામવાળો હોય છે, જે કારણે જિનવચનમાં તેની રુચિ મેરૂ જેવી નિષ્પકંપ હોય છે. આ સર્વજ્ઞના વચનની રુચિ ખાલી વિચારમાત્રમાં નથી હોતી, પરંતુ તેના પ્રત્યે તીવ્ર પક્ષપાત હોય છે, જેના કારણે સ્વશક્તિને અનુરૂપ ભગવાનના વચનને તે એવી રીતે જાણવાનો યત્ન કરે છે કે જેથી, અનાભોગાદિમાં પણ તેની રુચિ અન્યથારૂપે પરિણમન ન પામે. અને આથી જ જે સંદેહસ્થાનોમાં તે યથાર્થ નિર્ણય ન કરી શકે ત્યાં પણ તે પોતાની રુચિ કોઈ એક પક્ષમાં ન રહે તે માટે “તમેવ સર્વાં નીસંબંનિર્દિપUUI” એ વચનને સ્મરણ કરીને, ઓઘથી ભગવાનના વચન પ્રત્યે પોતાની રુચિ ટકી રહે એવો પ્રયત્ન કરે છે.I૬-૧૪ll અવતરણિકા - સમ્યક્તનાં પાંચ લિંગોને બતાવીને હવે દૃષ્ટાંત દ્વારા સમ્યગ્દષ્ટિને તેવા ભાવો કેમ થાય છે, તે બતાવતાં કહે છે – एवंविहो य एसो तहाखओवसमभावओ होइ । नियमेण खीणवाही नरु व्व तव्वेयणारहिओ ॥१५॥ एवंविधश्चैष तथाक्षयोपशमभावतो भवति । नियमेन क्षीणव्याधिर्नर इव तद्वेदनारहितः ॥१५।। અન્વયાર્થ : ય અને વીવાદી ન વ્ર જેમ ક્ષીણ વ્યાધિવાળો નર તત્રેયUIRો તેની વેદનાથી = વ્યાધિની વેદનાથી રહિત હોય છે, તેમ તદાોવસમાવડો તેવા પ્રકારના ક્ષયોપશમભાવથી પો આ સમ્યગ્દષ્ટિ વંવિદ આવા પ્રકારનો =પ્રશમાદિથી યુક્ત નિયને નિયમથી રોટ્ટ થાય છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / સદ્ધર્મવિંશિકા . ગાથાર્થ : જેમ ક્ષીણ વ્યાધિવાળો નર વ્યાધિની વેદનાથી રહિત હોય છે, તેમ તેવા પ્રકારના ક્ષયોપશમભાવથી સમ્યગ્દષ્ટિ પ્રશમાદિથી યુક્ત નિયમથી હોય છે. ભાવાર્થ : જેમ કોઈ જીવ પૂર્વમાં રોગ હોય ત્યારે તે રોગની વેદનાથી વિહ્વળ હોય છે અને જ્યારે તે રોગ નાશ પામે છે ત્યારે તે રોગની વેદનાથી રહિત હોય છે, અને પૂર્ણ સુખનો અનુભવ કરતો હોય છે; તેમ જીવ જયારે ભાવધર્મની પ્રાપ્તિરૂપ સમ્યક્તને પામે છે ત્યારે તેવા પ્રકારનો ક્ષયોપશમભાવ થવાને કારણે તે જીવ ભાવવ્યાધિથી રહિત બને છે, અર્થાત્ તેની ચેતના ભાવવ્યાધિની વ્યાકુળતાથી રહિત બને છે; અને તેના કારણે જ પૂર્વમાં બતાવેલા પ્રશમાદિ પાંચ ભાવોવાળું તેનું ચિત્ત થાય છે. તેથી જ કહ્યું છે કે આવા પ્રકારના પ્રશમાદિ પાંચ ભાવોવાળો આ સમ્યગ્દષ્ટિ હોય છે.I૬-૧૫ અવતરણિકા : પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે સમ્યક્ત પ્રમાદિ પાંચ ભાવોવાળું છે, ત્યાં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો જ અભાવ હોય, અપ્રત્યાખ્યાનાદિ કષાયોનો નહીં, તેથી “અપરાધમાં પણ ક્રોધ ન કરે” ઈત્યાદિ પ્રશમાદિ પાંચે ભાવો તેને કેવી રીતે ઘટે? એ પ્રકારની શંકા કરીને શ્લોક ૧૬ અને ૧૭માં જવાબ આપતાં કહે पढमाणुदयाभावो एयस्स जओ भवे कसायाणं । ता कहमेसो एवं? भन्नइ तव्विसयविक्खाए ॥१६॥ प्रथमानामुदयाभाव एतस्य यतो भवेत्कषायाणाम् । तत्कथमेष एवं? भण्यते तद्विषयापेक्षया ॥१६।। અન્વયાર્થ : નમો જે કારણથી ય આન=સમ્યગ્દષ્ટિને પઢમાણુમાવો વસાવા પ્રથમ-અનંતાનુબંધી કષાયોના ઉદયનો અભાવ મવે છે તો તે કારણથી હસો કેવી રીતે આ=સમ્યગ્દષ્ટિ વં? આવા પ્રકારનો પ્રશમાદિથી યુક્ત છે? મન્ન (તેનો For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ 7 સદ્ધર્મવિશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૨૮ ઉત્તર આપતાં) કહે છેતXિસવિવવા તેના અનંતાનુબંધીના વિષયની અપેક્ષાએ. ગાથાર્થ ઃ જે કારણથી સમ્યગ્દષ્ટિને માત્ર અનંતાનુબંધી કષાયોનો ઉદય નથી હોતો, તે કારણથી સમ્યગ્દષ્ટિ કેવી રીતે પ્રશમાદિથી યુક્ત કહેવાય છે? તેનો ઉત્તર આપતાં કહે છે કે અનંતાનુબંધીના વિષયની અપેક્ષાએ જ સમ્યગ્દષ્ટિમાં પ્રશમાદિ પાંચ લિંગો કહેવાય છે. ભાવાર્થ: સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયનો અભાવ હોય છે તેથી તેને તત્ત્વનું યથાર્થ દર્શન થાય, અને આથી જ અતીન્દ્રિય પદાર્થવિષયક ભગવાનના વચનમાં તે નિઃસંદેહ બુદ્ધિવાળો થાય, એમ કહેવું સંગત દેખાય; પરંતુ અપરાધમાં પણ ક્રોધ ન કરે ઈત્યાદિ જે પાંચ લિંગો શ્લોકમાં બતાવ્યાં તે સર્વ તેને કઈ રીતે ઘટે? એવી વિચારકને શંકા થાય. આવી શંકાનો જવાબ પ્રસ્તુત શ્લોકમાં શુદ્ધ વ્યવહારનયને આશ્રયીને ચોથા ગુણસ્થાનકવર્તી સમ્યગ્દષ્ટિને સામે રાખીને “મન્નરૂ'થી આપે છે, અને આગળના શ્લોકમાં નિશ્ચયનયને આશ્રયીને તેનો જવાબ આપવાના છે. “મન્નફ્’'થી જે જવાબ આપ્યો છે તેનો ભાવ એ પ્રમાણે છે કે, અનંતાનુબંધીના ક્ષયોપશમને કારણે જીવમાં જે ઉપશમભાવ થાય છે તેને આશ્રયીને જ તેનામાં પ્રશમ, સંવેગાદિ ભાવો પ્રગટે છે અને તેને આશ્રયીને જ પાંચે લિંગો તેનામાં જાણવાં, પણ ચારિત્રમોહનીયના ક્ષયોપશમને આશ્રયીને થતા વિશેષ ઉપશમને આશ્રયીને પ્રશમાદિ પાંચ લિંગો ન જાણવાં. ન તાત્પર્ય એ છે કે ચોથા ગુણસ્થાનકવાળા સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયોનો નિયમા ક્ષયોપશમભાવ હોય, તેથી તથાવિધ નિમિત્તને પામીને કોઈના પ્રત્યે ગુસ્સો વર્તતો હોય તો પણ તત્ત્વને જોવામાં વ્યત્યય કરાવે તેવા કષાયો તેને હોતા નથી. તેથી તે પ્રકારના ક્રોધાદિ કષાયનો ઉપશમ પણ હોય છે અને તે ઉપશમને આશ્રયીને જ અપરાધી પ્રત્યે પણ ક્રોધ હોવા છતાં વિપર્યાસકારી ગુસ્સો ત્યાં નથી હોતો.II૬-૧૬।। For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સદ્ધર્મવિંશિકા ! निच्छयसम्मत्तं वाऽहिकिच्च सुत्तभणियनिउणरूवं तु । एवंविहो निओगो होइ इमो हंत वन्नु त्ति ॥१७॥ निश्चयसम्यक्त्वं वाऽधिकृत्य सूत्रभणितनिपुणरूपं तु । एवंविधो नियोगो भवत्ययं हन्त वाच्य इति ॥१७।। અન્વયાર્થ - વા અથવા સુત્તમનિકાસ્પર્વ તુ સૂત્રમાં કહેવાયેલ નિપુણ (આચરણા કરવારૂપ) જ નિછમિત્તે નિશ્ચય સમ્યક્તને રિષ્યિ આશ્રયીને રૂમો આ =પૂર્વમાં વર્ણન કરાયેલા અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચે ભાવોનો સમુદાય અવંવિદ (પૂર્વમાં વર્ણન કરાયો છે) એવા પ્રકારનો નિકો નિર્દેશ વ7 7િ વાગ્યા દોડું થાય છે. દંત-કોમળ આમંત્રણમાં અવ્યય છે. જદ હસ્તલિખિત પ્રતમાં અને ઉપાધ્યાય મહારાજની તત્ત્વાર્થની ટીકામાં “વષ્ણુ” ના સ્થાને “વત્રુ' શબ્દ છે. ગાથાર્થ : અથવા સૂત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા કરવારૂપ જ નિશ્ચય સમ્યક્તને આશ્રયીને પૂર્વમાં વર્ણન કરાયેલ અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચે ભાવોનો સમુદાય પૂર્વમાં વર્ણન કરાયો છે, એવા પ્રકારનો નિર્દેશ વાચ્ય થાય છે. ભાવાર્થ : પૂર્વમાં શુદ્ધ વ્યવહારનયને અભિમત ચતુર્થ ગુણસ્થાનકને આશ્રયીને સમ્યક્તમાં પ્રશમાદિ પાંચે લિંગોની સંગતિ કરી, હવે નિશ્ચયનયથી સંગતિ કરવા “અથવા થી કહે છે કે, સૂત્રમાં જે પ્રમાણે કહેવાઈ હોય તે જ પ્રમાણેની નિપુણ આચરણા કરવારૂપ જ નિશ્ચય સમ્યત્વ છે. આ નિશ્ચય સમ્યક્તને આશ્રયીને અહીં પ્રશમાદિ પાંચે લિંગો સમજવાનાં છે. શાસ્ત્રનો સમ્યમ્ બોધ અને તે બોધને અનુરૂપ પૂર્ણ સમ્યમ્ આચરણા જે જીવમાં હોય, તેને જ નિશ્ચયનયથી સમ્યક્ત સ્વીકારવામાં આવે છે; કેમ કે નિશ્ચયનય સમ્યક્તને કારણરૂપે સ્વીકારે છે, અને “જે કારણ કાર્ય ન કરતું હોય તે કારણ, કારણ V-૧૦ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ T સદ્ધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન નથી” એ પ્રમાણે કહે છે. તેથી તેના મતે “સમ્યમ્ બોધ ત્યારે જ સમ્યગૂ કહેવાય છે કે જયારે તે બોધ, બોધને અનુરૂપ સમ્યગૂ આચરણા કરાવે”. તેથી જે જીવને નિશ્ચયનયને અભિમત સમ્યક્ત પ્રાપ્ત થયું હોય છે તે શાસ્ત્રાનુસારી પૂર્ણ આચરણા કરનાર જ હોય, અને તેવા જીવમાં પ્રમાદિ પાંચે ભાવો પણ અવશ્ય હોય જ. માટે સમ્યત્વના પ્રશમાદિ લિંગો અનંતાનુબંધી આદિ ૧૬ કષાયોના ક્ષયોપશમભાવથી જ પ્રગટ થાય છે, અને નિશ્ચયનયનું સમ્યક્ત અપ્રમત્ત ગીતાર્થને જ હોય છે, અન્યને નહીં.II૬૧ણા અવતરણિકા : ગાથા-૧૬ અને ૧૭માં સમ્યક્તકાળમાં પ્રશમાદિ પાંચ લિંગો કઈ રીતે સંગત છે તેનું સમાધાન વ્યવહારનય અને નિશ્ચયનયને સામે રાખીને કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે આ પાંચે ગુણો પ્રશમાદિના ક્રમથી જ કેમ નિરૂપણ કર્યા? તેથી કહે છે - पच्छाणुपुव्विओ पुण गुणाणमेएसिं होइ लाहकमो । पाहन्नओ उ एवं विन्नेओ सिं उवन्नासो ॥१८॥ पश्चानुपूर्त्या पुनर्गुणानामेतेषां भवति लाभक्रमः । प्राधान्यतस्त्वेवं विज्ञेय एषामुपन्यासः ૨૮ાા અન્વયાર્થ : __ पुणवणी गुणाणमेएसिंमा गुयोनो पच्छाणुपुव्विओपश्चानुपूर्वाथी लाहकमो લાભક્રમ દોડું થાય છે, ૩વળી પર્વ આ પ્રકારે હિં આનો વન્નાનો ઉપચાસ પહિંન્નો પ્રાધાન્યથી વિમો જાણવો. ગાથાર્થ : વળી આ ગુણોનો પશ્ચાનુપૂર્વીથી લાભક્રમ થાય છે. વળી આ પ્રકારે આનો ઉપન્યાસ પ્રાધાન્યથી જાણવો. ભાવાર્થ : જીવમાં જ્યારે અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ થાય છે, ત્યારે સૌ પ્રથમ ગાથા-૧૪ માં બતાવેલો આસ્તિષ્પ ગુણ જીવમાં પ્રગટે છે, અને ત્યારપછી જ્યારે ગુણોનો વિકાસ થાય છે ત્યારે ક્રમસર અનુકંપાદિ પશ્ચાનુપૂર્વી ક્રમથી સર્વ ગુણો પ્રગટે For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D સદ્ધર્મવિંશિકા . છે, અને આથી જ આગળ યોગવિશિકામાં અનુકંપાદિને ચારિત્રના કાર્યરૂપે સ્વીકારેલ છે, અને તે પણ ઈચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિના ક્રમથી સ્વીકારાયેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં સમ્યક્તનું અવિનાભાવિ લિંગ આસ્તિક્ય છે, અને ઈચ્છાયોગરૂપ ચારિત્રનું કાર્ય અનુકંપા છે, પ્રવૃત્તિયોગરૂપ ચારિત્રનું કાર્ય નિર્વેદ છે, ધૈર્યયોગરૂપ ચારિત્રનું કાર્ય સંવેગ છે અને સિદ્ધિયોગરૂપ ચારિત્રનું કાર્ય પ્રશમ છે. આ રીતે પશ્ચાનુપૂર્વીથી પ્રાપ્તિક્રમ છે. તો પ્રશ્ન થાય કે ઉપન્યાસ તે ક્રમથી કેમ ન કર્યો? એનો ઉત્તર આપતાં કહે છે કે પ્રાધાન્યની અપેક્ષાએ આ પ્રકારનો ઉપન્યાસ જાણવો. પાંચે ગુણોમાં સૌથી શ્રેષ્ઠ ગુણ પ્રશમ છે તેથી પ્રશમને પ્રથમ કહેલ છે, અને ઉત્તર-ઉત્તરના ગુણો પૂર્વ-પૂર્વના ગુણો કરતાં હીન છે, તેથી તે ગુણોને આ પ્રકારના ક્રમથી કહેલ છે.li૬-૧૮ અવતરણિકા : પાંચમી બીજાદિર્વિશિકામાં છેલ્લી ગાથામાં બતાવેલ કે બીજાદિ ક્રમથી જીવને શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે અને તે શુદ્ધધર્મ જ સમ્યક્ત છે. તે કઈ રીતે પ્રાપ્ત થાય છે તે આ વિંશિકામાં બતાવ્યું. ત્યારપછી સમ્યક્ત પ્રગટ થયા પછી જીવને જે પ્રમાદિ ગુણો પ્રગટે છે તે બતાવ્યા. ત્યારપછી તે પ્રશમાદિનો લાભક્રમ કઈ રીતે થાય છે તે બતાવ્યું. હવે તે સમ્યક્ત ભાવધર્મ કેમ છે અને એના સિવાયના અન્યધર્મ ભાવધર્મ કેમ નથી તે બતાવતાં કહે છે – एसो उ भावधम्मो धारेइ भवनवे निवडमाणं । जम्हा जीवं नियमा अन्नो उ भवंगभावेणं ॥१९॥ एष तु भावधर्मो धारयति भवार्णवे निपतन्तम् । यस्माज्जीवं नियमादन्यस्तु भवाङ्गभावेन ॥१९।। અન્વયાર્થ - ૩વળી નહીં જે કારણથી મન્નવે ભવસમુદ્રમાં નિવમા પડતા નવં જીવને (સમ્યક્ત) નિયમ નિયમથી ધારે ધારણ કરે છે તે કારણથી) અસો આ =સમ્યક્ત મવિધ ભાવધર્મ (કહેવાય છે). ૩વળી મન્નો અન્ય ક્ષયોપશમભાવરૂપ ધર્મ નહીં પણ આચરણારૂપે કરાતો ધર્મ સવંચમાવેvi ભવના અંગસ્વરૂપ હોવાથી (ભાવધર્મ નથી). For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ T સદ્ધર્મવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૩૨ ગાથાર્થ : વળી જે કારણથી ભવસમુદ્રમાં પડતા જીવને સમ્ય નિયમથી ધારણ કરે છે, તે કારણથી સમ્યક્ત ભાવધર્મ કહેવાય છે. વળી ક્ષયોપશમભાવરૂપ ધર્મ નહિ પણ આચરણારૂપે કરાતો ધર્મ, ભવના અંગસ્વરૂપ હોવાથી ભાવધર્મ નથી. ભાવાર્થ : ધર્મ શબ્દની વ્યુત્પત્તિ છે કે “સંસારમાં પડતા જીવને ધારણ કરે”. તેનાથી એ પ્રાપ્ત થાય કે આત્માના સ્વભાવભૂત જે ધર્મ છે તે જ જીવને સંસારમાં પડતાં ધારણ કરી શકે, અન્ય નહીં. અને આ સમ્યક્ત એ જીવના ક્ષયોપશમભાવરૂપ હોવાથી જીવના સ્વભાવભૂત છે, તેથી જ તે સંસારમાંથી જીવને બચાવી શકે છે અને આથી જ તે ભાવધર્મ છે. અને એના સિવાયનો લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવો આચરણાત્મક દાનાદિક્રિયાઓરૂપ ધર્મ, જો ભાવધર્મથી સંવલિત ન હોય તો સંસારમાં પરિભ્રમણનું કારણ બને છે, અને તેથી તે ભાવધર્મ નથી પરંતુ અપ્રધાન દ્રવ્યધર્મ છે. - અહીં વિશેષ એ છે કે આ ભાવધર્મ પણ હેતુ, સ્વરૂપ અને ફળથી ગ્રહણ કરવાનો હોય છે; અને આથી જ ભાવધર્મને સન્મુખ એવા અપુનબંધકાદિનો આચરણાત્મક ધર્મ ભાવધર્મનો હેતુ છે, તેથી પ્રધાનદ્રવ્યધર્મ છે. માટે જ તે સંસારમાં પડતા જીવને પરંપરાએ બચાવનાર પણ છે.JI૬-૧૯ILL અવતરણિકા : આ રીતે ભાવધર્મનું સ્વરૂપ ગાથા-૧૯ માં બતાવ્યું, હવે મોક્ષના કારણભૂત એવી દાનાદિક્રિયાઓ આ ભાવધર્મથી જ શુદ્ધ થાય છે, તે બતાવતાં કહે છે - दाणाइया उ एयंमि चेव सुद्धा उ हुँति किरियाओ । एयाओ वि हु जम्हा मुक्खफलाओ पराओ य ॥२०॥ दानादिकास्त्वैतस्मिन्नेव शुद्धास्तु भवन्ति क्रियाः । एता अपि खलु यस्मान्मोक्षफलाः पराश्च ॥२०॥ અન્વયાર્થ : નિપ્પા જે કારણથી પરાગ યમકૃષ્ટ જ એવી યાગો આ દાનાદિક્રિયાઓ) વિ. પણ શું ખરેખર મુમવપત્તાનો મોક્ષફળવાળી થાય છે (તે કારણથી) ૩વળી ચિંમિ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / સદ્ધર્મવિંશિકા / આ ભાવધર્મ હોતે છતે વેવ જ ફિયા દાનાદિ બિરિયાની ક્રિયાઓ સુદ્ધાં શુદ્ધ હૃતિ થાય છે. છેઃ 'વિ'='પ'થી એ કહેવું છે કે સમ્યક્ત તો મોક્ષફળવાળું છે જ પણ પ્રકૃષ્ટ એવી દાનાદિક્રિયાઓ પણ મોક્ષફળવાળી છે. જ દાનાદિમાં મારિ પદથી શીલ, તરૂપ ક્રિયાનું ગ્રહણ કરવું. ગાથાર્થ - જે કારણથી પ્રકૃષ્ટ જ એવી આ દાનાદિક્રિયાઓ પણ ખરેખર મોક્ષફળવાળી થાય છે તે કારણથી વળી આ ભાવધર્મ હોતે છતે જ દાનાદિક્રિયાઓ શુદ્ધ થાય છે. ભાવાર્થ સમ્યક્ત પ્રગટ થયા પછી જ દાનાદિક્રિયાઓ શુદ્ધ કેમ બને છે? એ વાતમાં યુક્તિ બતાવે છે કે પૂર્ણ કક્ષાની દાનાદિક્રિયાઓ મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે, હવે જો તે દાનાદિક્રિયાઓ સમ્યક્તથી શુદ્ધ થયેલી ન હોય અને તે પરા કોટિની પ્રગટ થતી હોય, તો એવું માનવું પડે કે તે દાનાદિ ક્રિયાઓથી મોક્ષ થાય છે; અને તેમ માનીએ તો સમ્યક્ત મોક્ષનું કારણ નથી એ પ્રાપ્ત થાય. અને સમ્યક્તને મોક્ષના કારણરૂપે શાસ્ત્ર માને છે તેથી સમ્યક્તથી શુદ્ધ થયેલી દાનાદિક્રિયાઓ જ પ્રકૃષ્ટ બને છે અને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે એમ માનવું જોઇએ. અહીં વિશેષ એ છે કે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજકૃત તત્ત્વાર્થની ટીકામાં સૂત્ર નં. ૧/૧ માં કહેલ છે કે કૃતિ રતિ “ઘી બાળે છે” એ પ્રકારનો જે ઉપચાર થાય છે, એ રીતે ઉપચરિત નયથી દાનાદિક્રિયાઓ મોક્ષફળવાળી છે. વાસ્તવિક રીતે તો ભાવધર્મરૂપ રત્નત્રયી જ મોક્ષનું કારણ છે, તેથી ભાવધર્મથી શુદ્ધ થયેલી તે દાનાદિક્રિયા વિશેષ પ્રકારના ભાવધર્મનું કારણ બને છે, તેથી જ તે દાનાદિક્રિયાઓ મોક્ષનું કારણ બને છે.ll૬-૨૦II // $તિ સfffdf3@I HITHI II/ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Uદાનવિશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૩૪ ॥ दानविंशिका सप्तमी।। અવતરણિકા : છઠ્ઠી સદ્ધર્મવિંશિકાની વીશમી ગાથામાં બતાવ્યું છે કે સમ્યત્વથી જ દાનાદિક્રિયાઓ શુદ્ધ થાય છે. તેથી હવે સૌ પ્રથમ દાનના ભેદો બતાવે છે दाणं च होइ तिविहं नाणाभयधम्मुवग्गहकरं च । इत्थ पढमं पसत्थं विहिणा जुग्गाण धम्मम्मि ॥१॥ दानं च भवति त्रिविधं ज्ञानाभयधर्मोपग्रहकरं च । अत्र प्रथमं प्रशस्तं विधिना योग्यानां धर्मे ॥१॥ અન્વયાર્થ: અને નામધમુવા જ્ઞાનદાન, અભયદાન, અને ધર્મોપગ્રહકરદાન એમ તિવિદં ત્રણ પ્રકારનું તાપમાં દાન દોરું છે ર અને સ્થ અહીં–ત્રણ પ્રકારના દાનમાં વિદિUTI વિધિથી, ગુIII યોગ્યને થમ િધર્મવિષયક પઢમં પ્રથમ દાનજ્ઞાનદાન(આપવું તે) પલ્થ પ્રશસ્ત છે. ગાથાર્થ - જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહકરદાન એમ ત્રણ પ્રકારનાં દાન છે અને ત્રણ પ્રકારના દાનમાં, યોગ્યને ધર્મવિષયક પ્રથમ જ્ઞાનદાન વિધિથી આપવું તે પ્રશસ્ત ભાવાર્થ : શાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહકરદાન એ પ્રકારનો ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ કરેલ છે, તેથી સર્વશ્રેષ્ઠ દાન એ જ્ઞાનદાન છે. ત્યારપછી અભયદાન છે, જે છ કાયના પાલનથી મુનિઓ કરે છે અને ત્રીજુ સંયમમાં ઉપકારી જે દાન છે તે ધર્મોપગ્રહકરદાન છે. અને ધર્મોપગ્રહકરદાનમાં જ સુપાત્રદાન અને અનુકંપાદાનનો સંગ્રહ કર્યો છે, કેમ કે અનુકંપાદાન પણ જીવોને ધર્મપ્રાપ્તિનું કારણ બને તે જ ઇષ્ટ છે, અને આથી જ દાનબત્રીસીમાં અનુકંપાદાન તેને જ સ્વીકારેલ છે જે બીજાધાનનું કારણ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 1 દાનવિંશિકા બનતું હોય. અને આથી જ ઈષ્ટ અને પૂર્તકર્મમાં અનુકંપા સ્વીકારાઇ નથી અને ગાથા૧૭માં પણ અનુકંપાદાનને ધર્મોપગ્રહકરના હેતુરૂપે સ્થાપન કરેલ છે.lls- અવતરણિકા : ગાથા-૧માં વિધિપૂર્વક યોગ્ય જીવને ધર્મના વિષયમાં જ્ઞાનદાન પ્રશસ્ત છે એમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે જ્ઞાનદાન કરવાનો અધિકારી કોણ છે? તેથી કહે છે सेवियगुरुकुलवासो विसुद्धवयणोऽणुमनिओ गुरुणा । सव्वत्थणिच्छियमई दाया नाणस्स विन्नेओ॥२॥ सेवितगुरुकुलवासो विशुद्धवचनोऽनुमतो गुरुणा । सर्वार्थनिश्चितमतिर्दाता ज्ञानस्य विज्ञेयः ॥२।। અન્વયાર્થ - સેવિયાવીસો સેવાયેલો છે ગુરુકુળવાસ જેના વડે એવો, વિશુદ્ધવિયો વિશુદ્ધવચનવાળો, પુમત્તિો ગુરુ ગુરુવડે અનુમત, સવ્વસ્થ ચ્છિયમ સર્વ અર્થમાં નિશ્ચિત મતિવાળો નાસ્તિ જ્ઞાનનો રાજ્ય દાતા વિશે જાણવો. ગાથાર્થ : સેવાયેલો છે ગુરુકુળવાસ જેના વડે એવો, વિશુદ્ધવચનવાળો, ગુરુ વડે અનુમત, સર્વ અર્થમાં નિશ્ચિત મતિવાળો જ્ઞાનનો દાતા જાણવો. ભાવાર્થ - ગુરુકુલવાસમાં રહીને જેણે પરંપરાથી સસ્તુશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને તેથી જે ગીતાર્થ થયો છે તે જ જ્ઞાનદાન કરવા માટે અધિકારી છે, અને જયારે તે શાસ્ત્રમાં નિપુણ થાય છે ત્યારે જ ગુરુ તેને જ્ઞાન આપવાની અનુજ્ઞા આપે છે, તેથી ગુરુથી અનુમત અધિકારી છે.આવો અધિકારી યોગ્ય જીવોને જે પદાર્થો આપે છે તે સર્વ પદાર્થોમાં નિશ્ચિત મતિવાળો હોવો જોઈએ, જેથી સર્વજ્ઞના વચનથી અન્યથા કોઈ ઉપદેશ આપવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહીં. વળી તે અધિકારી વિશુદ્ધવચનવાળો જોઈએ, અર્થાત્ પોતે જે સમજયો છે તેને ઉચિત વચનોમાં યથાર્થ ઉતારી શકે તેવી શક્તિવાળો હોવો જોઈએ, જેથી પોતાનાં આગળ-પાછળનાં વચનો વિરોધી ન થાય અને શાસ્ત્રના For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ઇ દાનવિંશિકા ઇ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૩૬ અન્ય વચન સાથે પણ પોતાનાં વચનો વિરુદ્ધ ન થાય. વિશુદ્ધવચનવાળો કહેવાથી જ રાગ-દ્વેષને વશ થઇને પણ શાસ્ત્રવચનને બાધ આવે તેવું ન કહેનાર હોવો જોઇએ, તેમ ઘોતિત થાય છે.II૭-૨|| અવતરણિકા : જ્ઞાન આપનાર અધિકારીનું સ્વરૂપ બતાવ્યું. હવે જ્ઞાન લેવાના અધિકારીનું સ્વરૂપ બતાવે છે सुस्सूसासंजुत्तो विन्नेओ गाहगो वि एयस्स । न सिराऽभावे खणणाउ चेव कूवे जलं होई ॥३॥ शुश्रूषासंयुक्तो विज्ञेयो ग्राहकोऽप्येतस्य 1 सिराभावे खननादेव कूपे जलं भवति ॥३॥ न અન્વયાર્થ : UK આનો—જ્ઞાનદાનનો હો વિ ગ્રાહક પણ સુસાનંનુત્તો શુશ્રૂષાથી યુક્ત વિન્નેએ જાણવો. (જેમ) સિઽમાવે સિરાના=સે૨ના અભાવમાં સ્વળાાડ જેવ (માત્ર) ખોદવાથી જ વે કૂવામાં નાં જળ ન દ્દોફ્ થતું નથી. ગાથાર્થ ઃ જ્ઞાનદાનનો ગ્રાહક પણ શુશ્રૂષાથી યુક્ત જાણવો. જેમ સિરાના અભાવમાં માત્ર ખોદવાથી જળ થતું નથી. ભાવાર્થ: ન જ્ઞાનદાનને ગ્રહણ કરવા માટે જે અધિકારી હોય તે પણ તત્ત્વને જાણવાની તીવ્ર જિજ્ઞાસાથી ઉત્પન્ન થયેલ શુશ્રુષા ગુણવાળો જાણવો. તે જ વાતને દષ્ટાંતથી ભાવન કરે છે કે, જેમ જમીનમાં સિરાઓ ન હોય તો કૂવાના ખોદવાથી કૂવામાં પાણી થતું નથી, તેમ અહીં કૂવો ખોદવાની ક્રિયાના સ્થાને સાંભળવાની ક્રિયા છે અને સિરાના સ્થાને શુશ્રુષા ગુણ છે, તેથી શુશ્રુષા હોય તો જ તત્ત્વપ્રાપ્તિરૂપ જળની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનદાનનો ગ્રાહક શુશ્રૂષાયુક્ત હોવો જોઈએ, અન્ય નહીં.II9-3II For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન Uદાનવિશિકા 0 અવતરણિકા : ગાથા-રમાં જ્ઞાનદાનનો આપનાર કેવો હોવો જોઈએ તે બતાવ્યું. ગાથા-૩માં જ્ઞાનદાનને ગ્રહણ કરનાર કેવો જોઈએ તે બતાવ્યું. હવે તે જ્ઞાનદાન યોગ્યને પણ કેવી રીતે આપવું જોઈએ તે બતાવે છે ओहेण वि उवएसो आयरिएणं विभागसो देओ । सामाइधम्मजणओ महुरगिराए विणीयस्स ॥४॥ ओघेनाप्युपदेश आचार्येण विभागशो देयः । सामादिधर्मजनको मधुरगिरा विनीतस्य ॥४॥ અન્વયાર્થ: સાયરિ આચાર્યવડે સામારૂધ્યમનો સામાયિકાદિ ધર્મજનક સવાલો ઉપદેશ મોદે વિ સામાન્યથી પણ વિયસ વિનીતને મારગિરા મધુર વાણી દ્વારા વિમાન વિભાગથી રેમો આપવો જોઈએ. ગાથાર્થ : આચાર્ય વડે સામાયિકાદિ ધર્મજનક ઉપદેશ સામાન્યથી પણ વિનીતને મધુરવાણી દ્વારા વિભાગથી આપવો જોઇએ. ભાવાર્થ : ઉપદેશકે બાળ, મધ્યમ અને મનીષિ શ્રોતાના વિભાગને આશ્રયીને ઉપદેશ આપવાનો છે. પ્રથમ સામાન્યથી ઉપદેશ આપવાનો હોય ત્યારે પણ બાળાદિ વિભાગને સામે રાખીને આપવાનો છે અને જ્યારે શ્રોતા તત્ત્વ જાણવા માટે વિશેષ આક્ષિત બને ત્યારે વિશેષ ઉપદેશ પણ બાળાદિના વિભાગથી જ આપવાનો છે. વિભાગ પાડીને પણ વિનયસંપન્નને જ, મધુરવાણી દ્વારા, સામાયિકાદિ ધર્મને પેદા કરે તેવો જ ઉપદેશ આપવાનો છે, કે જેથી શ્રોતા વિશેષ ઉત્સાહિત બનીને સાંભળવા તત્પર બને. ક્વચિત પ્રારંભિક ભૂમિકામાં સંસારની નિર્ગુણતા બતાવનાર ઉપદેશ પણ ક્રમે કરીને સામાયિકાદિ ધર્મ પેદા કરાવનાર બને તેવો જ આપવાનો છે.ll-૪ll For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ Tદાનવિશિકા ! વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા : ગાથા-૪માં વિનીતને આચાર્ય ઉપદેશ આપે છે તેમ કહ્યું. તેને જ દઢ કરવા માટે અવિનીતને આપવાથી શું થાય છે તે બતાવતાં કહે છે अविणीयमाणवंतो किलिस्सई भासई मुसं चेव । नाउं घंटालोहं को कडकरणे पवत्तिज्जा? ॥५॥ अविनीतमाज्ञापयन् क्लिश्यते भाषते मृषैव । ज्ञात्वा घंटालोहं कः कडकरणे प्रवर्तेत ॥५।। અન્વયાર્થ વિનયમાવંતો અવિનીતને ઉપદેશ આપતાં (ઉપદેશક) હિતિરૂ ફ્લેશ પામે છે અને મુસં વેવમૃષા જ મારું બોલે છે. ઘંટાનોÉ ઘટાડોહને નારંજાણીને ઢો કોણ લડશ્વરને કડુ કરવામાં પ ન્ના ? પ્રવૃત્તિ કરે? ગાથાર્થ - અવિનીતને ઉપદેશ આપતાં ઉપદેશક ક્લેશ પામે છે અને મૃષા જ બોલે છે. ઘંટાલોને જાણીને કોણ કડુ કરવામાં પ્રવૃત્તિ કરે? અર્થાત્ કોઈ ના કરે. ભાવાર્થ : ઉપદેશ આપવાનું પ્રયોજન શ્રોતાને સમ્યગુ બોધ કરાવવો અને માર્ગમાં પ્રવર્તાવવો તે છે, પરંતુ અવિનીતને ઉપદેશ આપવાથી તેને કવચિત્ શાબ્દબોધ થાય તો પણ તે વચનો તેનામાં સમ્યગૂ પરિણમન પામતાં નથી, કેમ કે ગુણનો પક્ષપાત જેને ન હોય તેને શાસ્ત્રવચન પણ ગુણના વિકાસમાં કારણ બનતાં નથી. તેથી જ અવિનીતને ઉપદેશ નિષ્ઠયોજન થાય છે, જેના લીધે ઉપદેશ આપનાર ક્લેશ પામે છે. વળી અવિનીતને ઉપદેશકનાં વચનો વિપરીત પરિણમન પામે છે અને તેથી તેનું અહિત થાય છે. આમ છતાં જો તેને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરાય તો ઉપદેશ આપનાર સામેની વ્યક્તિનું અહિત થાય તેવું કાર્ય કરે છે. તેથી જેમ શિકારી પ્રશ્ન કરે કે હરણ ક્યાં ગયું અને સાચી દિશા બતાવવામાં આવે તો તે વચન મૃષા છે, તેની જેમ અવિનીતને આશ્રયીને બોલાયેલાં ઉપદેશકનાં સ્કૂલ બુદ્ધિથી સત્ય વચન પણ સામેની વ્યક્તિના અતિનું કારણ હોવાથી મૃષા જ બને છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D દાનવિંશિકા ! ગાથાના ઉત્તરાર્ધમાં અવિનીતને ઉપદેશ આપવાથી ક્લેશ પ્રાપ્ત થાય છે તે વાત દષ્ટાંતથી બતાવે છે કે, જેમ બરડ લોઢાને જાણીને કોઈ કડુ બનાવવામાં પ્રયત્ન કરે, તો કડુ તો બને નહીં પરંતુ કરનારને ક્લેશ પ્રાપ્ત થાય છે, તેમ અવિનીતને ઉપદેશ આપતાં તેનામાં તો શાસ્ત્રવચન પરિણમન પામતાં નથી પણ ઉપદેશક પોતે જ ક્લેશ પામે છે. અહીં વિશેષ એ છે કે ગાથા-૩માં જ્ઞાનને ગ્રહણ કરવાનો અધિકારી શુશ્રુષાગુણવાળો બતાવ્યો અને અહીં વિનીત બતાવ્યો, તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવને તત્ત્વ સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય, પણ પ્રકૃતિથી વિનીત ન હોય તો શાસ્ત્રવચન તેનામાં પરિણમન પામતાં નથી, કેવળ શબ્દમાત્રનો બોધ થાય છે. વળી બીજો કોઈક જીવ પ્રકૃતિથી વિનીત હોય, પણ તેનામાં શુશ્રુષાગુણ ન હોય તો સાંભળવામાત્રનો તેનો યત્ન હોય છે, પરંતુ તત્ત્વને અભિમુખભાવ તેને હોતો નથી, તેથી તેને પણ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. આથી જ સામાન્યથી વિનીત અને શુશ્રુષાગુણથી યુક્ત હોય તેને જ ઉપદેશ આપવા માટે યત્ન કરવાનો હોય છે. ક્વચિત્ ભાવિના લાભને સામે રાખીને અને કોઈ જીવવિશેષને સામે રાખીને અવિનીતમાં કરાયેલો યત્ન, ભાવિમાં તેને વિનયસંપન્ન બનાવીને લાભનું કારણ બની શકે અને ક્વચિત્ શુશ્રુષાગુણરહિત જીવ આક્ષિપ્ત બનીને શુશ્રુષાગુણવાળો બનીને હિત સાધી શકે, તેથી તે અપવાદિક પ્રવૃત્તિ હોઈ શકે. આનાથી એ ફલિત થાય છે કે ઉત્સર્ગથી તો વિનીત અને શુશ્રુષાગુણવાળો જ જ્ઞાન ગ્રહણ કરવા માટે અધિકારી છે, અને અપવાદથી અવિનીત અને શુશ્રુષાગુણ વગરના તે ગુણોની પ્રાપ્તિ માટે યોગ્ય હોય તો અધિકારી બને.II-પા અવતરણિકા : જ્ઞાનદાનનું વર્ણન પૂરું કર્યા પછી હવે અભયદાનનું સ્વરૂપ બતાવે છેविनेयमभयदाणं परमं मणवयणकायजोगेहिं । जीवाणमभयकरणं सव्वेसिं सव्वहा सम्मं ॥६॥ विज्ञेयमभयदानं परमं मनोवचनकाययोगैः । जीवानामभयकरणं सर्वेषां सर्वथां सम्यक् ॥६।। અન્વયાર્ચ - મUવિવિયનોર્દિ મન-વચન અને કાયાના યોગો વડે સન્વેસિં સર્વ નવાઈમ્ જીવોનું સત્ર સર્વ પ્રકારે સE (અને) સમ્યમ્ અમરઘાં અભયકરણ પરમં શ્રેષ્ઠ એવું અમલાઈ અભયદાન વિન્નેયમ્ જાણવું. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ 0 દાનવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૪૦ ગાથાર્થ : મન-વચન અને કાયાના યોગો વડે સર્વજીવોનું સર્વ પ્રકારે અને સમ્યમ્ અભયકરણ શ્રેષ્ઠ એવું અભયદાન જાણવું. ભાવાર્થ : શ્રેષ્ઠ અભયદાન મુનિ જ આપી શકે છે, જ્યારે દેશવિરતિધર શ્રાવક હોય તો દેશથી અભયદાન આપે છે, તેથી શ્રાવકના અભયદાનની વ્યાવૃત્તિ માટે પરમ અભયદાન કહેલું છે. મુનિ, ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવતો હોય ત્યારે જ સર્વ પ્રકારે સમ્યગુ અભયદાન આપી શકે છે. અહીં “સર્વ પ્રકારે થી એ કહેવું છે કે કોઈ જીવને પીડા ઉત્પન્ન કરવી, પ્રાણ નાશ કરવો કે કષાયોનો ઉદ્રક કરવો તે સ્વરૂપહિંસા સ્વયં કરે નહીં, કરાવે નહીં અને કરનારની અનુમોદના કરે નહીં, ત્યારે જ સર્વ પ્રકારે સમ્ય અભયદાન સંભવે. આ રીતે સર્વથા અભયદાન આપનારની પણ અનાભોગ અને સહસાત્કારથી કોઈ માનસિક-વાચિક કે કાયિક ક્રિયામાં સ્કુલના થાય, તો તે અભયદાન સર્વ પ્રકારે હોવા છતાં સમ્યગુ નથી, અર્થાત્ મૂળગુણમાં સ્થિર પરિણામ હોય અને અનાભોગાદિથી સ્મલના થતી હોય તો સર્વથા અભયદાન હોવા છતાં સમ્યગ અભયદાન નથી. વળી શ્રાવક કે દેશવિરતિધરને જે અંશે તેઓએ વ્રત સ્વીકાર્યા હોય તેટલા અંશમાં દેશથી અભયદાન હોય, અને જો તેઓ તે વ્રતોનું પાલન નિરતિચારપૂર્વક કરતા હોય તો તે અભયદાનનું પાલન દેશથી સમ્યગુ કહેવાય અને જો તે પાલન સાતિચાર હોય તો દેશથી કહેવાય, પણ સમ્યગુ ન કહેવાય. વળી જેનું સંયમયોગમાં ઉત્થિત માનસ ન હોય અને તેથી જ સાધ્વાચારનું પાલન સામાન્યથી કરતો હોય, તો તેનું પણ તે પરમ અભયદાન નથી.IS-૬ll અવતરણિકા : ગાથા-૬માં પરમ અભયદાનનું સ્વરૂપ બતાવ્યું. હવે તેનો અધિકારી કોણ છે, તે બતાવે છે उत्तममेयं जम्हा तम्हा णाणुत्तमो तरइ दाउं । अणुपालिउं व, दिन्नं पि हंति समभावदारिद्दे ॥७॥ उत्तममेतद्यस्मात्तस्मानानुत्तमः शक्नोति दातुम् । अनुपालयितुं वा दत्तमपि हन्ति समभावदारिद्ये ॥७।। For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 0 દાનવિંશિકા / અન્વયાર્થ - નડ્ડાને કારણથીયં આ=પરમ અભયદાન ૩ત્તમFઉત્તમ છે તહાંતે કારણથી નાગુત્તમો અનુત્તમ વ્યક્તિ આને કાર્ડ આપવા માટે મનુપાતિસંવ અથવા અનુપાલન કરવા માટે તરફ સમર્થ નથી. સમવિલારિટ્ટે સમભાવનું દરિદ્રપણું હોતે છતે વિન્ન પિ અપાયેલા પણ અભયદાનને દંતિ હણે છે. ગાથાર્થ - જે કારણથી અભયદાન ઉત્તમ છે તે કારણથી અનુત્તમ વ્યક્તિઓ આ અભયદાન આપવા માટે અથવા અનુપાલન કરવા માટે સમર્થ નથી. સમભાવનું દારિય હોતે છતે અપાયેલા પણ અભયદાનને હણે છે. ભાવાર્થ : શ્રેષ્ઠ કોટીનું અભયદાન એ અતિ ઉત્તમ પ્રકારનો જીવનો ગુણ છે. તેથી જે જીવમાં ઉત્તમપણું પ્રગટ્યું ન હોય તે જીવ પાંચ મહાવ્રતોને ગ્રહણ કરવા માટે અધિકારી નથી. શાસ્ત્રમાં સંયમના અધિકારીના જે ૧૬ વિશેષ ગુણો કહેલા છે, તે ગુણો દ્વારા જીવમાં સંયમજીવન માટે યોગ્ય એવા ઉત્તમપણાનો નિર્ણય કરી શકાય છે, અને તેવા ગુણો જેનામાં નથી એવો જીવ સંયમ ગ્રહણ કરતાં જયારે જાવજીવનું સામાયિક ઉચ્ચરે છે, ત્યારે તેણે સર્વ જીવોને અભયદાન આપેલું છે તેમ કહેવાય તો છે, પરંતુ આમ છતાં અભયદાન આપ્યા પછી ગુણરહિત જીવ તેનું પાલન કરી શકતો નથી. તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે જગતના તમામ જીવોને આત્મતુલ્ય જોવાના પરિણામરૂપ સમભાવ જેને પ્રગટ્યો નથી તેવો સમભાવમાં દરિદ્ર જીવ, સર્વ જીવોને અભયદાન આપવાની જયારે પ્રતિજ્ઞા કરે છે ત્યારે, તેણે સર્વજીવોને અભયદાન આપ્યું તો પણ, તે ગ્રહણ કરેલ અભયદાનની પ્રતિજ્ઞાને પાળતો નથી; તેથી પ્રતિજ્ઞા દ્વારા અપાયેલા પણ અભયદાનને હણે છે. અર્થાત્ જે જીવોને તેણે અભયદાન આપ્યું છે તેને જ તે હણે છે.lle-sai અવતરણિકા : ગાથા-૭માં કહ્યું કે ઉત્તમ જીવ જ ઉત્તમ એવા અભયદાન આપી શકે છે. તેથી તે ઉત્તમ જીવનું સ્વરૂપ બતાવે છે For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ દાનવિશિકા / વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ૧૪૨ जिणवयणनाणजोगेण तक्कु लठिईसमासिएणं च । विनेयमुत्तमत्तं न अन्नहा इत्थ अहिगारे ॥८॥ जिनवचनज्ञानयोगेन तत्कुलस्थितिसमाश्रितेन च । विज्ञे यमुत्तमत्वं नान्यथात्राधिकारे અન્વયાર્થ - સ્થ મહારે આ(અભયદાનના) અધિકારમાં નિપાવયાના નાના જિનવચનથી થયેલા જ્ઞાનના યોગથીર અને તે સિમાgિoi તેની= જિનેશ્વર ભગવાનના કુલની મર્યાદાના આશ્રયણથી વિમુત્તમત્તઉત્તમપણું જાણવું, નગ્ન અન્યથા નહીં. ગાથાર્થ : શ્રેષ્ઠ અભયદાનના અધિકારમાં જિનવચનથી થયેલા જ્ઞાનના યોગથી અને જિનેશ્વર ભગવાનના કુલની મર્યાદાના આશ્રયણથી ઉત્તમપણું જાણવું, અન્યથા નહિ. ભાવાર્થ - શ્રેષ્ઠ અભયદાનના આ અધિકારમાં કેવું ઉત્તમપણું જોઈએ તે બતાવતાં ગ્રંથકાર કહે છે કે, જેને ભગવાનના વચનથી સમ્યગૂ શ્રુતજ્ઞાન પ્રગટ્યું હોય અને તેથી મનવચન-કાયાની એક નાનામાં નાની પણ ક્રિયા જો તે ભગવાનના વચન પ્રમાણે કરી શકે તો જ તે પરિપૂર્ણ અભયદાન આપી શકે. અને તેના માટે જેમ જિનવચનનું જ્ઞાન આવશ્યક છે તેમ ભગવાનની કુળમર્યાદાનું આશ્રયણ પણ આવશ્યક છે. ભગવાનના કુળની મર્યાદા છે કે, છબસ્થ અવસ્થામાં સર્વજ્ઞના વચનાનુસાર ચાલવા માટે ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને સમ્યગુ શાસ્ત્રાધ્યયન કરવું અને જયાં સુધી સ્વયં સંપન્ન થવાય નહીં ત્યાં સુધી ગીતાર્થના વચનના બળથી ઉચિત પ્રવૃત્તિનું જ્ઞાન કરીને તે જ પ્રમાણે સમ્યગ પ્રવર્તન કરવું, કે જેથી સમ્યગ્ ભગવદ્ધચનાનુસાર પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિ કરી શકાય.આ મર્યાદાનું જે આશ્રમણ કરે તેનામાં જ ઉત્તમપણું આવે અને તેવો જીવ જ આ અભયદાન આપવાનો અધિકારી છે.ll૭-૮ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Uદાનવિશિકા / ૧૪૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા : ગાથા-૭માં બતાવેલ કે અનુત્તમ જીવ અભયદાન આપીને પણ પાળી શકતો નથી, ત્યાર પછી ગાથા-૮માં બતાવ્યું કે તે અભયદાનના અધિકારીમાં કેવા પ્રકારનું ઉત્તમપણું હોય. હવે જે જીવમાં આવું ઉત્તમપણું ન હોય અને વ્રત ગ્રહણ કરે તો તેનું અભયદાન કેવું હોય તે બતાવવા અર્થે કહે છે दाऊणेयं जो पुण आरंभाइसु पवत्तए मूढो । भावदरिद्दो नियमा दूरे सो दाणधम्माणं ॥९॥ दत्वैतद् यः पुनरारम्भादिषु प्रवर्तते मूढः । भावदरिद्रो नियमाद् दूरे स दानधर्माणाम् ॥९॥ અન્વયાર્થ: માવરિો ભાવદરિદ્ર એવો નો જે મૂઢો મૂઢ કોર્ષ અને અભયદાનને આપીને પુછી વળી મારમાસું આરંભાદિમાં પવી પ્રવૃત્તિ કરે છે તો તે નિયમ નિયમા વાઘા દાનધર્મથી ટૂર દૂર છે. ગાથાર્થ - ભાવદરિદ્ર એવો જે મૂઢ, અભયદાન આપીને વળી આરંભાદિમાં પ્રવૃત્તિ કરે છે, તે નિયમા દાનધર્મથી દૂર થાય છે. ભાવાર્થ જે જીવમાં ગાથા-૮માં બતાવેલ ઉત્તમતા ન હોય અને તો પણ તે સંયમ ગ્રહણ કરીને અભયદાન આપે તો તેનું અભયદાન પ્રતિજ્ઞામાત્રરૂપ જ છે. ગાથા-૮માં બતાવેલ ઉત્તમતા વગરના જીવનું ચિત્ત મોહથી વ્યાકુળ હોય છે અને આથી જ તે મૂઢ કહેવાય છે, અને મૂઢતાના કારણે જ તે ભગવાનના વચનથી ભાવિત નથી હોતો. જે ભગવાનના વચનથી ભાવિત ન હોય તે સર્વ જીવો પ્રત્યે પોતાનો સમભાવ પ્રગટ કરી શકતો નથી, તેથી જ તે ભાવથી દરિદ્ર છે. આવો ભાવદરિદ્ર, ઈન્દ્રિયો આદિને પરવશ થઈને આરંભાદિમાં પ્રવૃત્તિ કરે છે. આથી જ તે જીવ સર્વ જીવોને અભય આપવારૂપ દાનધર્મથી નક્કી દૂર છે, અર્થાત્ વાસ્તવિક રીતે તેણે અભયદાન આપેલ જ નથી, માત્ર પ્રતિજ્ઞા ગ્રહણ કરેલ છે.ll૭-૯ll For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ Tદાનવિંશિકા ! વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા - ગાથા-૯માં બતાવ્યું કે સંયમ ગ્રહણ કર્યા પછી પણ જે આરંભાદિમાં પ્રવર્તે છે તે દાનધર્મથી દૂર છે. તેથી પ્રશ્ન થાય કે કેવી પ્રવૃત્તિ કરનાર જીવ જગતના જીવોને અભયદાન આપનાર હોય? તેનો જવાબ આપતાં કહે છે इहपरलोगेसु भयं जेण न संजायए कयाइयवि । जीवाणं तकारी जो सो दाया उ एयस्स ॥१०॥ इहपरलोकेषु भयं येन न संजायते कदाचिदपि । जीवानां तत्कारी यः स दाता त्वेतस्य ॥१०॥ અન્વયાર્થ - રૂપરત્નોને આલોક અને પરલોકમાં ને જેના વડે નીવાઈ જીવોને યાવિક્યારે પણ થંભય ન રંગાયા ઉત્પન્ન નથી કરાતો તરતેને કરનારો નો જે છે તો તે ૩જ સિઆનો=અભયદાનનો હાથા દાતા છે. ગાથાર્થ - આલોક અને પરલોકમાં જેના વડે જીવોને ક્યારે પણ ભય ઉત્પન્ન નથી કરાતો, તેને કરનારો જે છે તે જ અભયદાનનો દાતા છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા પછી મુનિએ ભગવદ્ વચનાનુસાર તેવી જ પ્રવૃત્તિ કરવાની છે કે જેનાથી જગતના જીવોને ક્યારે પણ આલોકમાં કે પરલોકમાં તેના તરફથી ભય પેદા ન થાય. જો મુનિની પ્રવૃત્તિથી કોઈને પીડા થાય કે કોઈનો પ્રાણ નાશ થાય તો તેનાથી સામેના જીવને આલોકમાં ભય પેદા થાય, અને મુનિની પ્રવૃત્તિથી કોઈ જીવને કાષાયિક ભાવો ઉત્પન્ન થાય તો તેનાથી સામેના જીવને પરલોકમાં ભય પેદા થાય. મુનિની સર્વ પ્રવૃત્તિ સ્વશક્તિના પ્રકર્ષથી સર્વ જીવોની પીડાના પરિવાર માટે, પ્રાણ નાશ ન થાય તે માટે અને કષાયોના પરિવાર માટે પ્રવર્તતી હોય છે. અને તેથી જ કદાચ તેમના સંયમયોગથી ક્યારેક કોઈક જીવને પીડા ઉત્પન્ન થઈ જાય તો પણ, તેના પરિહાર માટે મુનિનો શક્ય પૂર્ણ યત્ન હોવાને કારણે તે જીવને પીડા પોતાના કર્મના ઉદયથી જ થઈ છે, પરંતુ મુનિના પ્રયત્નથી નહીં તેમ કહેવાય. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન dદાનવિંશિકા ! પરંતુ મુનિ જો પ્રમાદમાં હોય તો બાહ્ય રીતે કોઈને પીડા ન પણ થયેલ હોય તો પણ, બીજા જીવોને પીડા કરે તેવા તેના યોગો વર્તે છે તેથી, તેના અભયદાનમાં તેટલા અંશમાં અલના કહેવાય; અને જો મુનિનો અપ્રમાદભાવમાં યત્ન ન હોય તો તેનાથી જગતના જીવોને સદા આલોક અને પરલોકનો ભય વર્ત જ છે.ll-૧૦ની અવતરણિકા : ગાથા-૧૦માં સર્વ જીવોને અભય આપનાર જીવની પ્રવૃત્તિ બતાવી, હવે અભયદાનનો ઉપદેશ આપનારા મુનિ પણ કેવા હોવા જોઈએ તે બતાવતાં કહે છે इय देसओ वि दाया इमस्स एयारिसो तहिं विसए । इहरा दिन्नुद्दालणपायं एयस्स दाणं ति ॥११॥ एतद् देशकोऽपि दाताऽस्यैतादृशस्तस्मिन्विषये । इतरथा दत्तोद्दालनपायमेतस्य दानमिति |||| અન્વયાર્થ: રૂ આનો=અભયદાનનો રેપ વિ ઉપદેશક પણ તÉવિલઅભયદાનના વિષયમાં પારિસ આવા પ્રકારનો રૂમર્સ અભયદાનનો વાયા દાતા જાણવો. દર જો આવા પ્રકારનો ન હોય તો વિસુત્રાપાયે આપીને ઝૂંટવી લેવા જેવું સ આનું ઉપદેશકનું વાઘ અભયદાન થાય.તિ–પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અભયદાનનો ઉપદેશક પણ અભયદાનના વિષયમાં અભયદાનનો દાતા જાણવો. જો આવા પ્રકારનો ન હોય તો આપીને ઝૂંટવી લેવા જેવું ઉપદેશકનું અભયદાન થાય. ભાવાર્થ - અભયદાન આપનાર મુનિ ગીતાર્થની નિશ્રામાં રહીને શાસ્ત્રમાં નિપુણ થયા પછી પોતાને પ્રાપ્ત થયેલો ભગવાનનો માર્ગ, જગતના જીવોને આપવાની પોતાનામાં શક્તિ હોય તો, શક્તિને અનુરૂપ જગતના હિત માટે તે અવશ્ય યત્ન કરે છે. અભયદાન આપનાર મુનિનો જગતના જીવોના હિત માટે અપાયેલો સર્વ ઉપદેશ અંતે અભયદાનમાં V-૧૧ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ 0 દાનવિંશિકા 0 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન જ વિશ્રાન્ત પામે છે. અને તેથી જ તેઓ અભયદાનના ઉપદેશકો કહેવાય છે. આવા અભયદાનના ઉપદેશકમાં પણ ગાથા-૧૦માં બતાવેલ ઉચિત પ્રવૃત્તિ હોય તો જ તે અભયદાન આપી શકે, અને તેવી પ્રવૃત્તિ ન હોય તો તે ઉપદેશક પ્રતિજ્ઞા કરીને જગતના જીવોને અભયદાન આપી તો શકે, પણ ત્યારપછી તે જીવો પાસેથી અભયદાન ઝૂંટવી લેવા જેવી તેની પ્રવૃત્તિ થાય છે.ll-૧૧ અવતરણિકા: ગાથા-૧૧માં બતાવ્યું કે ઉપદેશક એવો પણ અભયદાનનો દાતા કેવો જોઈએ, તે જ વાતને દઢ કરવા માટે બતાવે છે કે, કેવા પ્રકારની ક્રિયાથી તે ઉપદેશક જગતના જીવોને જ્ઞાન અને દયાનું દાન કરે છે, અર્થાત્ જ્ઞાનદાન અને અભયદાન કરે છે, તે બતાવે છે नाणदयाणं खंतीविरईकिरियाइ तं तओ देइ । अन्नो दरिद्दपडिसेहवयणतुल्लो भवे दाया ॥१२॥ ज्ञानदययोः शान्तिविरतिक्रियया तं तको ददाति । अन्यो दरिद्रप्रतिषेधवचनतुल्यो भवेदाता ॥१२।। અન્વયાર્થ વંતીવિરવિરિયારૂ ક્ષમા અને વિરતિની ક્રિયાવડે તો તે જ્ઞાન અને અભયનો દાતા તે તેનેકલેનારને નાખવા જ્ઞાન અને દયા રે આપે છે (જ્યારે) મન્નો અન્ય ક્ષમા અને વિરતિની ક્રિયા વગરનો દાતા રિડિસેવિયાતો દરિદ્રના પ્રતિષેધવચનતુલ્ય વચનવાળો હાથ દાતા ભવે છે. ગાથાર્થ - ક્ષમા અને વિરતિની ક્રિયા વડે તે જ્ઞાન અને અભયનો દાતા, લેનારને જ્ઞાન અને દયા આપે છે. જયારે અન્ય ક્ષમા અને વિરતિની ક્રિયા વગરનો દાતા, દરિદ્રના પ્રતિષેધવચનતુલ્ય વચનવાળો દાતા થાય છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા પછી જયાં સુધી મુનિ ગીતાર્થ ન થાય ત્યાં સુધી, ક્ષમા અને For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઇ દાનવિંશિકા ઇ વિરતિની ક્રિયા વડે કરીને તે જગતના જીવોને અભયદાન આપે છે; અને જ્યારે ગુરુકુલવાસના બળથી તે ગીતાર્થ બને છે ત્યારે, તે ક્ષમા અને વિરતિની ક્રિયા વડે કરીને જગતના જીવોને જ્ઞાનદાન અને અભયદાન બન્ને આપે છે. ગીતાર્થ થયા પછી પણ જો તેનામાં ક્ષાંતિ અને વિરતિની ક્રિયા ન હોય તો, તે જગતને ઉપદેશ આપતો હોય તેથી, અને સંયમની પ્રતિજ્ઞા લીધેલી હોય તેથી, સ્થૂલ બુદ્ધિથી કહેવાય કે તે જગતના જીવોને જ્ઞાનદાન અને અભયદાન આપે છે; પરંતુ ક્ષમા અને વિરતિની ક્રિયા વગરનો દાતા ભાવથી દરિદ્ર હોવાને કારણે, જેમ કોઈ દરિદ્ર પાસે યાચના કરે તો દરિદ્ર આપવાની ના પાડે, અર્થાત્ મારી પાસે કાંઈ નથી તેથી હું કંઈ આપી શકું એમ નથી તેમ કહે; તેની જેમ, આ ક્ષમા અને વિરતિની ક્રિયા વગરનો જ્ઞાન અને અભયનો દાતા, લેનારને કહે છે કે પોતાની પાસે જ સમતાનો પરિણામ નથી તેથી તે કંઈ આપી શકે તેમ નથી. અર્થાત્ તે કોઇને જ્ઞાનદાન કે અભયદાન કરતો નથી પરંતુ ઉપદેશનાં વચનોમાત્ર બોલે છે અને છકાયના પાલનની પ્રતિજ્ઞામાત્ર કરે 9.119-9211 અવતરણિકા : ગાથા-૬ થી માંડીને ગાથા-૧૨ સુધી અભયદાનનું નિરૂપણ કર્યું અને ગાથા૧૧ અને ગાથા-૧૨માં અભયદાનવાળા સાથે જ્ઞાનદાનવાળાનો પણ સંબંધ હોવાથી તે બેનું યોજન કર્યું, હવે અભયદાનનું નિગમન કરતાં કહે છે एवमिहेयं पवरं सव्वेसिं चेव होइ दाणाणं । इत्तो उ निओगेणं एयस्स वि ईसरो दाया ॥१३॥ एवमिहैतत्प्रवरं सर्वेषामेव भवति दानानाम् नियोगेन एतस्यापीश्वरो इतस्तु दाता ॥૧૩॥ અન્વયાર્થ : અહીં=સંસારમાં ફ્થ વમ્ આ પ્રકારે આ=અભયદાન સવ્વુત્તિ સર્વ વાળાં દાનોમાં પવનં ચેવ ોરૂ શ્રેષ્ઠ જ છે. ો એથી કરીને ૩ વળી નિઓમેળ નિયોગથી ચરૂ વિ આનો=અભયદાનનો પણ વાયા દાતા સો ઐશ્ચર્યવાળો હોવો જોઈએ, અર્થાત્ સમભાવમાં દરિદ્ર જીવ અભયદાન ન આપી શકે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ Uદાનવિંશિકા | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ - આ પ્રકારે સંસારમાં અભયદાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ જ છે. એથી કરીને વળી નિયમથી અભયદાનનો પણ દાતા ઐશ્વર્યવાળો હોવો જોઇએ, અર્થાત્ સમભાવમાં દરિદ્ર જીવ અભયદાન ન આપી શકે. ભાવાર્થ સંસારમાં અનેક પ્રકારનાં દાનો હોય છે, પણ આ પ્રકારે અર્થાત ગાથા-૧૦માં બતાવ્યું. એ રીતે અભયદાન દેનાર જીવની કોઇ પણ પ્રવૃત્તિથી જગતના જીવમાત્રને આલોક કે પરલોકમાં ક્યારે પણ ભય પેદા થતો નથી, તેથી સર્વદાનોમાં આ અભયદાન જ શ્રેષ્ઠ છે.બીજાં દાનોમાં અનુકંપાદિ દાનો તો કોઈક જીવને યત્કિંચિત્ સુખનું કારણ થાય છે, અને ધર્મોપગ્રહકરદાન પણ સંયમની રક્ષા કે વૃદ્ધિ માટે આવશ્યક એવી ઉપધિનું કારણ બને છે, જ્યારે આ અભયદાન તો જગતના તમામ જીવોને સર્વથા ભયરહિત કરવાનું કારણ બને છે. એથી જ અભયદાન, દાતા માટે પણ પરમ અભયપદની પ્રાપ્તિનું કારણ બને છે. સર્વ દાનોમાં શ્રેષ્ઠ અભયદાન છે, આથી જ ભાવથી ઐશ્વર્યવાળો જીવ જ અભયદાન કરી શકે છે, અન્ય નહીં. અને એટલે જ ગાથા- ૭માં કહેલ કે સમભાવમાં દરિદ્ર હોય તે જીવ અભયદાન ન કરી શકે.ll-૧૩ અવતરણિકા - ગાથા-૧માં ત્રણ પ્રકારનાં દાનો બતાવ્યાં. ત્યારપછી જ્ઞાનદાન અને અભયદાન બતાવ્યા પછી હવે ધર્મોપગ્રહકરદાન બતાવે છે – इय धम्मुवग्गहकरं दाणं असणाइगोयरं तं च । पत्थमिव अन्नकाले य रोगिणो उत्तमं नेयं ॥१४॥ एतद् धर्मो पग्रहकरं दानमशनादिगोचरं तच्च । पथ्यमिवान्नकाले च रोगिण उत्तमं ज्ञेयम् ॥१४।। सद्धासक्कारजुयं सकमेण तहोचियम्मि कालम्मि । अन्नाणुवघाएणं वयणा एवं सुपरिसुद्धं ॥१५॥ श्रद्धासत्कारयुतं सक्रमेण तथोचिते काले । अन्यानुपघातेन वचनादेवं सुपरिशुद्धम् ॥१५।। For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ દાનવિશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન, અન્વયાર્થ : રૂય આ મુવાહ વાઘiધર્મોપગ્રહકરદાન મસUફિયર અશનાદિ ગોચર છે તંત્ર અને તે સદ્ધીક્કારનુયં શ્રદ્ધા-સત્કારથી યુક્ત, સમેTક્રમપૂર્વકતદોરિયમ મ્પિ તથા ઉચિત કાળમાં, મન્નાલાપ અન્યના અનુપઘાતદ્વારા અપાય છે) ય અને વય વચનથી પર્વ આ પ્રકારે સુપરિશુદ્ધ સુપરિશુદ્ધ એવું તે, મન્નાને અન્નકાળમાં uિો રોગી માટે પસ્થાિવ પથ્યની જેમ સત્તાં ઉત્તમ નેયં જાણવું. ગાથાર્થ : આ ધર્મોપગ્રહકરદાન અશનાદિ ગોચર છે અને તે શ્રદ્ધા-સત્કારથી યુક્ત, ક્રમપૂર્વક તથા ઉચિતકાળમાં, અન્યના અનુપઘાતદ્વારા અપાય છે અને વચનથી આ પ્રકારે સુપરિશુદ્ધ એવું તે, અન્નકાળમાં રોગી માટે પથ્યની જેમ ઉત્તમ જાણવું. ભાવાર્થ - સાધુને આહારાદિ વિષયક ત્રીજા પ્રકારનું દાન સુપાત્રદાન છે. સુપાત્રદાન શ્રદ્ધા અને સત્કારથી આપવાનું છે, તેનો ભાવ એ છે કે “હું આ સંયમીને દાન આપીને આ ભવસાગરથી વિસ્તારને પામું” તે પ્રકારની અંતરંગ રુચિ તે શ્રદ્ધા છે અને તેની અભિવ્યક્તિરૂપ જે વચનોચ્ચાર તે સત્કાર છે. હૈયામાં મહાત્માની ભક્તિ કરીને નિસ્તારની વાંછા હોય ત્યારે આદરપૂર્વક તેમને વિનંતિ કરે, ન આવ્યા હોય તો તેમને લેવા જાય ઇત્યાદિ જે ક્રિયાઓ છે તે સત્કાર છે. તેનાથી યુક્ત એવું આ ધર્મોપગ્રહકરદાન સુપાત્રદાન આપનારના હૈયામાં વર્તતો આદર જ શ્રેષ્ઠ વસ્તુને પ્રથમ વહોરાવવાની પ્રવૃત્તિ કરાવે છે. તેથી જ સુપાત્રદાનમાં પણ વસ્તુના વહોરાવાના વિષયમાં ક્રમની અપેક્ષા રખાય છે. ધર્મોપગ્રહકરદાન ઉચિત કાળમાં કરવાનું છે કે જેથી મહાત્માઓના શરીરને અને સંયમની આરાધનાને વ્યાઘાતક ન થાય. આ ઉપરાંત પોતાના કૌટુંબિક સંયોગોને ખ્યાલમાં રાખીને, પોષ્યવર્ગ આદિને ઉપઘાત ન થાય તે રીતે સુપાત્રદાન કરવાનું છે, અને જો તે રીતે કરવામાં ન આવે અને પોષ્યવર્ગને અરુચિ પેદા થાય તો તેને બોધિ દુર્લભ થાય છે. આ પ્રકારનું જે વર્ણન કર્યું તે સર્વ શાસ્ત્રવચનથી સુપરિશુદ્ધ જાણવું અને જેમ રોગીને અન્નકાળમાં પથ્ય આપવામાં આવે તો જ ઉપકાર માટે થાય, તેમ ધનની મૂર્છાવાળા ભાવરોગી ગૃહસ્થને માટે સંયમને પાળનારા મહાત્માઓના લાભકાળમાં For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ Uદાનવિશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આ પ્રકારનું દાન જ ઉત્તમ જાણવું. અહીં દષ્ટાંતનું યોજન આ પ્રમાણે છેરોગી=ભાવરોગી ગૃહસ્થ. અન્નકાળ-સંયમી મહાત્માનો લાભકાળ. પથ્ય આહાર=શ્રદ્ધા, સત્કારપૂર્વક સંયમની વૃદ્ધિનું કારણ થાય તેવો શુદ્ધ આહાર આપવો. પથ્ય આહારથી રોગીના રોગની અલ્પતા=શુદ્ધ દાનથી ભાવરોગી ગૃહસ્થના અસંયમના કારણભૂત રોગની અલ્પતા,ll૭-૧૪/૧૫ll અવતરણિકા : ધર્મોપગ્રહકરદાનના અધિકારીનું સ્વરૂપ બતાવે છે – गुरुणाऽणुन्नायभरो नाओवज्जियधणो य एयस्स । दाया अदुत्थपरियणवग्गो सम्मं दयालू य ॥१६॥ गुरुणाऽनुज्ञातभरो न्यायोपार्जितधनश्चैतस्य । दाता अदुःस्थपरिजनवर्गः सम्यग् दयालुश्च ॥१६।। અન્વયાર્થ - ગુરુએTTSUપુત્રાયમરી ગુરુ (કુટુંબના વડીલ) વડે અનુજ્ઞાત ભારવાળો નામોવન્શિયથળો ય અને ન્યાયોપાર્જિત ધનવાળો, મહુથપરિયUવો અદુઃસ્થ પરિજનવર્ગવાળો કાનૂય અને દયાળુ આનો સí સમ્યગુલાથીદાતા થાય. ગાથાર્થ : કુટુંબના વડીલ વડે અનુજ્ઞાત ભારવાળો અને ન્યાયોપાર્જિત ધનવાળો, અદુ:સ્થ પરિજનવર્ગવાળો અને દયાળુ ધર્મોપગ્રહકરદાનનો સમ્યગુ દાતા થાય. ભાવાર્થ : આ ગાથામાં બતાવેલ સુપાત્રદાનના અધિકારીનું સ્વરૂપ વ્યવહારનયથી છે. બાકી નિશ્ચયનયની દૃષ્ટિથી તો કુટુંબીવર્ગ ખરાબ સ્થિતિવાળો હોય અને ગુરુથી અનુજ્ઞાત ભારવાળો પણ ન હોય, પરંતુ પોતાની પાસે આવેલા કોઈ મહાત્માને દાનની બુદ્ધિથી For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 0 દાનવિંશિકા . વિવેકપૂર્વક દાન આપતો હોય તો સમ્યગ્દાતા કહી શકાય. આથી જ શાલિભદ્રના જીવે પૂર્વમાં કરેલું દાન સમ્ય કહી શકાય. અને ક્વચિત્ અન્ય પણ ઉત્તમ બાહ્ય સામગ્રીના વૈકલ્યના કારણે વ્યવહારનયથી તે સમ્યગૂ દાતા ન હોવા છતાં પોતાના માટે પ્રાપ્ત થયેલી સામગ્રીને, આ સુપાત્ર છે એવા પ્રકારની વિશુદ્ધ બુદ્ધિથી આપતો હોય તો સમ્ય દાતા હોઈ શકે. વ્યવહારનયથી દાનના અધિકારીનાં ત્રણ વિશેષણ છે, તેનો ભાવ આ પ્રમાણે (૧) વડીલ વડે અનુજ્ઞાત ભારવાળો= કુટુંબના વડીલવડે ઘરનો ભાર સોંપેલો હોય તેવો જીવ પોતાની ઉચિત ફરજ બજાવનાર બને છે. તેથી પ્રાયઃ તે જ દાનનો અધિકારી બને. (૨) અદુઃસ્થ= જેનો પરિવાર સારી રીતે જીવી ન શકતો હોય તેવો જીવ પોતાના ઉપર આશ્રિતનું પણ સારું પાલન કરી શકતો નથી તેથી તે દાન કરે તો ધર્મલાઘવ થાય. તેથી તે દાનનો અનધિકારી છે. (૩) દયાળુ= સુપાત્રદાનના અધિકારીનું દયાળુ વિશેષણ એ બતાવે છે કે પોતાના દાનથી પોતાના પરિવારવર્ગાદિને જો અરુચિ થતી હોય તો તેનો પણ તે સમ્ય પરિહાર કરવા યત્ન કરે, જે કુટુંબીઆદિની ભાવઅનુકંપારૂપ છે.ll-૧૬ll અવતરણિકા - ધર્મોપગ્રહકરદાન સાધુવિષયક પૂર્વમાં બતાવ્યું, હવે અનુકંપાપાત્ર જીવોમાં કરાતું અનુકંપાદાન ધર્મોપગ્રહકરદાનનો હેતુ છે, તે બતાવતાં કહે છે अणुकंपादाणं पि य अणुकंपागोयरेसु सत्तेसु । जायइ धम्मोवग्गहहेऊ करुणापहाणस्स ॥१७॥ अनुकम्पादानमपि चानुकम्पागोचरेषु सत्त्वेषु । जायते धर्मो पग्रहहेतुः करुणाप्रधानस्य અન્વયાર્થ : ય અને અનુશંપાયને અનુકંપાના વિષયભૂત સહુ જીવોમાં VTITIUસ કરુણાપ્રધાન જીવનું સપનુકંપાવાઇi fપ અનુકંપાદાન પણ થHોવાહિક ધર્મોપગ્રહનો હેતુ નીયટ્ટ બને છે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ dદાનવિંશિકા 0. વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૫૨ છે અહીં “ર” કાર સુપાત્રદાનના સમુચ્ચય અર્થક છે. ગાથાર્થ : અને અનુકંપાના વિષયભૂત જીવોમાં કરુણાપ્રધાન જીવનું અનુકંપાદાન પણ ધર્મોપગ્રહનો હેતુ બને છે. ભાવાર્થ - અહીં “પિ' થી કહેવું છે કે સુપાત્રદાન તો ધર્મોપગ્રહકરદાન છે જ, પણ વિવેકસંપન્ન શ્રાવક તત્ત્વનો જાણકાર હોય છે અને તેથી જ જગતના જીવમાત્ર પ્રત્યે તેને ભાવઅનુકંપા હોય છે, જેના કારણે શક્તિને અનુરૂપ દ્રવ્યઅનુકંપા પણ તે એવી રીતે કરે કે અનુકંપાપાત્ર જીવોમાં જો યોગ્યતા હોય તો, તેઓને બીજાધાનાદિનું કારણ બને. આમ શ્રાવકનું અનુકંપાદાન, અનુકંપાપાત્ર જીવો માટે ધર્મનું કારણ બને છે, તેથી તેને પણ ધર્મોપગ્રહકરદાનનો હેતુ કહેવાય છે. જેમ સંયમીને આહારાદિનું દાન સંયમધર્મની વૃદ્ધિનું કારણ છે તેથી ધર્મઉપગ્રહનો હેતુ છે, તેમ શ્રાવકનું અનુકંપાદાન પણ લેનારમાં ધર્મની નિષ્પત્તિનું કારણ બને છે તેથી ધર્મઉપગ્રહનો હેતુ છે.ll૭-૧ઝા ता एयं पि पसत्थं तित्थयरेणावि भयवया गिहिणा । सयमाइन्नं दियदेवदूसदाणेणऽगिहिणो वि ॥१८॥ तदेतदपि प्रशस्तं तीर्थकरेणापि भगवता गृहिणा । स्वयमाचीर्णं द्विजदेवदूष्यदाने नागृहिणोऽपि ॥१८॥ અન્વયાર્થ : તા તે કારણથી અનુકંપાદાન ધર્મોપગ્રહનો હેતુ છે તે કારણથી અર્થ પિ આ પણ પસઘં પ્રશસ્ત છે. (પ્રશસ્ત કેમ છે, તેનું કારણ બતાવે છે.) જિરિ ગૃહસ્થ એવા તિસ્થાવિ મય તીર્થકર ભગવાન વડે પણ યમફિન્ન સ્વયં આચીર્ણ છે (અને) મહિપ વિ અગૃહસ્થ એવા પણ ભગવાને વિવેવલાપUા દ્વિજને દેવદૂષ્યના દાન દ્વારા (આચરેલ છે). For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Uદાનવિંશિકા ૧૫૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ : અનુકંપાદાન ધર્મોપગ્રહનો હેતુ છે તે કારણથી આ પણ પ્રશસ્ત છે. પ્રશસ્ત કેમ છે? તેનું કારણ બતાવતાં કહે છે કે ગૃહસ્થ એવા તીર્થકર ભગવાન વડે પણ સ્વયં આશીર્ણ છે અને અગૃહસ્થ એવા પણ ભગવાને દ્વિજને દેવદૂષ્યના દાન દ્વારા આચરેલ ભાવાર્થ : અનુકંપાદાન પણ ધર્મોપગ્રહનો હેતુ છે, આથી કરીને જ પ્રશસ્ત છે, અર્થાત્ આપનારને માટે અત્યંત કર્તવ્ય છે. તીર્થકરે ગૃહસ્થ અવસ્થામાં દીક્ષા પૂર્વે મહાદાન આપ્યું, જેનાથી એ પ્રાપ્ત થાય કે ઉચિત કાળે કરેલું અનુકંપાદાન અવશ્ય યોગ્ય જીવોને બીજાધાનાદિનું કારણ બને. અહીં પ્રશ્ન થાય કે તો પછી તે અનુકંપાદાન ગૃહસ્થ અવસ્થામાં જ કરવું જોઈએ? તેથી સંયમ અવસ્થામાં પણ વિશેષ લાભને કારણે તે અનુકંપાદાન કર્તવ્ય છે એ બતાવવા અર્થે કહ્યું કે, સંયમજીવનમાં પણ દ્વિજના બોધિરક્ષણ અર્થે ભગવાને દેવદૂષ્યનું દાન આપ્યું, જે બ્રાહ્મણ માટે ધર્મોપગ્રહનો હેતુ બન્યું છે. Ile-૧૮II અવતરણિકા : ગાથા-૧૭માં અનુકંપાદાનનું સ્વરૂપ બતાવ્યું અને તેની પુષ્ટિ ભગવાનના દષ્ટાંતથી ગાથા-૧૮માં કરી અને અનુકંપાદાન ધર્મોપગ્રહનો હેતુ છે એમ ગાથા૧૭માં બતાવ્યું. હવે તે ભાવઅનુકંપા સંયતને પણ હોય છે, તે બતાવવા માટે કહે છે धम्मस्साइपयमिणं जम्हा सीलं इमस्स पज्जंते । तव्विरयस्सावि जओ नियमा सनिवेयणा गुरुणो ॥१९॥ धर्मस्यादिपदमिदं यस्माच्छीलमस्य पर्यन्ते । तद्विरतस्यापि यतो नियमात्स्वनिवेदना गुरोः ॥१९।। અન્વયાર્થ : ની જે કારણથી થમ્પસરૂપથમિ ધર્મનું આદિપદ આ=દાન છે (અને) રૂમ આના=દાનનાપન્નતે પર્યન્તમાં લીનં-શીલ છે(તે કારણથી) તબૈિરસ્તાવિ તે = દાન વિરતને પણ છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ Tદાનવિશિકા 0. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન (પરંતુ વિરતને તો દાન દેખાતું નથી, તો કેવું છે? તે બતાવતાં કહે છે-). નમો જે કારણથી નિયમ નિયમા ગુરુ ગુરુને નિવેય સ્વનિવેદના છે. ગાથાર્થ - જે કારણથી ધર્મનું આદિપદ દાન છે અને દાનના પર્વતમાં શીલ છે, તે કારણથી તે દાન વિરતને પણ છે. પરંતુ વિરતને તો દાન દેખાતું નથી, તો તે કેવું છે? તે બતાવતાં કહે છે, જે કારણથી વિરતને નિયમથી ગુરુને સ્વનિવેદના છે તે દાન સ્વરૂપ છે. ભાવાર્થ ધર્મનો પ્રારંભ દાનધર્મથી થાય છે, ત્યારપછી જ શીલધર્મ પ્રગટે છે. તેથી કરીને વિરતિ ગ્રહણ કરનાર પણ પોતાના આત્માની ભાવઅનુકંપા હોવાને કારણે અનુકંપાદાન કરે છે. આથી જ સ્વયં પોતાની જાતને રાગાદિથી બચાવવા અસમર્થ જીવો ગુણવાન ગુરુને નિયમથી સ્વજાતનું સમર્પણ કરે છે. આ સમર્પણ દ્વારા સર્વવિરતિધર આત્માઓ પોતાની ભાવઅનુકંપા કરે છે. અહીં વિશેષ એ છે કે સંયમધર્મનો પ્રારંભ પણ સ્વજાતના નિવેદનથી જ થાય છે, અને તે નિવેદન પોતાની ભાવઅનુકંપા સ્વરૂપ છે માટે જ તે દાનધર્મ છે; અને એથી જ ધર્મના આદિપદ તરીકે દાનને સ્વીકાર્યું છે. જે જીવ ગુણવાનને સમર્પિત હોય તેની જ સર્વ આચરણા શીલરૂપ બને છે, અને જે ગુણવાનને સમર્પિત નથી અને કદાચ યત્કિંચિત્ શીલની આચરણા કરતો પણ હોય, તો પણ તેની તે આચરણા શીલરૂપ ૯૬નથી, કેમ કે ધર્મનું આદિપદદાન છે તેથી દાન વગર શીલ પ્રગટ થઈ શકે નહીં.II ૧૯II तम्हा सत्तऽणुरूवं अणुकंपासंगएण भव्वेणं । अणुचिट्ठियव्वमेयं इत्तो च्चिय सेसगुणसिद्धी ॥२०॥ तस्माच्छक्त्यनुरूपमनुकम्पासंगतेन भव्येन । अनुष्ठातव्यमेतदित एव शेषगुणसिद्धिः ॥२०॥ અન્વયાર્થ: તપ્ત તે કારણથી સત્તળુરૂવં શક્તિ અનુરૂપ પાસંપાણUT અનુકંપાથી યુક્ત એવા મળેviભવ્ય જીવેરૂયંઆ અનુકંપાદાનમવિડ્રિયવ્યઆચરવું જોઇએ, રૂત્તો આનાથી વ્રિય જ સેલાસિદ્ધી શેષ ગુણોની સિદ્ધિ છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન Uદાનવિશિકા / જે મળેfમાં વિધ્યર્થ કૃદન્તના યોગમાં તૃતીયાનો પ્રયોગ છે. ગાથાર્થ : તે કારણથી શક્તિ અનુરૂપ અનુકંપાથી યુક્ત એવા ભવ્ય જીવે અનુકંપાદાન આચરવું જોઇએ. આનાથી જ શેષ ગુણોની સિદ્ધિ છે. ભાવાર્થ : ગાથા-૧૯માં કહ્યું કે ધર્મનું આદિપદ દાન છે. એનાથી એ પ્રાપ્ત થાય કે દાનથી જ ધર્મનો પ્રારંભ થઈ શકે. તે કારણથી અનુકંપાયુક્ત એવા ભવ્ય જીવે શક્તિને અનુરૂપ અનુકંપાદાન આચરવું જોઈએ, અર્થાત્ ગૃહસ્થ હોય તો પોતાની ભૂમિકા પ્રમાણે અને સાધુ હોય તો પોતાની ભૂમિકા પ્રમાણે જગતના જીવોની દ્રવ્ય અને ભાવઅનુકંપા કરવી જોઇએ અને પોતાની પણ ભાવદયા કરવી જોઇએ, કેમ કે જગત અંતર્વર્તી જીવોમાં સ્વનું પણ ગ્રહણ છે. જેના હૈયામાં પોતાની ભાવઅનુકંપા વર્તતી હોય તે જ ગુણોની નિષ્પત્તિ માટે પ્રયત્ન કરી શકે છે, અને આથી જ સાધુ હોય તો આત્મવંચના વગર ગુણવાનને પરતંત્ર રહી શકે છે અને પરતંત્ર રહીને શેષ ગુણોની નિષ્પત્તિ કરી શકે છે.ll૭-૨૦II ॥ इति सप्तमी दानविंशिका समाप्ता ॥७॥ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉપૂજાવિધિવિંશિકા વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૫૬ // પૂળાdfdf3@T #gf // અવતરણિકા - સાતમી વિંશિકામાં ત્રણ પ્રકારનાંદાનો બતાવ્યાં, તેમાં જ્ઞાનદાન અને અભયદાન જો કે સાધુને હોય છે તો પણ ધર્મોપગ્રહકરદાન અને અનુકંપાદાન શ્રાવકને પણ હોય છે તેમ ગાથા-૧૩ પછીની ગાથાઓમાં બતાવ્યું. શ્રાવકને મુખ્યરૂપે જેમ દાન કર્તવ્ય છે તેમ પૂજા પણ કર્તવ્ય છે, તેથી દાનવિંશિકા પછી પૂજાવિશિકા બતાવે છે पूया देवस्स दुहा विन्नेया दव्वभावभेएणं । इयरे यरजुत्ता वि हु तत्तेण पहाणगुणभावा ॥१॥ पूजा देवस्य द्विधा विज्ञे या द्रव्यभावभेदेन । इतरेतरयुक्तापि खलु तत्त्वेन प्रधानगुणभावात् ॥१॥ અન્વયાર્થ : - ફરેયરનુત્તા વિ (દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બંને) ઇતરેતરયુક્ત હોવા છતાં પણ પામવા પ્રધાન-ગૌણભાવ હોવાને કારણે સેવા પૂયાદેવની પૂજા તત્તે | પરમાર્થથી સુ ખરેખર વ્યંભાવમેઘ દ્રવ્ય અને ભાવના ભેદ વડે ટુ વિન્ને બે પ્રકારની જાણવી. ગાથાર્થ : દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બંને એકબીજાથી યુક્ત હોવા છતાં પણ પ્રધાનગૌણભાવ હોવાને કારણે દેવની પૂજા પરમાર્થથી ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદ વડે બે પ્રકારની જાણવી. છે. અહીં ‘પિ'થી એ કહેવું છે કે, જો દ્રવ્ય અને ભાવ ઇતરેતરયુક્ત ન હોય તો દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બે ભેદ થઈ શકે, પરંતુ ભગવાનની દરેક પૂજા દ્રવ્ય અને ભાવ બંનેથી યુક્ત હોય છે, તેથી બે ભેદ ન થઈ શકે. આમ છતાં પણ શ્રાવકની પૂજામાં દ્રવ્ય પ્રધાન છે અને સાધુની પૂજામાં ભાવ પ્રધાન છે, તેથી પ્રધાન-ગૌણ ભાવને આશ્રયીને ઇતરેતરયુક્ત હોવા છતાં પણ પૂજાના બે ભેદ થઈ શકે છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા ભાવાર્થ : જેમ દ્રવ્ય અને પર્યાય પરસ્પર યુક્ત જ હોય છે તેમ ભગવાનની પૂજા પણ દ્રવ્ય અને ભાવને આશ્રયીને ઇતરેતરયુક્ત જ હોય છે. આ રીતે ઇતરેતરયુક્ત હોવાને કારણે પૂજાના દ્રવ્ય અને ભાવને આશ્રયીને બે ભેદ કરી શકાય નહીં. આમ છતાં, પૂજા, દ્રવ્ય અને ભાવ એ બે ભેદથી શાસ્ત્રસંગત છે. તે કઈ અપેક્ષાએ સંગત છે તે બતાવવા માટે કહે છે કે, દ્રવ્ય અને ભાવ પરસ્પર સંકળાયેલા હોવા છતાં પણ પરમાર્થથી દ્રવ્યપૂજામાં દ્રવ્ય પ્રધાન હોય છે અને ભાવ ગૌણ હોય છે, ભાવપૂજામાં ભાવ પ્રધાન હોય છે અને દ્રવ્ય ગૌણ હોય છે. તેથી ભગવાનની પૂજા દ્રવ્યપૂજા અને ભાવપૂજાના ભેદથી બે પ્રકારની હોય છે. અહીં ‘તત્તે' શબ્દનો પ્રયોગ કરીને કહ્યું છે કે પરમાર્થથી દેવની પૂજા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની છે. તાત્ત્વિક અને અતાત્ત્વિક પૂજામાંથી માત્ર તાત્ત્વિક પૂજાને ગ્રહણ કરવા માટે આ તત્તે' શબ્દનો પ્રયોગ કરાયો છે. અતાત્ત્વિક પૂજા અપુનબંધક આદિ સિવાયના જીવોને હોય છે. આ જીવોને અપ્રધાન દ્રવ્યક્રિયા હોય છે, તે સર્વથા ભાવરહિત હોવાથી એકાંતે દ્રવ્યપૂજારૂપ છે. તેવી પૂજાનો અહીં સંગ્રહ કર્યો નથી. અપુનબંધકની પૂજા ભાવલેશથી યુક્ત પ્રધાનદ્રવ્યપૂજા હોય છે. માટે તેનું ગ્રહણ તાત્ત્વિક પૂજામાં થઇ શકે છે. સમ્યગ્દષ્ટિની પૂજા બાહ્ય સામગ્રીથી કરાતી હોય છે ત્યારે તેમાં દ્રવ્ય પ્રધાન હોય છે, તેથી દ્રવ્યપૂજામાં તેનો સંગ્રહ છે. તો પણ તે પૂજાકાળમાં ભગવાનના ગુણોના સ્મરણરૂપ ભાવ અનુવૃત્તિરૂપે તો હોય જ છે, તેથી તે તાત્ત્વિક દ્રવ્યપૂજા છે. સાધુ જયારે ભગવાનની સ્તવના કે ચૈત્યવંદનાદિ કરતા હોય છે ત્યારે, ભગવાનની આજ્ઞાનું પાલનરૂપ ભાવ મુખ્યરૂપે હોવા છતાં, તે તે મુદ્રા અને તે તે પ્રકારના વચનપ્રયોગરૂપ દ્રવ્ય પણ ગૌણરૂપે ત્યાં હોય જ છે. વળી જયારે સાધુ ભગવાનની આજ્ઞાનુસાર આચરણાઓ કે અન્ય ક્રિયાઓ કરે છે ત્યારે પણ, ચાર પ્રકારની પૂજામાંથી પ્રતિપત્તિરૂપ પૂજા ત્યાં હોય જ છે; જે ભાવપૂજા સ્વરૂપ છે. અને તે વખતે આજ્ઞાપાલનનો ભાવ પ્રધાન હોય છે અને ભાવના કારણભૂત આચરણારૂપ દ્રવ્ય ગૌણ હોય છે. તેથી સાધુને ભાવપૂજા હોય છે.ll૮-૧|| અવતરણિકા : પહેલી ગાથામાં દ્રવ્ય અને ભાવના ભેદથી પૂજાના બે પ્રકારો કહ્યા. ત્યાં પ્રધાન For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ Uપૂજાવિધિવિશિકાઈ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન દ્રવ્યપૂજા કોને હોય છે અને તેના કેટલા ભેદો હોય છે, તે બતાવતાં કહે છે पढमा गिहिणो सा वि य तहा तहा भावभेयओ तिविहा । कायवयमणविसुद्धीसम्भूओगरणपरिभेया પરા प्रथमा गृहिण: सापि च तथा तथा भावभेदतस्त्रिविधा । कायवचो मनोविशुद्धिसंभूतोपकरणपरिभेदात् ||૨|| અન્વયાર્થ પઢમાં ગિરિ પ્રથમ દ્રવ્યપૂજા ગૃહસ્થને (હોય છે) સવિય અને તે પણ તે પૂજા પણ કાર્યવયમUવિયુદ્ધસબૂમો RUપરિમેયા કાયવિશુદ્ધિ, વચનવિશુદ્ધિ અને મનવિશુદ્ધિ દ્વારા એકઠાં કરાયેલાં ઉપકરણોના પરિભેદથી ત ત ભાવપેચો તે તે પ્રકારના ભાવના ભેદથી તિવિદ ત્રણ પ્રકારની છે. ગાથાર્થ : પ્રથમ દ્રવ્યપૂજા ગૃહસ્થને હોય છે અને તે પૂજા પણ કાયવિશુદ્ધિ, વચનવિશુદ્ધિ અને મનવિશુદ્ધિ દ્વારા એકઠાં કરાયેલાં ઉપકરણોના ભેદથી તે તે પ્રકારના ભાવના ભેદને કારણે ત્રણ પ્રકારની છે. ભાવાર્થ - દ્રવ્યપૂજા ગૃહસ્થને હોય છે. તેના ત્રણ ભેદો છે. તેના પ્રથમ ભેદમાં કાયવિશુદ્ધિ પ્રધાન હોય છે, બીજા ભેદમાં વચનવિશુદ્ધિ પ્રધાન હોય છે અને ત્રીજા ભેદમાં મનની વિશુદ્ધિ પ્રધાન હોય છે. તે ત્રણેય વિશુદ્ધિઓ દ્રવ્યપૂજાની સામગ્રીને આશ્રયીને હોય છે. તેથી જ કહ્યું કે કાય, વચન અને મનની વિશુદ્ધિ વડે એકઠાં કરાયેલાં ઉપકરણોના ભેદથી ત્રણ પ્રકારની પૂજા છે. ભગવાનની ભક્તિ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવે છે, તે સામગ્રી એકઠી કરવામાં કાયવિશુદ્ધિની પ્રધાનતા જ્યાં હોય છે ત્યાં પહેલી પૂજા છે. પ્રથમ પૂજાવાળો પુરુષ પોતાની કાયાવડે, સ્વશક્તિને અનુરૂપ અને વિધિપૂર્વક ભગવાનની ભક્તિની શ્રેષ્ઠ સામગ્રી એકઠી કરે છે. તેથી જ પહેલી પૂજાને કાયયોગસારાપૂજા' કહેલ છે. બીજી પૂજાવાળો જીવ કાયાથી પોતાના ક્ષેત્રમાં ? શ્રેષ્ઠ સામગ્રીથી પૂજા તો કરે જ છે, તો પણ તેનાથી વિશિષ્ટ સામગ્રીથી પૂજા " . તેને અભિલાષ થાય છે, For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકાd તેથી તે અન્ય ક્ષેત્રમાંથી, ભક્તિના પ્રકર્ષમાં અનુપયોગી આરંભાદિના વર્જનપૂર્વક, શ્રેષ્ઠ ભાવોલ્લાસનું કારણ બને તે રીતે વિવેકપૂર્વક વચન દ્વારા બીજા પાસે ઉત્તમ સામગ્રી મંગાવીને પૂજા કરે છે. તેથી જ બીજી પૂજાને “વચનયોગસારાપૂજા' કહેલ છે. ત્રીજી પૂજા કરવાવાળી વ્યક્તિ લોકોત્તમ પુરુષની પૂજા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામગ્રી પોતે તો કાયયોગથી એકઠી કરે જ છે, વચનયોગથી બીજા પાસે મંગાવે પણ છે તો પણ તેને સંતોષ થતો નથી. કેમ કે લોકોત્તમ પુરુષની પૂજા માટે લોકોત્તમ એવાં નંદનવનનાં સગ્નકમળ આદિ તેને આવશ્યક દેખાય છે. અને તે સહગ્નકમળ આદિની પ્રાપ્તિ કાયાથી કે વચનથી તો થઈ શકે તેમ નથી, તેથી ભક્તિના પ્રકર્ષપૂર્વક તે મનદ્વારા યતનાપૂર્વક નંદનવનમાંથી પુષ્પો લાવીને ભગવાનની ભક્તિ કરે છે. આ ભક્તિમાં મનની વિશુદ્ધિ પ્રધાન છે, તેથી જ તેને “મનોયોગસારાપૂજા’ કહેલ છે. તે તે પ્રકારના ભાવના ભેદથી ત્રણ પ્રકારની પૂજા છે” એમ જે કહ્યું તેનો ભાવ એ છે કે, ત્રણ પ્રકારના પૂજકને લોકોત્તમ એવા વીતરાગ જ પૂજાને યોગ્ય દેખાય છે, અને તેથી જ પ્રથમ પૂજાવાળો લોકોત્તમ પુરુષ માટે કાયા દ્વારા શક્તિઅનુરૂપ યતનાપૂર્વક શ્રેષ્ઠ વસ્તુઓ ગ્રહણ કરીને ભગવાનની ભક્તિ કરે છે. જ્યારે બીજા પ્રકારની પૂજાવાળા જીવોને તેના કરતાં પણ ઉત્તમ સામગ્રીનો અભિલાષ વર્તે છે. તેથી ઉત્તમ પુરુષની પૂજા માટે કાયામાત્રથી પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ વસ્તુથી તેને પરિતોષ થતો નથી. કારણ કે તેનામાં ભગવાન પ્રત્યેના બહુમાનનો પ્રકર્ષભાવ વર્તતો હોય છે; અને તેથી જ ક્ષેત્રમંતરથી પણ વચનદ્વારા અન્ય પાસે તે વિધિપૂર્વક ઉત્તમ સામગ્રીઓ મંગાવે છે. જ્યારે ત્રીજા પ્રકારની પૂજાવાળાને કાયાથી અને વચનથી પ્રાપ્ત સામગ્રીમાં પણ અસંતોષ રહે છે, અને તેથી જ તેને લોકોત્તમ પુરુષની ભક્તિ માટે સહગ્નકમળાદિ લોકોત્તમ સામગ્રી જ આવશ્યક જણાય છે. અને ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરવામાં ભાવનો પ્રકર્ષ હોવાને કારણે તેની સામગ્રી મનથી યતનાપૂર્વક તે લાવે છે અને તેનાથી ભગવાનની પૂજા કરે છે ત્યારે, પ્રથમ બે પૂજા કરનારા પુરુષ કરતાં પણ તેનો ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ પ્રકર્ષવાળો હોય છે. આમ તે તે પ્રકારના ભાવના ભેદથી પૂજાના ત્રણ ભેદો દ્રવ્યપૂજાને આશ્રયીને પાડેલ છે.II૮-રા અવતરણિકા : બીજી ગાથામાં દ્રવ્યપૂજાના ત્રણ ભેદો બતાવ્યા. હવે તેમાં પ્રથમ ભેદનું સ્વરૂપ બતાવતાં કહે છે For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Uપૂજાવિધિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન _ ૧૬૦ सव्वगुणाहिगविसया नियमुत्तमवत्थुदाणपरिओसा । कायकिरियापहाणा समंतभद्दा पढमपूया ॥३॥ सर्वगुणाधिकविषया नियमोत्तमवस्तु दानपरितोषा । कायक्रियाप्रधाना समन्तभद्रा प्रथमपूजा ॥३।। અન્વયાર્થ સવ્ય[[હિ વિસય સર્વગુણાધિક એવા પરમાત્માના વિષયવાળી, નિયમુત્તમવસ્થાપરિકો નિયમા ઉત્તમ વસ્તુઓના દાનવડે પરિતોષ પામનારી અને કરિયાપદUIT કાયક્રિયા છે પ્રધાન જેમાં તેવી સમંતમાં સમતભદ્રા નામની પઢમપૂયા પ્રથમ પૂજા છે. ગાથાર્થ સર્વગુણાધિક એવા પરમાત્માના વિષયવાળી અને નિયમા ઉત્તમ વસ્તુઓના દાનવડે પરિતોષ પામનાર અને કાયક્રિયા છે પ્રધાન જેમાં તેવી સમતભદ્રા નામની પ્રથમ પૂજા છે. ભાવાર્થ : ગુણવાનનો ગુણવાનરૂપે સમ્યગુ બોધ હોય એવા સમ્યગ્દષ્ટિને જગતમાં સર્વગુણાધિક વીતરાગ સર્વજ્ઞ જ દેખાય છે. તેમના પ્રત્યે તેને અત્યંત ભક્તિ હોય છે અને તેથી પોતાની શક્તિને અનુરૂપ ઉત્તમ વસ્તુ દ્વારા જ તેમની પૂજા કરીને તે પરિતોષ પામે છે. પૂજાની સામગ્રી એકઠી કરવામાં અને તેના દ્વારા ભગવાનની પૂજા કરવામાં મન અને વચનની શુદ્ધિ માટે યત્ન હોવા છતાં, કાયાથી વિધિની શુદ્ધિ પૂરેપૂરી જળવાય એવી તેની પરિણતિ હોય છે, તેથી આ પ્રથમ પૂજાને કાયક્રિયાપ્રધાન કહેલ છે. વળી, ગુણવાનને ગુણવાનરૂપે જાણીને તેમના પ્રત્યે થયેલ ભક્તિના અતિશયથી આ પૂજા કરાય છે, તેથી પૂજકના સંપૂર્ણ ભદ્રને કરનારી છે. આના લીધે જ આ પૂજાને સમતભદ્રા કહી છે.ll૮-3 અવતરણિકા : ક્રમ પ્રાપ્ત હવે બીજી પૂજાનું સ્વરૂપ બતાવે છે For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uપૂજાવિધિવિંશિકા / बीया उ सव्वमंगलनामा वायकिरियापहाणेसा । पुव्वुत्तविसयवत्थुसु ओचित्ताणयणभेएण ॥४॥ द्वितीया तु सर्वमङ्गलनामा वाक्क्रियाप्रधानैषा । पूर्वोक्तविषयवस्तुषु औचित्यानयनभेदेन 18ા. અન્વયાર્થ ૩વળીપુબ્યુત્તવિવેવસ્થ,પૂર્વ શ્લોકમાં કહેવાયેલા પૂજાના વિષયરૂપ વીતરાગ અને પૂજાની સામગ્રીરૂપ વસ્તુના વિષયમાં વિત્તાય એUMI ઔચિત્યપૂર્વક આનયનભેદને કારણે બ્રહ્માનામાં સર્વમંગલા નામની વીિિરયાપહાઈસ વાક્રિયા પ્રધાન એવી આ વીયા દ્વિતીય પૂજા છે. ગાથાર્થ : વળી, ત્રીજી ગાથામાં કહેવાયેલા પૂજાના વિષયરૂપ વીતરાગ અને પૂજાની સામગ્રીરૂપ વસ્તુના વિષયમાં ઔચિત્યપૂર્વક આનયનના ભેદને કારણે સર્વમંગલા નામની વાક્રિયા પ્રધાન આ દ્વિતીય પૂજા છે. ભાવાર્થ : બીજી પૂજા ઉત્તરગુણધારી શ્રાવક કરી શકે છે. પ્રથમ પૂજામાં કાયાથી વિધિની પૂરેપૂરી જે શુદ્ધિ જાળવવામાં આવે છે તે તો આ પૂજામાં હોય જ છે, પરંતુ તે ઉપરાંત વાણી દ્વારા બીજા પાસે પણ વિધિપૂર્વક ઉત્તમ વસ્તુ મંગાવીને આ પૂજા કરાય છે, તેથી આ પૂજા વિશેષ ફળવાળી છે. વળી, આ પૂજા પણ સર્વગુણાધિક એવા વીતરાગ વિષયક જ હોય છે અને તેના માટે જરૂરી પૂજાની સામગ્રી ઔચિત્યપૂર્વક અને વિધિ સચવાય એ રીતે વાણી દ્વારા મંગાવાય છે. પૂજા માટે ઉત્તમ વસ્તુ મંગાવતી વખતે પણ આ પૂજા કરનાર શ્રાવકના ઉદારતા આદિ પરિણામો શક્તિને અનુરૂપ હોવાને કારણે, યતના માટેનો તેનો આગ્રહ અને વસ્તુ મંગાવતી વખતે પણ અનુપયોગી આરંભનું વર્જન થાય તેવો યત્ન હોવાથી તે કોઇની અપ્રીતિ આદિનું કારણ થતો નથી. આથી જ આ પૂજા પૂજકનું સર્વ પ્રકારે મંગલ કરનારી છે અને માટે તેનું નામ સર્વમંગલા છે.ll૮-૪ના અવતરણિકા - ક્રમ પ્રાપ્ત હવે ત્રીજી પૂજાનું સ્વરૂપ બતાવે છે V-૧૨ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ 0 પૂજાવિધિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૬૨ तइया परतत्तगया सव्वुत्तमवत्थुमाणसनिओगा । सुद्धमणजोगसारा विनेया सव्वसिद्धिफला ॥५॥ तृतीया परतत्त्वगता सर्वोत्तमवस्तुमानसनियोगा । शुद्धमनोयोगसारा विज्ञेया सर्वसिद्धिफला ॥५।। અન્વયાર્થ : પરતત્તમાયા પરતત્ત્વગતા સવ્વરવિસ્થિમા/નિગ્રો સર્વ ઉત્તમ વસ્તુના વિષયમાં માનસનિયોગવાળી સુદ્ધમU/નોનસાર શુદ્ધ મનોયોગસારાસબ્યસદ્ધિના સર્વસિદ્ધિફલા નામની તથા ત્રીજા પૂજા વિન્નેય જાણવી. ગાથાર્થ : પરતત્ત્વગતા, સર્વ ઉત્તમ વસ્તુના વિષયમાં માનસનિયોગવાળી અને શુદ્ધ મનોયોગસારા સર્વસિદ્ધિફલા નામની ત્રીજી પૂજા જાણવી. ભાવાર્થ - ત્રીજી પૂજા પરતત્ત્વગત કહી છે. સંસારથી પર એવા સિદ્ધસ્વરૂપ સંબંધી આત્મગત ભક્તિના પ્રકર્ષથી મન દ્વારા પરમશ્રાવક આ ત્રીજી પૂજા કરે છે. તેને આ પૂજા માટે ઉત્તમ સામગ્રી તરીકે જગતમાં નંદનવનાદિમાં રહેલાં સહસ્ત્રકમળ આદિ દેખાય છે. તેથી વિધિપૂર્વક મન દ્વારા નંદનવનનાં સહસ્ત્રકમળાદિ ફૂલોની સામગ્રી લાવીને પરમાત્માની ભક્તિના અતિશયથી પૂજા કરે છે અને ત્યારે પરમાત્મભાવ સાથે એકચિત્ત હોવાને કારણે તે પૂજા સર્વસિદ્ધિરૂપ ફલને આપનારી છે, માટે તેનું નામ સર્વસિદ્ધિફલા છે. આ પૂજામાં વીતરાગગત ન લેતાં પરતત્ત્વગત લેવાથી એ જણાય છે કે સંસારથી પર અવસ્થાને પામેલા પરમાત્મભાવ સાથે આ પૂજામાં અતિ તન્મયતા છે.ll૮-પી અવતરણિકા : ત્રણ પૂજાનું સ્વરૂપ બતાવ્યા પછી ત્રણે પૂજા કરનારાની ભૂમિકાના ભેદનું યોજન કરતાં કહે છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકાઓ पढमा पढमावंचकजोगेणं होइ सम्मदिट्ठिस्स । इयरेयरजोगेण उत्तरगुणधारिणो नेया ॥६॥ प्रथमा प्रथमावंचकयोगेण भवति सम्यग्दृष्टेः । इतरेतरयोगेण उत्तरगुणधारिणो ज्ञेया ॥६।। तइया तइयावंचकजोगेणं परमसावगस्सेवं । जोगा य समाहीहिं साहुजुगकिरियफलकरणा ॥७॥ तृतीया तृतीयावंचकयोगेन परमश्रावकस्यैवं । योगाश्च समाधिभिः साधुयोगक्रियाफलकरणाः ॥७॥ પઢમવંચનો સમ્પટ્ટિસ દો પત્તા ' એ પ્રમાણેનો પાઠ મૂળમાં છે અને ઉપર કરેલ છે તે પાઠ “પ્રતિમાશતકમાંથી લીધેલો છે. અન્વયાર્થ : સમ્મતિક્રિસ સમ્યગ્દષ્ટિને પદમાવંચગોપાં પ્રથમ અવંચકયોગથી યોગાવંચક્યોગથી પત્રમાં દોડું પહેલી પૂજા હોય છે. ફ ળોને બીજી પૂજા, બીજા અવંચકયોગથી–ક્રિયાવંચકયોગથી ઉત્તર ગુથારિો ઉત્તરગુણધારી શ્રાવકને નેયા જાણવી. તથા ત્રીજી પૂજા તફાવંચનોને ત્રીજા અવંચકયોગથી ફલાવંચયોગથી પરમસીવાસ પરમશ્રાવકને હોય છે. વિંય સમાહીટિંઅને આ પ્રકારે પૂર્વમાં વર્ણન કરાયેલા ત્રણ અવંચકયોગરૂપ ત્રણ સમાધિઓ વડે હિંગુશિરિયત્નજર નો ભગવાનનો ગુણવાનરૂપે સંબંધ કરાવે એવા અધ્યવસાયવાળો વ્યાપાર પહેલી પૂજામાં હોય છે. ભગવાનની ભક્તિરૂપ ક્રિયા સમ્યફ થાય એવા અધ્યવસાયવાળો વ્યાપાર બીજી પૂજામાં હોય છે. ભગવાનના સંબંધનું સમ્યકુ ફળ પ્રાપ્ત કરાવે તેવા અધ્યવસાયવાળો વ્યાપાર ત્રીજી પૂજામાં હોય છે. જ અહીં સમાધી' શબ્દ કષાયોનો ઉપશાંત ભાવ એટલે કે મન અને ઇન્દ્રિયોની શાંતિના અર્થમાં વપરાયો છે. - અહીં “હુ--રિચ-પત્ન-II નો'માં ‘સાદુ' શબ્દનો અન્વય , વિર અને એ ત્રણે સાથે જુદો જુદો કરવાનો છે એના દ્વારા સાદુનુન, સાવરિય For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૬૪ 7 પૂજાવિધિવિંશિકા અને સાદુન એ ત્રણ શબ્દો પ્રાપ્ત થશે. ત્યારપછી આ ત્રણેનો અન્વય રા સાથે કરવાનો છે. અને એને નો શબ્દનું વિશેષણ બનાવવાનું છે.એના દ્વારા સહુનુારણા ખોળા, સાદુિિરયાળા નો, સાક્રુતનાનોTM એ ત્રણ પ્રકારના યોગો પ્રાપ્ત થશે. * અહીં સાદું શબ્દ ગુણવાન વ્યક્તિના અર્થમાં છે. રણ શબ્દ અધ્યવસાયના અર્થમાં વપરાયો છે. નોયોગ શબ્દ વ્યાપાર અર્થમાં વપરાયો છે. * ‘સાધુનો યોગ’ એ શબ્દ દ્વારા ગુણવાન વ્યક્તિના યોગને ગ્રહણ કરવાનો છે. તેથી સુસાધુનાં દર્શન વખતે સુસાધુને સુસાધુરૂપે જાણે તેમ ભગવાનની પૂજામાં ગુણવાન એવા ભગવાનને ગુણવાનરૂપે જાણે તે બતાવવું છે. તે રીતે ત્રણે સ્થાનોમાં સાધુ શબ્દ દ્વારા ગુણવાન એવા ભગવાનને ગ્રહણ કરવાના છે. ગાથાર્થ ઃ સમ્યગ્દષ્ટિને યોગાવંચકયોગથી પ્રથમ પૂજા હોય છે, ઉત્તરગુણધારી શ્રાવકને ક્રિયાપંચકયોગથી બીજી પૂજા હોય છે, પરમશ્રાવકને ફલાવંચકયોગથી ત્રીજી પૂજા હોય છે. અને આ પ્રકારે ત્રણ અવંચકયોગરૂપ ત્રણ સમાધિઓથી ગુણવાન એવા સાધુનો ગુણવાનરૂપે સંબંધ થાય તેવો અધ્યવસાયવાળો વ્યાપાર પહેલી પૂજામાં હોય છે, ગુણવાન એવા સાધુની ભક્તિની ક્રિયા સમ્યક્ થાય તેવા અધ્યવસાયવાળો વ્યાપાર બીજી પૂજામાં હોય છે અને ગુણવાન એવા સાધુના સંબંધનું ફળ સમ્યગ્ પ્રાપ્ત કરાવે તેવા અધ્યવસાયવાળો વ્યાપાર ત્રીજી પૂજામાં હોય છે. ભાવાર્થ: પૂર્વની ગાથાઓમાં વર્ણન કરાયેલી ત્રણે પૂજાઓ ત્રણ પ્રકારના અવંચકયોગોથી અનુક્રમે સમ્યગ્દષ્ટિને, ઉત્તરગુણધારી શ્રાવકને અને પરમશ્રાવકને હોય છે. અવંચકયોગ એટલે નહીં ઠગનારો સંબંધ. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના અવંચકયોગોનું વર્ણન છે- પ્રથમ યોગાવંચકયોગ, બીજો ક્રિયાવંચકયોગ અને ત્રીજો ફલાવંચકયોગ. યોગાવંચકયોગમાં પ્રથમ યોગશબ્દ ગુણવાનના યોગનો વાચક છે. તેથી ગુણવાનનો યોગ જેને ઠગનારો ના હોય તે વ્યક્તિને યોગાવંચક પ્રાણી કહેવાય. ગુણવાનને ગુણવાનરૂપે ઓળખી ગુણપ્રાપ્તિ માટે જ સંબંધ બંધાવે તેવી નિર્મળ પ્રજ્ઞા જેને હોય, તેવી વ્યક્તિનો ગુણવાન સાથેનો જે યોગ છે, તે યોગાવંચકયોગ કહેવાય. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી કષાયનો અપગમ હોવાથી For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકાઓ પ્રથમ કક્ષાની સમાધિ હોય છે. સમાધિ એટલે કષાયોના અપગમથી થયેલી ચિત્તની સ્વસ્થતા. આ પ્રથમ સમાધિમાં ગુણવાનને ગુણવાનરૂપે ઓળખવામાં બાધક બને એવું મન અને ઇન્દ્રિયોનું ચાંચલ્ય નથી હોતું. આ સમાધિથી જ તે ગુણવાનને ગુણવાનરૂપે જાણી શકે છે. કારણ કે જયાં સુધી પોતાનામાં કષાયોની અલ્પતા આવતી નથી ત્યાં સુધી જીવ બીજાના પારમાર્થિક ગુણોને તે સ્વરૂપે ઓળખી શકતો નથી. આ સમાધિના કારણે સમ્યગ્દષ્ટિ જીવ ગુણવાન એવા ભગવાનને સૂક્ષ્મબુદ્ધિથી ઓળખી શકે છે, અને તેથી સમ્યગ્દષ્ટિને યોગાવંચક્યોગ હોય છે. આ સમ્યગ્દષ્ટિ આત્મા પરમાત્માને ગુણવાનરૂપે ઓળખીને તેમની જ પૂજાની ક્રિયા કરે છે, તે પ્રથમ અવંચકયોગથી પ્રથમ સમંતભદ્રા નામની કાયયોગપ્રધાન પ્રથમ પૂજા હોય છે. બીજા ક્રિયાવંચક્યોગમાં ક્રિયા જીવને ઠગનારી નથી હોતી, અર્થાત્ આ યોગમાં ક્રિયા દ્વારા નિષ્ણાઘ ચોક્કસ પરિણામો ક્રિયાથી અવશ્ય પેદા થાય છે. ઉત્તરગુણધારી શ્રાવકને અપ્રત્યાખ્યાનીય કષાયનો પણ ક્ષયોપશમ હોય છે. તેથી તેનામાં દેશથી ગુપ્તિનો પરિણામ પણ હોય છે. મૂળગુણધારી શ્રાવકને દેશથી ગુપ્તિ સંભવે નહીં, કારણ કે ગુપ્તિ ઉત્તરગુણ છે. તેથી જ અહીં ઉત્તરગુણધારી શ્રાવક ગ્રહણ કરેલ છે. દેશગુપ્તિવાળો ઉત્તરગુણધારી શ્રાવક આગમને પરતંત્ર રહીને ક્રિયા કરી શકે છે; અને તેથી જ તે ક્રિયા કરવાથી જે જે પરિણામો અપેક્ષિત હોય, તે તે પરિણામો ઉત્તરગુણધારી શ્રાવકને પેદા થાય છે. તેથી જ તેની ક્રિયા અવંચક હોય છે. આવા શ્રાવકની પૂજાની જે ક્રિયા હોય છે તે બીજા ક્રિયાવંચકયોગથી થનારી બીજી સર્વમંગલા નામની વાક્રિયા પ્રધાન બીજી પૂજા હોય છે. ત્રીજો અવંચક્યોગ ફલાવંચક્યોગ છે. ગુણવાનના યોગથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. આ તત્ત્વની પ્રાપ્તિ એ જ ગુણવાનના યોગનું ફળ છે. આ ફળ જેને સમ્યગુ પરિણમન પામે તેને ફલાવંચકયોગ હોય છે. કોઈ વ્યક્તિને જયારે ગુણવાન એવા પરમાત્માનો યોગ થતાં, ઉપદેશ દ્વારા પરમાત્મા જે તત્ત્વ આપે ત્યારે તે તત્ત્વ તે જ ભાવથી જો તેનામાં પરિણમન પામે, તો તે વ્યક્તિમાં ફલાવંચકયોગ કહેવાય છે. પરમશ્રાવક પોતાની ભૂમિકા પ્રમાણે અતિચારરહિત શ્રાવકનાં બધાં વ્રતોનું અને ત્યારપછી પ્રતિમા આદિનું સમ્યગું પાલન કરતો હોય છે. પરમશ્રાવકના અપ્રત્યાખ્યાનીય કષાયો વિશેષરૂપે ઉપશમભાવને પામેલા હોય છે. આ જ કારણે પરમશ્રાવકને ભગવાનનો જે ઉપદેશ છે કે “અપ્રમાદભાવ કરવો” તે આ શ્રાવકમાં સમ્યગુ પરિણમન પામેલો હોય છે. ગુણવાનના ઉપદેશનું ફળ અપ્રમાદભાવ છે. આ અપ્રમાદભાવ પરમશ્રાવકમાં હોય છે. તેથી ભગવાનના યોગનું ફળ તેને અવંચક હોય For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપૂજાવિધિવિંશિકાd વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન છે. તેથી જ પરમશ્રાવક ફલાવંચકયોગવાળો કહેવાય છે. આવો પરમશ્રાવક જયારે શ્રેષ્ઠ સામગ્રીથી લોકોત્તમ એવા પરમાત્માની તન્મયતાપૂર્વક ભક્તિ કરે છે, ત્યારે તેની પૂજા ત્રીજા ફલાવંચકયોગથી થનારી ત્રીજા પ્રકારની મનોયોગસારા, પરતત્ત્વગતા, સર્વસિદ્ધિફલા નામની ત્રીજી પૂજા હોય છે.l૮-૬/૭ી. અવતરણિકા : પૂર્વમાં ત્રણ પ્રકારની પૂજા બતાવી જેનો પ્રારંભ સમ્યગ્દષ્ટિથી જ થાય છે, તેથી પ્રશ્ન થાય કે તેના સિવાયના અપુનબંધકાદિની પૂજા કેવી હોય? તે બતાવતાં કહે છે पढमकरणभेएणं गंथासन्नस्स धम्ममित्तफला । साहुज्जुगाइभावो जायइ तह नाणुबंधुत्ति ॥८॥ प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नस्य धर्ममात्रफला । साधुयोगादिभावो जायते तथा नानुबन्ध इति ॥८॥ અન્વયાર્થ : પઢમશ્નર મેuvi પ્રથમ કરણ યથાપ્રવૃત્તિકરણના ભેદ વડે કરીને થાસન્નટ્સ ગ્રંથિઆસન્નને થમમિત્તતા ધર્મમાત્ર ફળવાળી=સામાન્ય ધર્મરૂપ ફળવાળી (પૂજા થાય છે) (અને) સાહુનુIzમાવિસાધુયોગાદિ ભાવો તદનુવંધુર નાયડૂતે પ્રકારના અનુબંધવાળા થતા નથી. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : પ્રથમ કરણ (યથાપ્રવૃત્તિકરણ)ના ભેદ વડે કરીને ગ્રંથિઆસન્નને ધર્મમાત્ર ફળવાળી પૂજા થાય છે અને સાધુયોગાદિ ભાવો તે પ્રકારના અનુબંધવાળા થતા નથી. ભાવાર્થ : યથાપ્રવૃત્તિકરણદ્વારા ગ્રંથિદેશમાં રહેલા અપુનબંધકની પૂજા સામાન્ય ધર્મના ફળવાળી હોય છે, કેમ કે સૂક્ષ્મરૂપે ગુણવાનને ગુણવાનરૂપે ઓળખી શકે તેવી નિર્મળ પ્રજ્ઞા તેનામાં હોતી નથી. અપુનબંધકનો બોધ સ્થૂળ હોય છે, તેથી તે ગુણવાનને ગુણવાનરૂપે પણ પૂળથી જ જાણી શકે છે. અને આથી જ ગુણવાનનો યોગ પણ તેને For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા ! પૂર્વની ત્રણ પૂજાવાળાઓના જેવો સાનુબંધ નથી હોતો. પ્રથમ અવંચકયોગવાળા સમ્યગ્દષ્ટિને ગુણવાન સાધુનો યોગ સાનુબંધ હોય છે. બીજા અવંચકયોગવાળા ઉત્તરગુણધારી શ્રાવકને સાધુને કરાતી વંદનક્રિયા સાનુબંધ હોય છે. ત્રીજા અવંચક્યોગવાળા પરમશ્રાવકને સાધુ પાસેથી જે ઉપદેશ શ્રવણ થાય છે તે સાનુબંધ હોય છે. આ ત્રણે ગ્રંથિદેશમાં રહેલા અપુનબંધકને તેવા સાનુબંધ નથી હોતા. આથી જ અપુનબંધકની પૂજા પ્રધાનદ્રવ્યપૂજા છે, જયારે સમ્યગ્દષ્ટિ આદિ ત્રણેની પૂજાઓ દ્રવ્યસ્તવરૂપ હોવા છતાં ભાવપૂજા છે, એમ પ્રતિમાશતકમાં કહેલ છે.ll૮-૮ અવતરણિકા : બીજી ગાથામાં કહ્યું હતું કે ત્રણ ભેદવાળો દ્રવ્યસ્તવ ગૃહસ્થને હોય છે. ત્યારપછી બતાવ્યું કે અપુનબંધકને દ્રવ્યસ્તવ ધર્મમાત્ર ફળવાળો હોય છે. હવે તે દ્રવ્યસ્તવ કરનારને અંતરંગ શું પ્રાપ્ત થાય છે એ બતાવતાં કહે છે भवठिइभंगो एसो तह य महापहविसोहणो परमो । नियविरियसमुल्लासो जायइ संपत्तबीयस्स ॥९॥ भवस्थितिभङ्ग एष तथा च महापथविशोधनः परमः । निजवीर्यसमुल्लासो जायते संप्राप्तबीजस्य ॥९।। અન્વયાર્થ : સંપત્તવીથ સંપ્રાપ્તબીજવાળાને પણ આ સાધુયોગાદિભાવ મિડ્રિમનો ભવસ્થિતિનો ભંગ કરનાર, મહાપવિલોહvો મહાપથનો વિશોધન કરનાર તદય અને પરમોનિવિરિયસમુક્કા પરમ નિજવીર્યનો સમુલ્લાસ કરનારની થાય છે. ગાથાર્થ - સંપ્રાપ્તબીજવાળાને આ સાધુયોગાદિભાવ ભવસ્થિતિનો ભંગ કરનાર, મહાપથનો વિશોધન કરનાર અને પરમ નિજવીર્યનો સમુલ્લાસ કરનાર થાય છે. ભાવાર્થ : અપુનબંધકથી માંડીને ઉપરના સર્વે સંપ્રાપ્તબીજવાળા છે. અહીં ત્રણ પૂજામાં પરમશ્રાવક સુધી ગ્રહણ કરવાના છે. તેથી અપુનબંધકથી પરમશ્રાવક સુધી જે For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Uપૂજાવિધિવિંશિકા ! વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૬૮ સંપ્રાપ્તબીજવાળા છે તેઓનો આ સાધુયોગાદિભાવ ભવસ્થિતિનો ભંગ કરનાર છે. કેમ કે ગુણવાનને ગુણવાનરૂપે જોઈને તેઓ પ્રત્યે ભક્તિનો ભાવ તેમને પ્રગટ્યો છે. યદ્યપિ અપુનબંધકને તે સાધુયોગાદિભાવો તેવા સાનુબંધ નથી હોતા, તો પણ તેની ભૂમિકા પ્રમાણે તે ભવસ્થિતિનો નાશ કરનાર છે; જયારે સમ્યગ્દષ્ટિ આદિના તે સાધુયોગાદિભાવો વિશેષ પ્રકારે સંસારની સ્થિતિનો ઉચ્છેદ કરનારા હોય છે; કેમ કે જેમ જેમ ગુણવાનને ગુણવાનરૂપે જોઇને તેમની ભક્તિમાં તેઓ યત્ન કરે છે, તેમ તેમ તેમની સંસારને ચલાવનાર અનુબંધશક્તિ ક્ષીણ ક્ષીણતર થાય છે, અને તેથી સંસારની સ્થિતિ અલ્પ અલ્પતર બને છે. વળી આ સાધુયોગાદિભાવ મહાપથની વિશુદ્ધિ કરનાર છે. અહીં મહાપથથી મોક્ષમાર્ગસ્વરૂપ અસંગઅનુષ્ઠાન ગ્રહણ કરવાનું છે. સંપ્રાપ્તબીજવાળા જીવો જયારે વીતરાગને વીતરાગરૂપે જાણીને પૂજા કરે છે, ત્યારે તેઓને વીતરાગ અસંગભાવની નિષ્ઠારૂપ દેખાય છે; અને તેમના પ્રત્યે પૂજાકાળમાં વધતો જતો અહોભાવ અસંગભાવના પ્રતિબંધક કર્મોનો નાશ કરે છે. તેથી તે જ ભવમાં કે જન્માંતરમાં સંયમની પ્રાપ્તિ દ્વારા ક્રમસર અસંગભાવની પ્રાપ્તિ અને અસંગઅનુષ્ઠાનની નિષ્ઠારૂપ વીતરાગતા તેમને પ્રાપ્ત થાય છે. આ સાધુયોગાદિભાવ જીવના “પરમ નિજવીર્યના ઉલ્લાસ” સ્વરૂપ છે. તેનું તાત્પર્ય એ છે કે, અત્યાર સુધી જીવનો વર્ષોલ્લાસ સંસારના ભાવોમાં જ વર્તતો હતો, અને ક્વચિત્ આ સાધુયોગાદિભાવરૂપ નિમિત્તને પામીને સામાન્ય રીતે પરલોકની ચિતાને કારણે ધર્મ કરવાની વૃત્તિવાળો બને છે. જ્યારે અપુનબંધક પોતાના સ્થૂલ બોધ પ્રમાણે વીતરાગને વીતરાગરૂપે ઓળખીને તેમની ભક્તિમાં સમ્યગૂ યત્નવાળો હોય છે, સમ્યગ્દષ્ટિ પોતાના સૂક્ષ્મ બોધ પ્રમાણે વીતરાગને વીતરાગરૂપે જાણીને તેમની ભક્તિમાં ઉપયોગવાળો છે, ઉત્તરગુણધારી શ્રાવક આગમને પરતંત્ર રહીને ભગવદ્ ભક્તિમાં ઉપયોગવાળો હોય છે, પરમશ્રાવક અપ્રમાદભાવના પ્રકર્ષથી ભગવદ્ ભક્તિમાં ઉપયોગવાળો હોય છે. તે બધાની ભગવાનની ભક્તિનો ઉપયોગ શ્રેષ્ઠ કોટિનો અને નિજવીર્યના ઉલ્લાસરૂપ છે, અને તેથી ક્રમસર કર્મોનો ક્ષય કરીને ઉત્તરોત્તર વિશેષ વિશેષતા યોગને તેઓ પ્રાપ્ત કરે છે.II૮-૯TI For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા संलग्गमाणसमओ धम्मट्ठाणं पि बिंति समयण्णू । अगारिणो वि इत्थसाहणाओ य सम्मं ति ॥१०॥ संलग्नमानसमतो धर्मस्थानमपि ब्रुवन्ति समयज्ञाः । अगारिणोऽपीष्टार्थसाधनाच्च सम्यगिति અન્યવાર્થ : અમો આથી કરીને નવમી ગાથામાં કહ્યું એ પ્રમાણે સાધુયોગાદિભાવ ભવસ્થિતિનો ભંગ કરનાર, મહાપથનો વિશોધન કરનાર અને પરમ નિજવીર્યનો સમુલ્લાસ કરનાર થાય છે, જેથી કરીને; મારિઓ વિ અગારીઓની=ગૃહસ્થોની (પૂજાની ક્રિયાને) પણ સમયપૂસમયના જાણનારાઓ સંન માસમાં થપ્પડ્ડા પિ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન પણ વિંતિ કહે છે, (કારણ કે તે) સí રૂસ્થાપકો સમ્યગૂ ઈષ્ટ અર્થનું સાધન જ છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. માળિો વિમાં પશબ્દથી એમ કહેવું છે કે, મુનિનું માનસ તો સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન છે, પણ ગૃહસ્થનું માનસ પણ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન છે. આ પ્રો. અત્યંકર દ્વારા સંશોધિત વિશતિર્વિશિકાના પુસ્તકમાં ટીપ્પણીમાં જે “રિતાર્લેન માળિો રૂતિ શુદ્ધત” નોંધ છે તેના આધારે અહીં “વારો વિ”ના બદલે “૩મારિ વિ” પાઠ લીધો છે. આ સંતનાપાસ થમ્પટ્ટા પિ માં 'પ' શબ્દથી એમ કહેવું છે કે, પૂજાકાળના ગૃહસ્થના સાધુયોગાદિભાવો ભવસ્થિતિનો ભંગ કરનાર આદિ તો છે જ, પણ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન પણ છે. ગાથાર્થ : નવમી ગાથામાં કહ્યું એ પ્રમાણે સાધુયોગાદિભાવ ભવસ્થિતિનો ભંગ કરનાર, મહાપથનો વિશોધન કરનાર અને પરમ નિજવીર્યનો સમુલ્લાસ કરનાર છે. એથી કરીને ગૃહસ્થોની પૂજાની ક્રિયાને પણ સમયના જાણનારાઓ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન પણ કહે છે, કારણ કે તે સમ્ય ઇષ્ટ અર્થનું સાધન જ છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ 7 પૂજાવિધિવિંશિકા – વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ભાવાર્થ : ભાવથી સંયમધારી મુનિ પ્રાયઃ કરીને ભગવાનના વચનના સ્મરણપૂર્વક સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે, તેથી કોઇપણ પ્રવૃત્તિ કરતાં તેઓનું માનસ ભગવાનના વચનમાં સંલગ્ન હોય છે. તેથી સંયમીની દરેક પ્રવૃત્તિ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન કહેવાય છે. તેમ ગૃહસ્થ પણ જ્યારે ઉપયોગપૂર્વક ભગવાનની પૂજા કરે છે ત્યારે, તેમનું માનસ પણ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન સમયના જાણનારાઓ કહે છે, કેમ કે ભગવાનની પૂજાથી ઇષ્ટ અર્થ સંસારનો ઉચ્છેદ છે અને તે ઇષ્ટ અર્થને સાધનારી ગૃહસ્થની પૂજા હોય છે. ૧૭૦ અહીં વિશેષ એ છે કે, અપુનર્બંધક સ્થૂલ બોધ પ્રમાણે પૂજાકાળમાં સંલગ્નમાનસવાળા હોય છે, સમ્યગ્દષ્ટિ સૂક્ષ્મ બોધપૂર્વક સંલગ્નમાનસવાળો હોય છે, ઉત્તરગુણધારી શ્રાવક કાયગુપ્તિ સહિત સંલગ્નમાનસવાળો હોય છે અને પરમશ્રાવક અત્યંત અપ્રમાદભાવપૂર્વક પરમાત્મભાવ સાથે સંલગ્નમાનસવાળા હોય છે. તેથી તેઓની તે પૂજાની ક્રિયા પોતપોતાની ભૂમિકા પ્રમાણે સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન કહેવાય છે, અને આથી જ તે દરેક પૂજા ક્રમે કરીને ઇષ્ટ અર્થ એવા મોક્ષનું સાધન બને છે. ‘‘વસ્થુલહાવો ધમ્મો’’ પ્રમાણે વાસ્તવિક રીતે તો ધર્મ શબ્દનો મૂળ અર્થ સ્વભાવ થાય છે. આ સ્વભાવરૂપ ધર્મ જીવ સિદ્ધઅવસ્થામાં જ પ્રાપ્ત કરે છે. પરંતુ તે પ્રાપ્ત કરાવવામાં કારણરૂપ મોક્ષમાર્ગને પણ ધર્મ કહેવાય છે. આ ધર્મ જીવને દુર્ગતિમાં પડતાં રક્ષણ કરે છે અને સદ્ગતિમાં સ્થાપન કરે છે અને યાવત્ મોક્ષમાં પહોંચાડે છે. તે ધર્મ તરતમતાની અપેક્ષાએ ઘણી ભૂમિકાવાળો હોય છે, તેથી તેને અહીં ધર્મસ્થાન કહેલ છે. તેથી અપુનર્બંધક આદિ જ્યારે પરમાત્માની પૂજામાં સ્વબોધને અનુરૂપ ઉપયોગવાળા હોય છે ત્યારે તેમની પૂજાની ક્રિયાને પણ સમયના જાણનારાઓ સંલગ્નમાનસવાળું ધર્મસ્થાન કહે છે.II૮-૧૦૧ અવતરણિકા : ભૂમિકાના ભેદથી ત્રણ પ્રકારની પૂજા બતાવ્યા પછી, તે પૂજામાં વર્તતા ઉત્તમ ભાવોનું સ્વરૂપ નવમી અનેં દસમી ગાથામાં બતાવ્યું. હવે તે પૂજાના પ્રકારો બતાવે છે For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા 0 पंचट्ठसव्वभेओवयारजुत्ता य होइ एस त्ति । जिणचउवीसाजोगोवयारसंपत्तिरूवा य ॥११॥ पंचाष्टसर्व भेदोपचारयुक्ता च भवति एषेति । जिनचतुर्विशिकायोगोपचारसंपत्तिरूपा च ॥११।। અન્વયાર્થ : અ ય અને આ=દ્રવ્યપૂજા પંઘનશ્વમેવારનુત્તા પાંચ, આઠ અને સર્વભેદના ઉપચારથી યુક્ત ય અને નિકવીસાનો વધારસંપત્તિરૂવી ચોવીસ જિનના અયોગ વખતે ઉપચારની પ્રાપ્તિરૂપ હો હોય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ - આ દ્રવ્યપૂજા પાંચ, આઠ અને સર્વભેદના ઉપચારથી યુક્ત અને ચોવીસ જિનના અયોગ વખતે ઉપચારની પ્રાપ્તિરૂપ હોય છે. ભાવાર્થ : આ દ્રવ્યપૂજા પાંચ, આઠ અને સર્વભેદના ઉપચારવાળી અનેક પ્રકારની છે. જે વખતે ચોવીસે તીર્થકરોનો વિરહકાળ હોય તે વખતે, જિનપ્રતિમાની પૂજાથી જ તેમના ઉપચાર વિનયની પ્રાપ્તિ થઈ શકે છે. સાક્ષાત્ તીર્થકરો વિચરતા હોય ત્યારે પણ સ્થાપના નિક્ષેપાની પૂજા કરીને ભગવાનની પૂજા કરવાનો શાસ્ત્રીય વ્યવહાર છે. તે પણ ત્યારે સાક્ષાત્ તીર્થંકરની સામે નૃત્યાદિ કરીને પણ ઉપચાર વિનય થઈ શકે છે, જ્યારે તીર્થંકરના વિરહમાં તો પ્રતિમાની પૂજાથી જ તે થઈ શકે છે. માટે બાહ્ય દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરીને કર્મનાશને અનુકૂળ આત્માના ભાવોને પ્રગટ કરવા માટે એ ઉપચાર વિનય કહેવાય છે.I૮-૧૧TI અવતરણિકા: દસમી ગાથામાં પૂજાના પ્રકારો બતાવ્યા. હવે પૂજા નિમિત્તે વપરાતાં દ્રવ્યોની શુદ્ધિ બતાવે છે For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨ Uપૂજાવિધિવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન सुद्धं चेव निमित्तं दव्वं भावेण सोहियव्वं ति । इय एगंतविसुद्धा जायइ एसा तहिट्ठफला ॥१२॥ शुद्धमेव निमित्तं द्रव्यं भावेन शोधयितव्यमिति । इत्येकान्तविशुद्धा जायते एषा तथेष्टफला ॥१२।। અન્વયાર્થ - સુદ્ધ વેવ અને શુદ્ધ જ નિમિત્તે રલ્વ નિમિત્તદ્રવ્યને ભાવે ભાવથી સોદિયલ્વે શોધવું જોઇએ. રૂ એ પ્રમાણે તિવિયુદ્ધ એકાંતે વિશુદ્ધ એવી પણ આ=પૂજા તદિzeત્ની તેવા પ્રકારની ઇષ્ટફલવાળી નાયડુ થાય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. કે અહીં રૂ' શબ્દ ત્રીજી ગાથાથી અત્યાર સુધી વર્ણન કરાયેલ સર્વ કથનનું પરામર્શક ગાથાર્થ : અને શુદ્ધ જ નિમિત્તદ્રવ્યને ભાવથી શોધવું જોઈએ. એ પ્રમાણે એકાંતે વિશુદ્ધ એવી આ પૂજા તેવા પ્રકારની ઈષ્ટફલવાળી થાય છે. ભાવાર્થ : ભગવાનની પૂજાની સામગ્રી વિધિપૂર્વક અને શ્રેષ્ઠ લાવવામાં આવે, અને તે સામગ્રીની ખરીદી માટેનું ધન પણ નીતિપૂર્વક પ્રાપ્ત કરેલું હોય, તો તે નિમિત્તદ્રવ્ય શુદ્ધ કહેવાય. પોતાના અનાભોગથી કે તેવા પ્રકારના સંયોગથી બીજા કોઇનું દ્રવ્ય પૂજાની સામગ્રીમાં આવી ગયું હોય, અને તેના દ્વારા પોતે ભગવાનની ભક્તિ કરતો હોય, તો ત્યાં “તન્નપુર્થતી મવતુ' અર્થાત્ “તેના દ્રવ્યથી ઉત્પન્ન થયેલ પુણ્ય તેને થાઓ” એ પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી શુદ્ધ નિમિત્તદ્રવ્યનું શોધન કરવું જોઈએ. આવા શુદ્ધ ભાવથી પરકીય દ્રવ્યથી ભગવાનની પૂજા કરવા દ્વારા પોતે લાભ લેવાની જે લેશ પણ મનોવૃત્તિ હોય, તેનો પરિહાર કરવાનો ભાવ પેદા કરવાનો છે. આ ભાવથી તે નિમિત્તદ્રવ્ય શુદ્ધ બને છે. અત્યાર સુધી દ્રવ્યપૂજાનું વર્ણન કર્યું. હવે તે દ્રવ્યપૂજાનું ગાથાના ઉત્તરાર્ધથી નિગમન કરે છે. આ ઉત્તરાર્ધથી એ ફલિત થાય છે કે ગાથા નં. ૩ થી માંડીને જે પ્રમાણે પૂજાનું વર્ણન અત્યાર સુધી કરાયું તે પ્રમાણે પોતાની શક્તિને અનુરૂપ કોઈ જીવ પૂજા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા 0 કરતો હોય, વળી તેનું દ્રવ્ય શુદ્ધ હોય અને તે દ્રવ્યને તે પ્રસ્તુત ગાથામાં બતાવ્યું એ પ્રમાણે ભાવથી શુદ્ધ કરે, તો તે પૂજા એકાંતે શુદ્ધ બને છે. આથી તે પૂજા મોક્ષરૂપ ફળમાં વિશ્રાન્ત થાય તેવી ઇષ્ટફળવાળી બને છે. ૮-૧ અવતરણિકા : આ રીતે પૂર્વની ગાથાઓમાં પૂજાના ભેદો અને પૂજાની નિમિત્તશુદ્ધિ બતાવી. હવે પૂજાનો વિષય જે પ્રતિમા છે, તે પ્રતિમાને આશ્રયીને પૂજાના ફળમાં શું ભેદ પડે, તે વિષયમાં જુદા જુદા નયોના મતોને બતાવતાં કહે છે सयकारियाइ एसा जायइ ठवणाइ बहुफला के इ । गुरुकारियाइ अन्ने विसिट्टविहिकारियाए य ॥१३॥ स्वयंकारिताया एषा जायते स्थापनाया बहुफला के चित् । गुरुकारिताया अन्ये विशिष्टविधिकारितायाश्च ॥१३।। અન્વયાર્થ : વેરૂ કેટલાક (એવું કહે છે કે, સીરિયારૂ વરૂ સ્વયંકારિતા સ્થાપનાની=પ્રતિમાની રસી વહુપના નાયડુ આ પૂજા બહુફલવાળી થાય છે. બન્ને અન્ય ગુરુરિયારૂ ગુરુકારિતા=પોતાના પૂર્વજોથી કરાવાયેલી સ્થાપનાની પૂજા બહુફળવાળી થાય છે એમ કહે છે) વિસિવિદિારિયા અને વિશિષ્ટ વિધિપૂર્વક કરાયેલી (સ્થાપનાની પૂજા બહુફલવાળી થાય છે એમ કેટલાક કહે છે.) ગાથાર્થ : કેટલાક એવું કહે છે કે સ્વયં બનાવેલી પ્રતિમાની પૂજા બહુફલવાળી થાય છે, અન્ય વળી પૂર્વજો દ્વારા બનાવાયેલી પ્રતિમાની પૂજા બહુફળવાળી થાય છે એમ કહે છે અને કેટલાક એમ કહે છે કે વિશિષ્ટ વિધિપૂર્વક બનાવાયેલી પ્રતિમાની પૂજા બહુલવાળી થાય છે. ભાવાર્થ : ઉત્સર્ગથી તો વિધિપૂર્વક બનાવાયેલી પ્રતિમાની પૂજાથી વિશિષ્ટ ફળ થાય છે. આમ છતાં, વિશિષ્ટ વિધિપૂર્વક બનાવાયેલી પ્રતિમા પણ ન હોય તો અન્ય ત્રુટિત For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ 7 પૂજાવિધિવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૭૪ વિધિવાળી પ્રતિમાની પૂજા પણ અપવાદથી ઇષ્ટ જ છે. “સ્વયં બનાવાયેલી કે પોતાના વડીલોથી બનાવાયેલી પ્રતિમાની પૂજા બહુફલવાળી થાય છે” એવું કહેનારાં વચનો વિકલ્પરૂપે છે. આથી જ સ્વયં કે પોતાના વડીલથી બનાવાયેલી પ્રતિમા જો ભાવવૃદ્ધિનું કારણ બનતી હોય તો અન્ય પ્રતિમા કરતાં વિશેષ ફળનું કારણ બને છે અને જો ભાવવૃદ્ધિના બદલે કલહનું કારણ બનતી હોય તો તેવી પ્રતિમાની પૂજા દોષરૂપ પણ બને છે. એ પ્રકારનો વૈકલ્પિક અર્થ ઉપાધ્યાયજીએ પ્રતિમાશતકની ગાથા-૭૧ની ટીકામાં કરેલ છે અને ગ્રંથકારે પણ આગળ પંદરમી ગાથામાં કરેલ છે. અહીં વિશિષ્ટ વિધિકારિત પ્રતિમા પ્રાપ્ત થવા માત્રથી ફળ વિશેષ થતું નથી, પરંતુ આ પ્રતિમા વિશિષ્ટ વિધિથી કરાયેલી છે એ પ્રકારના બોધને કારણે ભક્તિનો પ્રકર્ષ થાય તો ફળ વિશેષ થાય.II૮-૧૩]] અવતરણિકા : તેરમી ગાથામાં પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમામાં પણ સ્વયંકારિતાદિ કૃત ફળભેદ અન્ય અન્ય મતો પ્રમાણે છે તે બતાવ્યું. હવે બાહ્ય સામગ્રીનો અભાવ હોય, અને ભગવાનની ભક્તિ કરવા માટે જિનેશ્વરદેવની પ્રતિમા પણ ન હોય ત્યારે, ભગવાનની ભક્તિ કરનાર શ્રાવક મન દ્વારા સ્થાપના કરીને કઇ રીતે ભગવાનની ભક્તિ કરી શકે તે બતાવતાં કહે છે थंडिले वि हु एसा मणठवणाए पसत्थिगा चेव । आगासगोमयाई हि इत्थमुल्लेवणाइहिं ॥૪॥ स्थण्डिलेपि खलु एषा मनःस्थापनायाः प्रशस्तिका 1 आकाशगोमयादिभिः इत्थमुपलेपनादिभिः ૫૬૪|| અન્વયાર્થ : રૂત્યમ્ આ રીતે–તેરમી ગાથામાં કહ્યા પ્રમાણે સ્વયંકારિતા આદિ પ્રતિમાઓની પૂજા જેમ બહુફળવાળી છે એ રીતે, સોમયારૢિઆકાશગોમયાદિ દ્વારા=જમીન ઉપર પડેલ પણ ગાયનું છાણ ઉપર ઉપ૨થી ગ્રહણ કરેલ હોય જે આકાશમાં અદ્ધર હોય તે ગ્રહણ કરીને તેના દ્વારા છેવાહિઁ ઉપલેપન આદિથી થંડિÈવિ શૃંડિલમાં=શુદ્ધ ભૂમિમાં પણ મળતવાર્ મન દ્વારા કરાયેલી સ્થાપનાની સા આ=પૂજા પરસ્થિ વેવ પ્રશસ્ત જ છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન pપૂજાવિધિવિંશિકા ! ગાથાર્થ - આ રીતે આકાશગોમયાદિ દ્વારા ઉપલેપન આદિથી શુદ્ધ ભૂમિમાં મન દ્વારા બનાવાયેલી પ્રતિમાની પૂજા પ્રશસ્ત જ છે. એક પૂ. ઉપાધ્યાયજી મહારાજના “પ્રતિમાશતક' નામના ગ્રંથના શ્લોક-૭૬ની ટીકામાં આ ગાથાની સાક્ષી આપેલી છે, તે પ્રમાણે આ ગાથા સુધારેલ છે. જ થંડ વિમાં ગપિ શબ્દથી એ કહેવું છે કે પુસ્તક આદિ અન્ય કોઇ પદાર્થમાં તો આ સ્થાપનાની પૂજા પ્રશસ્ત છે જ, પરંતુ શુદ્ધ ભૂમિમાં પણ આ પૂજા પ્રશસ્ત જ છે. જ મર્યાદ્રિ’ માં આદિથી ગાયના છાણ સિવાય અન્ય પણ પવિત્ર વસ્તુથી ઉપલેપનનું ગ્રહણ કરવું. ભાવાર્થ : જેમ સ્વયંકારિત પ્રતિમાની પૂજા બહુફળવાળી છે, એ રીતે કોઈ કારણ વિશેષથી કે સંયોગ વિશેષથી વિધિપૂર્વક બનાવાયેલી બીજી કોઈ પણ પ્રતિમા પ્રાપ્ત ન હોય ત્યારે, સિદ્ધપરમાત્માના ગુણોનું સ્મરણ કરીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન સિદ્ધપરમાત્માના સ્વરૂપનું શુદ્ધ ભૂમિમાં મન દ્વારા સ્થાપન કરીને, તેની પૂજા કરવી પણ પ્રશસ્ત જ છે, અર્થાત્ ભક્તિના પ્રકર્ષથી ભાવની વૃદ્ધિનું કારણ જ છે. તે શુદ્ધ ભૂમિને જમીન ઉપર પડેલા ગાયના છાણથી નહીં પરંતુ જમીનને નહીં સ્પર્શેલ અને ઉપર રહેલા ગાયના છાણનું ઉપલેપન કરવું એ આવશ્યક છે. પ્રતિમાશતકના શ્લોક૭૬માં ઉપાધ્યાયજી મહારાજે આનો અર્થ કરેલ છે, જે અહીં આધાર તરીકે ગ્રહણ કરેલ છે.ll૮-૧૪ અવતરણિકા : તેરમી ગાથામાં સ્વંયકારિત આદિ પ્રતિમાઓને આધારે પૂજામાં ફળભેદ પડે છે તે કહેનારા અન્ય અન્ય મતો બતાવ્યા. હવે તે જ મતો પોતાને કઇ રીતે માન્ય છે તે બતાવતાં કહે છે For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન उवयारंगा इह सोवओगसाहारणाण इट्ठफला 1 किंचि विसेसेण तओ सव्वे ते विभइयव्वति ॥ १५ ॥ उपचाराङ्गा इह सोपयोगसाधारणानामिष्टफला किंचिद्विशेषेण ततः सर्वे ते विभाजयितव्या इति ॥ १५ ॥ 1 7 પૂજાવિધિવિંશિકા અન્વયાર્થ : હૈં અહીં=શ્રાવકની પૂજામાં વોયસાહારાī ઉપયોગસાધારણ એવા જીવોની િિત્ત વિસેળ કંઇક વિશેષથી વયારા ઉપચાર અંગવાળી સા તે=પૂજા (કંઇક વિશેષથી) રૂદ્રુપતા ઇષ્ટફળવાળી થાય છે. તો તેથી કરીને સત્ત્વે સર્વ તે તે=ઉપચાર અંગો વિમયવ્વ વિભાગ કરવા લાયક છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. ૧૭૬ ગાથાર્થ ઃ શ્રાવકની પૂજામાં ઉપયોગસાધારણ એવા જીવોની, એટલે કે ભગવાનની ભક્તિનો ઉપયોગ સમાન છે એવા જીવોની, કંઇક વિશેષથી ઉપચાર અંગવાળી પૂજા, કંઇક વિશેષથી ઇષ્ટફળવાળી છે. તેથી કરીને ત્રણે ઉપચાર અંગો વિભાગ કરવા લાયક છે, એટલે કે કોઇ અપેક્ષાએ વિશેષ નિર્જરાનાં કારણ છે તો કોઇ અપેક્ષાએ નથી એ રૂપ વિભાગ કરવા યોગ્ય છે. ભાવાર્થ : જે જીવને આ સર્વ પ્રતિમાઓ વીતરાગ-સર્વજ્ઞની છે, તેથી સર્વ પ્રતિમાઓ મારે પૂજનીય છે એ પ્રકારનો સામાન્ય ઉપયોગ વર્તતો હોય, પરંતુ સર્વ પ્રતિમાઓ પ્રત્યે પૂજ્યભાવ હોવા છતાં સ્વયંકારિતા આદિ પ્રતિમા પ્રત્યે વિશેષ ભાવ ઉલ્લસિત થતો હોય, તો તે જીવને તે પ્રતિમાની વિશેષ પ્રકારની અંગરચના આદિ પ્રવૃત્તિ કરવા દ્વારા ભક્તિભાવના ઉલ્લાસના અતિશયકૃત વિશેષ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ આ પ્રતિમા મારાથી કરાયેલી છે, તેથી તેના પ્રત્યે જ પક્ષપાત હોય અને બીજી પ્રતિમાઓ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ હોય, તો તે પ્રતિમા અન્ય પ્રતિમા પ્રત્યે થતા અનાદરને કારણે કર્મબંધનું કારણ પણ બને છે. આથી જ ગ્રંથકાર કહે છે કે સ્વયંકારિત આદિ પ્રતિમાની પૂજાથી થનારા ભાવોની ભજના છે. બે શ્રાવકો સમાન ઉપયોગથી ભક્તિ કરતા હોય અને એકને આ મારાથી કરાયેલ પ્રતિમા છે તેથી વિશેષ આંગી કરે તેના કારણે પણ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકા 0. વિશેષ ફળ થાય છે તે બતાવવું છે. તે રીતે જ ગુરુકારિતને વિધિકારિતમાં પણ સમજવું.il૮-૧૫ll. અવતરણિકા - આ રીતે પૂર્વ ગાથાઓમાં સ્વપરિણામને આશ્રયીને ત્રણ પ્રકારની શ્રાવકની પૂજા બતાવી, પૂજાના ભેદોને આશ્રયીને પૂજા બતાવી, સામગ્રીની શુદ્ધિ બતાવી અને ત્યારપછી પ્રતિમાને આશ્રયીને પૂજાની વિશિષ્ટતા બતાવી. હવે તે સર્વને જાણીને શક્તિને અનુરૂપ પૂજા માટે યત્ન કરે તો શું ફળ પ્રાપ્ત થાય તે બતાવતાં કહે છે एवं कुणमाणाणं एयां दुरियक्खओ इहं जम्मे । परलोगम्मि य गोरवभोगा परमं च निव्वाणं ॥१६॥ एवं कुर्वतामेतां दुरितक्षय इह जन्मनि । परलोके च गौरवभोगाः परमं च निर्वाणम् ॥१६।। અન્વયાર્થ : પર્વ આ પ્રમાણે કયાં સુળમાપIUM આને=પૂજા કરતા જીવોને રૂદંગણે આ જન્મમાં કુરિયરવોદુરિતનો ક્ષય થાય છે રત્નોમિયઅને પરલોકમાંગોરવમો શ્રેષ્ઠ ભોગો પ્રાપ્ત થાય છે પરí a નિવ્યાપ અને પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ગાથાર્થ : આ પ્રમાણે પૂજા કરતા જીવોને આ જન્મમાં દુરિતનો ક્ષય થાય છે અને પરલોકમાં શ્રેષ્ઠ ભોગો પ્રાપ્ત થાય છે અને પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ - પૂર્વ ગાથાઓમાં જે પૂજાનું સ્વરૂપ બતાવ્યું એ પ્રમાણે પૂજા કરનારને આ ભવમાં પાપનો ક્ષય થાય છે, અર્થાત્ આ ભવમાં જ વિપાકમાં આવે તેવી જે પાપપ્રકૃતિઓ વિદ્યમાન હતી તેનો નાશ થાય છે. તેથી પૂજાને કારણે સંસારમાં ઘણા પ્રકારની પ્રતિકૂળતા પ્રાપ્ત થાય તેવાં પાપકર્મોના ઉદય થવાના સંયોગો હતા તેનાથી જીવ રક્ષિત થઈ જાય વળી પૂજા કરવાથી થયેલા ઉત્તમ અધ્યવસાયને કારણે જન્માંતરમાં શ્રેષ્ઠ ભોગો V-૧૩ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ pપૂજાવિધિવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૭૮ પ્રાપ્ત થાય છે અને અંતે પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. પૂજા કાળમાં જ જીવનું ચિત્ત અંશથી નિર્વાણ પામતું હોય છે, તેનો જ પ્રકર્ષ ભાવ મોક્ષમાં થતો હોય છે. અને અંતે મોક્ષ થાય છે તે બતાવવા જ અહીં નિર્વાણની પ્રાપ્તિ થાય છે એમ ન કહેતાં, પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે.ll૮-૧૬ll અવતરણિકા : હવે સમ્ય પ્રકારે કરાયેલી ભગવાનની પૂજાની વિશેષતા બે ગાથાઓ દ્વારા બતાવતાં કહે છે इक्कं पि उदगबिंदू जह पक्खित्तं महासमुद्दम्मि । जायइ अक्खयमेयं पूया वि जिणेसु विनेया ॥१७॥ एकमप्युदकबिन्दु यथा प्रक्षिप्तं महासमुद्रे । जायतेऽक्षयमेवं पूजापि जिनेषु विज्ञेया ॥१७।। अक्खयभावे भावो मिलिओ तब्भावसाहगो नियमा । न हु तंबं रसविद्धं पुणो वि तंबत्तणमुवेइ ॥१८॥ अक्षयभावे भावो मिलितस्तद्भावसाधको नियमात् । न हि तानं रसविद्धं पुनरपि ताम्र त्वमुपैति ॥१८।। અન્વયાર્થ : નદ જે પ્રમાણે મહીસમુમિ પવિત્ત મહાસમુદ્રમાં પ્રક્ષિપ્ત થયેલું રૂપ ૩વિંટૂ એક પણ પાણીનું બિંદુ મધ્યયમ્ ના અક્ષય થાય છે, (એ પ્રમાણે) નિવેસુ ભગવાન વિષયક પૂયા વિ પૂજા પણ વિયા જાણવી. (જેમ) તંવં રસવિદ્ધરસવિદ્ધ થયેલ તાંબુ,વિફરીથી પણ દુર્તવત્ત |મુવેરૂ તામ્રપણાને નથી જ પામતું (તેમ), મવમવમવેઅક્ષયભાવમાં માવો વિનિયોમળેલો ભાવ નિયમ નિયમા તન્નાવસાર તે ભાવનો=અક્ષયભાવનો સાધક થાય છે. ગાથાર્થ : જે પ્રમાણે મહાસમુદ્રમાં પ્રક્ષિપ્ત થયેલું એક પણ પાણીનું બિંદુ અક્ષય થાય છે, એ પ્રમાણે ભગવાન વિષયક પૂજા પણ જાણવી. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D પૂજાવિધિવિંશિકા 7 જેમ રસવિદ્ધ થયેલ તાંબુ ફરીથી પણ તામ્રપણાને નથી જ પામતું તેમ અક્ષયભાવમાં મળેલો ભાવ નિયમા અક્ષયભાવનો સાધક થાય છે. ૧૭૯ ભાવાર્થ: જેમ પાણીનું બિંદુ સ્વતંત્ર પડ્યું હોય તો ક્ષણવારમાં નાશ પામી જાય છે, પરંતુ તે જ બિંદુ જો મહાસમુદ્રમાં નાંખવામાં આવે તો ક્યારેય વિનાશ નથી પામતું; તેમ ભગવાનની પૂજા કરતી વખતે જો ભગવાનના સ્વરૂપથી ઉપરંજિત થયેલા ચિત્તના સંસ્કારો આત્મામાં પડ્યા હોય, તો તે સંસ્કારો આત્માના મૂળ સ્વરૂપના જ પરિણામરૂપ હોવાથી મહાસમુદ્ર જેવા આત્માના ગુણોમાં પડેલા કહેવાય છે, અને તેથી જ પરમાત્મા પ્રત્યેના આકર્ષણના ભાવો સંસ્કારરૂપે ક્યારેય વિનાશ પામતા નથી; પરંતુ આ જ સંસ્કારો વિશેષ સામગ્રીને પામીને પૂર્ણ વીતરાગ ભાવની પ્રાપ્તિનું કારણ બને છે. આથી જ કહે છે કે અક્ષયભાવમાં મળેલો જીવના અધ્યવસાયરૂપ ભાવ નક્કી અક્ષયભાવરૂપ વીતરાગ ભાવનો સાધક થાય છે. આનાથી વિપરીત, જો પૂજા કરતી વખતે જીવનો પરિણામ વીતરાગતાથી રંજિત ન થયો હોય, તો તે પરિણામ પોતાના અક્ષય સ્વરૂપ સાથે જોડાયેલો નહીં કહેવાય; અને જે પરિણામ અક્ષય સ્વરૂપ સાથે જોડાયેલ ન હોય, તે પરિણામ સ્વતંત્ર પડેલા પાણીના બિંદુની જેમ ક્ષણવારમાં નાશ થઇ જાય. તેથી આવો પરિણામ અક્ષય સ્વરૂપની પ્રાપ્તિનું કારણ બનતો નથી. જેમ રસથી અનુવિદ્ધ તાંબુ સુવર્ણભાવને પામે છે પણ ફરી તાંબાપણાને પામતું નથી, તેમ પરમાત્માના ભાવથી અનુવિદ્ધ આત્માનો ભાવ ફરી તાંબા જેવા સાંસારિક ભાવરૂપે પરિણામ પામતો નથી; પરંતુ સુવર્ણ ભાવરૂપે જ રહે છે અને તે જ ક્રમસ૨ વધીને પૂર્ણ વીતરાગતાનો સાધક છે. તાંબા ઉપર સુવર્ણનો ૨સ પડ્યા પછી થોડા કાળમાં તે તાંબુ સુવર્ણભાવને પામે છે, પરંતુ સુવર્ણભાવે થયેલું તે તાંબુ ફરી તાંબાપણાને પામતું નથી; તેમ વીતરાગ પ્રત્યે ઉત્પન્ન થયેલો જે ભક્તિનો પરિણામ આત્મા ઉપર સંસ્કારરૂપે પડ્યો હોય છે, તે પરિણામ થોડા કાળમાં જીવને વીતરાગ બનાવે છે. અહીં થોડો કાળ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્ત પણ હોઇ શકે, તો પણ તે અર્ધપુદ્ગલપરાવર્તકાળ અનંતકાળની અપેક્ષાએ તો અલ્પ જ છે; અને કોઇ જીવ વીતરાગની પૂજા કર્યા પછી માર્ગથી દૂર ફેંકાય નહીં તો થોડા ભવોની અંદર પણ અથવા તે ભવમાં પણ પૂર્ણ વીતરાગભાવરૂપ સુવર્ણપણાને પામે છે, તે અપેક્ષાએ જ તાંબાનું દૃષ્ટાંત છે.૮-૧૭/૧૮ll For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ 7 પૂજાવિધિવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન तम्हा जिणाण पूया बुहेण सव्वायरेण कायव्वा । परमं तरंडमेसा जम्हा संसारजलहिम्मि ૫£૫ तस्माज्जनानां पूजा बुधेन सर्वादरेण कर्तव्या 1 परमं तरण्डमेषा यस्मात्संसारजलधौ ||o|| અન્વયાર્થ ઃ તદ્દા તે કારણથી–ગાથા-૧૭ અને ગાથા-૧૮માં ભગવાનની પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવ્યું તે કારણથી, ખિભાળ પૂયા ભગવાનની પૂજા વુડ઼ેળ બુધે સાયરે વ્હાય∞ા સર્વ આદ૨થી કરવી જોઇએ, નન્હા જે કારણથી સંસારનિિમ્મ સંસારરૂપી સમુદ્રમાં પરમં તરંઙમે આ શ્રેષ્ઠ નૌકા છે. ૧૮૦ ગાથાર્થ ઃ ગાથા-૧૭ અને ગાથા-૧૮માં ભગવાનની પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવ્યું તે કારણથી, ભગવાનની પૂજા બુદ્ધિશાળી વ્યક્તિએ સર્વઆદરથી કરવી જોઇએ, કારણ કે સંસારરૂપી સમુદ્રમાં આ શ્રેષ્ઠ નૌકા છે. ભાવાર્થ : ભગવાનની પૂજા અક્ષયભાવને કરનારી છે અને અક્ષયભાવમાં મળેલો ભાવ નક્કી વીતરાગ ભાવ પ્રાપ્ત કરાવે છે, તે કારણથી તત્ત્વના જાણકાર એવા બુદ્ધિશાળી આત્માએ તો ભગવાનની પૂજા સર્વઆદરપૂર્વક કરવી જોઇએ. પૂજા સર્વઆદરપૂર્વક કરવી જ જોઇએ એવું કહેવાનો આશય એ છે કે, જે જીવને ભગવાન પ્રત્યેનો અત્યંત બહુમાનભાવ હોય છે, તેને ભગવાનના વચન પ્રત્યે આદર હોય છે, અને તેથી તે પૂજાનું વર્ણન કરનારાં અને પૂજાની વિધિને બતાવનારાં ભગવાનનાં વચનો યોગ્ય ગુરુ પાસેથી વાચના અને પૃચ્છના દ્વારા જાણીને પરાવર્તના દ્વારા સારી રીતે સ્થિર કરે, અને પૂજા કરતાં પહેલાં પૂજાની અત્યંત ઉપાદેયતાને બુદ્ધિમાં લાવીને અનુપ્રેક્ષાપૂર્વક પૂજામાં યત્ન કરે, તો તે પૂજા સર્વઆદરથી કરાયેલી ગણાય. આ પ્રકારે સર્વઆદરપૂર્વક પૂજા કરનાર વ્યક્તિ, જેમ અંતરંગ પરિણામમાં યત્ન કરે તેમ શક્તિને અનુરૂપ સામગ્રીની શુદ્ધિમાં પણ સમ્યગ્ યત્ન કરે, અને આ રીતે કરાયેલી પૂજા સંસારસમુદ્રમાં તરવાનું પરમ સાધન બને છે. કેમ કે પૂજાકાળમાં વર્તતો ઉપયોગ જીવને વીતરાગભાવ તરફ લઇ જવાનું કારણ બને છે. તેથી વિશિષ્ટ ભાવનો પ્રકર્ષ ન થાય તો પણ ચારિત્રમોહનીય અવશ્ય શિથિલ થાય છે જ. ભાવનો પ્રકર્ષ થાય For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકાd તો ભાવથી સંયમનો પરિણામ પણ થઇ શકે અને ભાવનો ઉત્કર્ષ થાય તો ક્ષપકશ્રેણી પણ પ્રાપ્ત થઈ શકે છે. ૮-૧૯ll અવતરણિકા : પૂજા વિંશિકાનું નિગમન કરતાં કહે છે एवमिह दव्वपूया लेसुद्देसेण दंसिया समया । इयरा जईण पाओ जोगाहिगारे तयं वुच्छं ॥२०॥ एवमिह द्रव्यपूजा लेशोद्देशेन दर्शिता समयात् । इतरा यतीनां प्रायो योगाधिकारे तद्वक्ष्यामि ॥२०॥ અન્વયાર્થ વમ્ આ પ્રમાણે સમય શાસ્ત્રમાંથી રૂદઅહીં આ વિશિકામાં જોસુલેન લેશ ઉદ્દેશથી બંપૂથ દ્રવ્યપૂજા વંસિબતાવી, ફયર ઇતર=ભાવપૂજા પામો પ્રાયઃના યતિઓને (હોય છે). નોદિરે યોગ અધિકારમાં તાં તેને=ભાવપૂજાને હું પૃષ્ઠ કહીશ. ગાથાર્થ : આ પ્રમાણે શાસ્ત્રમાંથી આ વિશિકામાં દ્રવ્યપૂજાને લેશ ઉદ્દેશથી બતાવી. ભાવપૂજા પ્રાયઃ યતિઓને (હોય છે). યોગ અધિકારમાં તે ભાવપૂજાને હું કહીશ. ભાવાર્થ - આ રીતે પૂર્વ ગાથાઓમાં જે રીતે દ્રવ્યપૂજાનું વર્ણન કર્યું એ રીતે પ્રસ્તુત વિંશિકામાં, શાસ્ત્રમાંથી ગ્રહણ કરીને અતિ સંક્ષેપથી દ્રવ્યપૂજા બતાવાઈ છે; તેથી કહ્યું કે લેશ ઉદ્દેશથી બતાવાઈ છે. ભાવપૂજા પ્રાયઃ યતિઓને હોય છે એવું કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે અત્યંત નિરવદ્ય રીતે સંક્ષેપરુચિ શ્રાવકને ક્વચિત્ ભાવપૂજા હોય છે, તો પણ મુખ્યરૂપે દ્રવ્યપૂજા હોય છે, અને યતિને ભાવપૂજા હોય છે. આ ભાવપૂજાનું વર્ણન સત્તરમી યોગવિંશિકા'માં ગ્રંથકાર સ્વયં કરશે.al૮-૨૦II ॥ इति अष्टमी पूजाविधिविशिका समाप्ता ॥८॥ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રાવકધર્મવિશિકાd વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન // Jાd coffd81oT aff / અવતરણિકા - સાતમી વિંશિકામાં ત્રણ પ્રકારનાં દાન બતાવ્યાં. તેમાં મુખ્યત્વે બે દાન સાધુને હોય છે અને ધર્મોપગ્રહકરદાન મુખ્યત્વે શ્રાવકને હોય છે. ત્યારપછી પૂજાવિંશિકામાં બે પ્રકારની પૂજા બતાવી. ત્યાં દ્રવ્યપૂજા મુખ્યરૂપે શ્રાવકને હોય છે અને ભાવપૂજા સાધુને હોય છે. પૂજાવિંશિકામાં છેલ્લે કહેલું કે આગળમાં ગ્રંથકાર સ્વયં ભાવપૂજાનું વર્ણન કરવાના છે. તેથી ભાવપૂજાને છોડીને હવે ધર્મોપગ્રહકરદાન કરનાર અને પૂજા કરનાર એવા શ્રાવકનું સ્વરૂપ પ્રસ્તુત વિંશિકામાં બતાવે છે धम्मोवग्गहदाणाइसंगओ सावगो परो होइ ।। भावेण सुद्धचित्तो निच्चं जिणवयणसवणरई ॥१॥ ધર્મોપદાનાસિંતિ: શ્રાવ: પરો મવતિ | भावेन शुद्धचित्तो नित्यं जिनवचन श्रवणरतिः ॥१॥ અન્વયાર્થ : ભાવે સુચિત્તો ભાવથી શુદ્ધચિત્તવાળો, નિર્ચે નિવાસવાર નિત્ય જિનવચનના શ્રવણમાં રતિવાળો (અને) થHવદિવા રૂમો ધર્મોપગ્રહકરદાનાદિથી યુક્ત પર સાવ હોરું શ્રેષ્ઠ શ્રાવક હોય છે. ગાથાર્થ - ભાવથી શુદ્ધચિત્તવાળો, નિત્ય જિનવચનના શ્રવણમાં રતિવાળો અને ધર્મોપગ્રહકરદાનાદિથી યુક્ત શ્રેષ્ઠ શ્રાવક હોય છે. ભાવાર્થ : ભાવશ્રાવકનું સ્વરૂપ અહીં બતાવવાનું છે. ભાવશ્રાવક પોતાની શક્તિને અનુરૂપ સુપાત્રદાન, અનુકંપાદાન કરતો હોય છે અને પૂજા કરનાર હોય છે. તેને હંમેશાં ભગવાનનાં વચનો સાંભળવામાં રસ હોય છે. વળી તે આગળની ગાથામાં બતાવવાના છે તેવા પ્રકારના ક્ષયોપશમભાવથી યુક્ત શુદ્ધચિત્તવાળો હોય છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D શ્રાવકધર્મવિંશિકા / અહીં ‘ભાવથી શુદ્ધચિત્ત'માં “ભાવ” શબ્દથી ક્ષયોપશમભાવ ગ્રહણ કરવાનો છે અથવા તો “ભાવ” શબ્દથી પરમાર્થથી શુદ્ધચિત્તવાળો ગ્રહણ કરવાનો છે. એટલે ખાલી આચરણવાળો નહીં, પણ ભગવાનનું વચન સમ્યક્ પરિણમન પામ્યું હોય તેવા શુદ્ધચિત્તવાળો ભાવશ્રાવક હોય છે.JI૯-૧પ અવતરણિકા - પહેલી ગાથામાં કહ્યું કે શ્રાવક ભાવથી શુદ્ધચિત્તવાળો હોય છે. તે બતાવવા માટે જ ભાવશ્રાવકનું અંતરંગ ચિત્ત કેવું હોય છે તે બતાવતાં કહે છે मग्गणुसारी सड्ढो पन्नवणिज्जो कियापरो चेव । गुणरागी सक्कारंभसंगओ देसचारित्ती ॥२॥ HTનુસાર શ્રાદ્ધ: પ્રજ્ઞાપનીય ક્રિયાપરવ | गुणरागी शक्यारम्भसंगतो देशचारित्री ॥२॥ અન્વયાર્થ: મનુસરીમાર્થાનુસારી=સૂક્ષ્મ બોધપૂર્વક આગમને પરતંત્ર થવાની મતિવાળો, સો શ્રદ્ધાળુ (આથી કરીને જ), પન્નવાળો પ્રજ્ઞાપનીય, ક્રિયાપર ક્રિયામાં તત્પર, ગુરાની ગુણાનુરાગી વેવ અને સામસંગ શક્ય આરંભથી યુક્ત સેલવારિત્તી દેશચારિત્રી છે. ૯ અહીં વેવ સમુચ્ચય અર્થમાં છે અને બધાની સાથે જોડાયેલ છે. ગાથાર્થ : દેશચારિત્રી માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, આથી કરીને જ પ્રજ્ઞાપનીય, ક્રિયામાં તત્પર, ગુણાનુરાગી, અને શક્ય આરંભથી યુક્ત હોય છે. ભાવાર્થ દેશવિરતિ શ્રાવક ભાવમાર્ગને અનુસરનારી પરિણતિવાળો હોય છે, જ્યારે અપુનબંધકાદિમાં સ્થૂલથી માર્ગનુસારિતા હોય છે અને તેથી તેઓ દ્રવ્યમાર્ગને અનુસરનારા હોય છે. વળી દેશવિરતિ શ્રાવક સર્વજ્ઞના વચનમાં તીવ્ર રુચિરૂપ શ્રદ્ધાથી For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૮૪ યુક્ત હોય છે. તેનાથી અનાભોગાદિથી પણ ક્યાંય વિપરીત બોધ થયો હોય કે પોતાનાથી વિપરીત પ્રવૃત્તિ થતી હોય, તો શ્રદ્ધા હોવાના કારણે જ યોગ્ય ગુરુ દ્વારા તે પ્રજ્ઞાપનીય હોય છે. શ્રાવકોને ઉચિત દાનાદિ ક્રિયાઓ કરવામાં હંમેશાં તે તત્પર હોય છે. વળી તત્ત્વનો તીવરાગ હોવાને કારણે તે ગુણો પ્રત્યે રાગી હોય છે અને આથી જ તે ગુણ વિકસાવવાનું કારણ બને તે રીતે જ ક્રિયા કરવામાં યત્નવાળો હોય છે. શ્રાવક હંમેશાં વિચારક અને પ્રાયઃ દીર્ધદષ્ટિવાળો હોય છે, તેથી શક્યનો આરંભ કરનાર હોય છે. જે ક્રિયાઓમાં સભ્ય યત્ન કરવાથી અવશ્ય ગુણની વૃદ્ધિ થાય છે, તે ક્રિયાઓમાં પ્રયત્ન કરવો તેને શક્યનો આરંભ કહેવાય. અશક્યનો આરંભ કરવામાં આવે તો ક્વચિત્ બાહ્ય ક્રિયા તે પ્રમાણે થઈ હોય તો પણ તે ક્રિયા ગુણવૃદ્ધિનું કારણ ન બને. વળી અશક્ય પ્રવૃત્તિનો આરંભ કરનાર અશક્યમાં યત્ન કરતો હોય, એટલે પોતાનાથી જે શક્ય હોય તેમાં પણ તે યત્ન કરી શકે નહીં, એથી બંને પ્રવૃત્તિના ફળથી તે વંચિત રહે છે. વળી, શક્યમાં પણ જો શક્તિ ગોપવીને યત્ન કરાય તો તે પ્રવૃત્તિ સાનુબંધ ફળવાળી બનતી નથી. તેથી વિવેકસંપન્ન શ્રાવક સ્વશક્તિનું સમ્યફ સમાલોચન કરીને પ્રાયઃ કરીને શક્તિને ગોપવ્યા વગર સર્વત્ર ઉચિત પ્રયત્ન કરનાર હોય છે. દેશચારિત્રી શ્રાવક આ સર્વે ગુણોથી યુક્ત હોય છે. IC-શા અવતરણિકા - બીજી ગાથામાં શ્રાવકના સ્વરૂપને બતાવતાં કહ્યું કે, તે દેશચારિત્રી હોય છે, તેથી હવે તે દેશચારિત્રીના બાર વ્રતોનું નામ માત્રથી સ્વરૂપ બતાવે છે पंच य अणुव्वयाइं गुणव्वयाइं च हुंति तिन्नेव । सिक्खावयाइं चउरो सावगधम्मो दुवालसहा ॥३॥ पञ्च चाणुव्रतानि गुणव्रतानि च भवन्ति त्रीण्येव । शिक्षाव्रतानि चत्वारि श्रावकधर्मो द्वादशधा ॥३॥ અન્વયાર્થ : પં ય મનુબ્રાહું પાંચ અણુવ્રતો, ગુણવ્યથાઉં વ તિન્ન ત્રણ ગુણવ્રતો અને સિવિયાડું ઘડરો ચાર શિક્ષાવ્રતો (એમ) યુવત્રિસરી વિ વિઘો હૃતિ બાર પ્રકારનો જ શ્રાવકધર્મ હોય છે. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / શ્રાવકધર્મવિંશિકા 0 દિ પવકારનું યોજન દુવાસાની સાથે છે, અર્થાત બાર પ્રકારનો “જ” શ્રાવકધર્મ હોય છે. ગાથાર્થ : - પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ બાર પ્રકારનો શ્રાવકધર્મ હોય છે.II૯-૩ અવતરણિકા - ત્રીજી ગાથામાં શ્રાવકનાં બાર વ્રતો બતાવ્યાં. હવે તે વ્રતોથી શ્રાવકધર્મ કઈ રીતે જીવમાં પ્રગટે છે તે બતાવતાં કહે છે एसो य सुप्पसिद्धो सहाइयारेहिं इत्थ तंतम्मि । कुसलपरिणामरूवो नवरं सइ अंतरो नेओ ॥४॥ एष च सुप्रसिद्धः सहातिचारैरत्र तन्त्रे । कुशलपरिणामरूपः केवलं सदाऽऽन्तरो ज्ञेयः ॥४॥ અન્વયાર્થ : રૂસ્થ તંતષ્યિ અને આ ભગવાનના શાસનમાં સહાયરેટિંઅતિચારોથી સહિત એવો સો આ શ્રાવકધર્મ સુપૂસિદ્ધો સુપ્રસિદ્ધ છે. નવાં ફક્ત (તે) સંતરો સનપરિણામરૂવો અંતરંગ કુશલપરિણામરૂપ સરૂ સદા નેકો જાણવો. ગાથાર્થ - આ ભગવાનના શાસનમાં અતિચારોથી સહિત એવો શ્રાવકધર્મ સુપ્રસિદ્ધ છે. ફક્ત તે અંતરંગ કુશલપરિણામરૂપ સદા જાણવો. ભાવાર્થ : ભગવાનના શાસનમાં બાર વ્રતોસ્વરૂપ શ્રાવકધર્મ પ્રસિદ્ધ છે. આ બાર વ્રતોના સામાન્યથી ૧૨૪ અતિચારો પણ પ્રસિદ્ધ છે. આ અતિચારોના સમ્યગુબોધપૂર્વક તેના પરિહાર માટે શ્રાવક યત્ન કરે તો જ તેનો ધર્મ શુદ્ધ શ્રાવકધર્મ બને છે. આમ છતાં, શ્રાવકધર્મ ખાલી વ્રતોની આચરણારૂપ નથી પરંતુ જીવના અંતરંગ પરિણામરૂપ છે. તે For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૮૬ જ બતાવવા ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે ફક્ત આ શ્રાવકધર્મ અપ્રત્યાખ્યાનીય કષાયના લયોપશમથી થનારા જીવના અંતરંગ કુશલ પરિણામરૂપ સદા જાણવો. વ્રતનું ઉચ્ચારણ અને વ્રતોનું પાલન આ કુશલ પરિણામ પેદા કરવાના અંગરૂપ છે. માટે વ્યવહારમાં શ્રાવકધર્મ બાર વ્રતોસ્વરૂપ કહેવાય છે. વાસ્તવિક રીતે તો દેશથી પાપના વિરામરૂપ જીવનો અંતરંગ પરિણામ જ શ્રાવકધર્મ છે.ll૯-૪ll અવતરણિકા : ચોથી ગાથામાં કહ્યું કે આ શ્રાવકધર્મ જીવના અંતરંગ પરિણામરૂપ છે. તેથી હવે તે અંતરંગ પરિણામ કઈ રીતે પ્રગટ થાય છે અને તેમાં વ્રતોની આચરણાનું શું સ્થાન છે, તે બતાવવા અર્થે કહે છે सम्मा पलियपुहुत्तेऽवगए कम्माण एस होइ त्ति । सो वि खलु अवगमो इह विहिगहणाइहिं होइ जहा ॥५॥ सम्यक्त्वात् पल्यपृथक्त्वेऽपगते कर्मणामेष भवतीति । सोपि खल्वपगम इह विधिग्रहणादिभिर्भवति तथा ।।५।। गुरुमूले सुयधम्मो संविग्गो इत्तरं व इयरं वा । गिण्हइ वयाइं कोइ पालइ य तहा निरइयारं ॥६॥ गुरुमूले श्रुतधर्मः संविग्न इत्वरं वेतरं वा । गृह्णाति व्रतानि कोपि पालयति च तथा निरतिचारम् ।।६।। અન્વયાર્થ: સમ્માસમ્યક્ત (પામ્યા પછીથી) પતિપુહુર્વ માપકર્મોનો પલ્યોપમ પૃથક્વ અપગમ થયે છતે પણ આ=શ્રાવકધર્મરોફ થાય છે. રૂદઅહીં=સંસારમાં ખરેખર તો વિ એવમો તે=શ્રાવકપણાનાં કારણભૂત એવાં કર્મોનો અપગમ પણ વિહિાર્દિોરૂ વિધિગ્રહણાદિથી થાય છે. તે વિધિગ્રહણાદિને જ નહી થી બતાવે ત્તિ પાદપૂર્તિ માટે છે. ગુરુમૂને ગુરુ પાસે, સુયમો શ્રતધર્મવાળો, સંવિશે સંવિજ્ઞ એવો રૂત્તર 4 ફથવા ફિ વયાડં ોડું કોઇક ઇવરકાલિક અથવા યાવત્કાલિક વ્રતોને ગ્રહણ કરે For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન 0 શ્રાવકધર્મવિશિકા ] છે, પાત્રરૂં ય ત નિરરૂયા અને તે પ્રકારે નિરતિચાર પાલન કરે છે. તેનાથી તે કર્મોનો અપગમ થાય છે). ગાથાર્થ : સમ્યક્તની પ્રાપ્તિ પછીથી પલ્યોપમ પૃથક્વ કર્મોનો અપગમ થયે છતે શ્રાવકધર્મ થાય છે. સંસારમાં ખરેખર તે અપગમ પણ વિધિગ્રહણાદિથી થાય છે અને તે વિધિગ્રહણાદિને જ નહીથી બતાવે છે. ગુરુ પાસે શ્રુતધર્મવાળો, સંવિજ્ઞ એવો કોઇક ઇત્વરકાલિક અથવા યાવત્કાલિક વ્રતોને ગ્રહણ કરે છે, અને તે પ્રકારે નિરતિચાર પાલન કરે છે, તેનાથી તે કર્મોનો અપગમ થાય છે. ભાવાર્થ : સમ્યક્તની પ્રાપ્તિ પછી સમ્યક્તકાળમાં વર્તતા કર્મની સ્થિતિ કરતાં જ્યારે કર્મની સ્થિતિ પલ્યોપમ પૃથક્વઘટે, ત્યારે દેશવિરતિનો પરિણામ પ્રગટે છે. દેશવિરતિ પણ તરતમતાથી અનેક ભૂમિકાવાળી છે. તે દરેક ભૂમિકામાં કર્મની અધિક અધિક સ્થિતિનો અપગમ કારણ છે. જો કે તે વખતે દેશવિરતિ માટે આવશ્યક એવો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પણ પ્રગટે છે, પરંતુ તે ક્ષયોપશમભાવની સાથે અવિનાભાવી જે કર્મસ્થિતિનો હ્રાસ થાય છે, તેની જ અપેક્ષાએ અહીં વિવક્ષા કરવામાં આવી છે. તે સ્થિતિના અપગમ પ્રત્યે કયા પ્રકારનો પ્રયત્ન કારણ છે તે બતાવતાં કહે છે કે, વિધિપૂર્વક વ્રતના ગ્રહણાદિના યત્નથી કર્મની સ્થિતિનો અપગમ થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જીવે પહેલાં સમ્યક્ત પ્રાપ્ત કરવા યત્ન કરવો જોઇએ, અને સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી દેશવિરતિનાં વ્રતોના સ્વરૂપને જાણીને વિધિપૂર્વક તે વ્રતોને ગ્રહણ કરવાં જોઇએ. આવો અંતરંગ પ્રયત્ન દેશવિરતિના પરિણામને પ્રગટ કરે છે અને તેનાથી જ કર્મની સ્થિતિ ઘટે છે. છઠ્ઠી ગાથામાં વિધિપૂર્વક ગ્રહણ આદિ શું છે તે બતાવતાં કહે છે કે, જે જીવે ગુરુ પાસે દેશવિરતિનું સ્વરૂપ સારી રીતે ધારણ કર્યું હોય તેવો જીવ, તીવ્ર સંવેગપૂર્વક ઇવરકાલિક કે માવજીવ વ્રતોનું ગ્રહણ કરે, અને ગ્રહણ કર્યા પછી જે પ્રમાણે ગુરુ પાસે વ્રતો અને વ્રતોના અતિચારો સાંભળ્યા હોય તે જ પ્રમાણે નિરતિચાર પાલન કરે, તેવા જીવની કર્મની સ્થિતિ ઘટે છે અને તેનામાં દેશવિરતિનો પરિણામ પ્રગટે છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ 0 શ્રાવકધર્મવિંશિકા / વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન - વિધિપૂર્વક વ્રતના ગ્રહણાદિથી દેશવિરતિનો પરિણામ પ્રગટે છે એવું કહ્યું તેનો ભાવ એ છે કે, કોઈ જીવને તીવ્ર સંવેગપૂર્વક દેશવિરતિ ધર્મ સાંભળતો હોય ત્યારે જ ભાવથી વિરતિનો પરિણામ પ્રગટે છે, જયારે અન્ય કોઈ જીવને વારંવાર ચિંતન કરવાથી વિરતિનો પરિણામ પ્રગટે છે. આમ છતાં, તે પ્રગટ થયેલો વિરતિનો પરિણામ ઉત્તરમાં વ્રતોના ગ્રહણ અને પાલનથી જ ટકી શકે. અને કોઇકને વ્રતગ્રહણકાળમાં વ્રતઉચ્ચારણના સૂત્ર અને અર્થમાં ઉપયોગના બળથી તે વિરતિનો પરિણામ પ્રગટે છે, તો કોઇક જીવને વ્રત ગ્રહણ કર્યા પછી તેનું તે પ્રકારે નિરતિચાર પાલન કરવાથી તે પરિણામ પ્રગટે છે. તે પરિણામ પ્રગટ થવામાં અંતરંગ કારણ સાતે કર્મની સ્થિતિનો બ્રાસ છે. દેશવિરતિ કોઇકને સાતિચાર પણ હોય છે. આમ છતાં, અહીં નિરતિચાર પાળે છે તેમ કહ્યું, તેથી એ કહેવું છે કે, વ્રતના પરિણામ માટે નિરતિચાર પાલન જ આવશ્યક છે, છતાં ક્યારેક અતિચાર થઇ જાય તો પણ તેની શુદ્ધિ માટે પ્રયત્ન કરનારને જ ભાવથી વ્રતનો પરિણામ થઈ શકે છે. I૯-૫/JI અવતરણિકા : પાંચમી ગાથામાં બતાવેલ કે, કર્મોની સ્થિતિનો અપગમ વિધિપૂર્વક વ્રત ગ્રહણ કરવા આદિથી થાય છે. તેથી “આદિ શબ્દથી એ પ્રાપ્ત થાય કે માત્ર વિધિપૂર્વક વ્રત ગ્રહણ કરવાથી કર્મની સ્થિતિનો હ્રાસ થતો નથી, પરંતુ વિધિપૂર્વક વ્રત ગ્રહણથી પણ થાય છે અને ગ્રહણ કર્યા પછી સમ્યગુ પાલનથી પણ થાય છે. છઠ્ઠી ગાથામાં ગ્રહણ અને પાલનની વિધિ બતાવી. હવે તે કર્મસ્થિતિનો હ્રાસ વિધિગ્રહણાદિથી થાય છે એમ કહ્યું, તેનો ફલિતાર્થ બતાવે છે एसो ठिइओ इत्थं न उ गहणादेव जायई नियमा । गहणोवरिं पि जायइ जाओ वि अवेइ कम्मुदया ॥७॥ एष स्थितेरित्थं न तु ग्रहणादेव जायते नियमात् । ग्रहणोपर्यपि जायते जाताप्यपैति कर्मोदयात् ॥७।। तम्हा निच्चसईए बहुमाणेणं च अहिगयगुणमि । पडिवक्खदुगुंछाए परिणइयालोयणेणं च ॥८॥ तस्मान्नित्यस्मृत्या बहुमानेन चाधिगतगुणे । प्रतिपक्षजुगुप्सया परिणतिकाऽऽलो चनेन च ॥८॥ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D શ્રાવકધર્મવિંશિકાઈ तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए इत्थ सया होइ जइयव्वं ॥९॥ तीर्थंकरभक्त्या सुसाधुजनपर्युपासनया च । उत्तरगुणश्रद्धयाऽत्र सदा भवति यतितव्यम् ॥९।। અન્વયાર્થ: ૩ વળી ફર્થ કિો આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે પણ આ વ્રતનો પરિણામ, રવિ વ્રતના ગ્રહણથી જ ર ના નિયમ નિયમથી નથી થતો, હોવર પિ નાયડુ (પરંતુ) વ્રત ગ્રહણ કર્યા પછી પણ થાય છે, (અને) નામો વિ થયેલો પણ (વ્રતનો પરિણામ) મુવ કર્મના ઉદયથી વેફ ચાલ્યો જાય છે. તણી તે કારણથી સાતમી ગાથામાં કહ્યું કે વ્રતના ગ્રહણમાત્રથી આ વ્રતનો પરિણામ થતો નથી, વળી સ્થિતિનો અપગમ થયા પછી પણ કર્મના ઉદયથી ચાલ્યો જાય છે તે કારણથી, નિવ્રુસ નિત્યસ્મૃતિથી દિયપુifમ વઘુમાપ અને અંગીકાર કરેલા ગુણમાં બહુમાનથી, પડવેનું છીણ પ્રતિપક્ષની જુગુપ્સાથી પરિફિયાનોયur ર અને પરિણતિની આલોચનાથી, તિર્યંજરમી તીર્થકરની ભક્તિથી, સુસીદુન પqવાસUTIC સુસાધુજનની પર્યાપાસનાથી ૩ત્તરમુસિદ્ધીય અને ઉત્તરગુણમાં શ્રદ્ધાથી રૂWઅહીં=વ્રતના વિષયમાં, જય સદારોડ્રાયવ્યંપ્રયત્ન કરવો જોઈએ. ગાથાર્થ : વળી આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે વ્રતનો પરિણામ વ્રતના ગ્રહણથી જ નિયમથી નથી થતો, પરંતુ વ્રત ગ્રહણ કર્યા પછી પણ થાય છે અને થયેલો પણ વ્રતનો પરિણામ કર્મના ઉદયથી ચાલ્યો જાય છે; તે કારણથી, નિત્યસ્મૃતિથી અને અંગીકાર કરેલા ગુણમાં બહુમાનથી, પ્રતિપક્ષની જુગુપ્સાથી, પરિણતિની આલોચનાથી, 'તીર્થકરની ભક્તિથી, સુસાધુજનની પર્કપાસનાથી અને ઉત્તરગુણમાં શ્રદ્ધાથીવ્રતના વિષયમાં સદા પ્રયત્ન કરવો જોઈએ. ભાવાર્થ : પાંચમી ગાથામાં બતાવ્યું કે, સમ્યક્તની પ્રાપ્તિ પછી જ્યારે કર્મોની સ્થિતિ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ 0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પલ્યોપમ પૃથક્વ ઘટે ત્યારે દેશવિરતિનો પરિણામ પ્રગટ થાય છે, અને તે કર્મનો હાસ વિધિપૂર્વક વ્રતગ્રહણ અને નિરતિચાર પાલનને કારણે થાય છે. આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે, આ વ્રતનો પરિણામ વ્રતના ગ્રહણમાત્રથી નિયમા થાય તેમ નથી, પરંતુ કોઈ જીવ જયારે તીવ્ર સંવેગપૂર્વક ગુરુ પાસે વ્રતોનું સ્વરૂપ સાંભળે ત્યારે, સંવેગની તીવ્રતાને કારણે વ્રતનું સ્વરૂપ સાંભળતાં જ ભાવથી વિરતિનો પરિણામ તેનામાં પ્રગટે છે; તો કોઈક જીવને તીવ્ર સંવેગ હોવા છતાં, પરિણામમાં તેવી તીવ્રતા નહીં હોવાને કારણે, સાંભળ્યા પછી વિધિપૂર્વક વ્રતઉચ્ચારણના ક્રિયાકાળમાં ભાવથી વિરતિનો પરિણામ થાય છે; વળી કોઇકને વ્રત ગ્રહણ કર્યા પછી પણ વિધિપૂર્વક પાલન કરતાં કરતાં વિરતિનો પરિણામ થાય છે; અને વળી કોઇક જીવને પ્રગટેલો પણ પરિણામ વ્રતના પાલનમાં અપ્રમાદપૂર્વકનો યત્ન ન હોય તો કર્મના ઉદયથી ચાલ્યો પણ જાય આમ, વ્રત ગ્રહણ કર્યા પછી સમ્યગુ પાલન કરવાને કારણે પાછળથી પણ વ્રતનો પરિણામ થાય છે, અને પ્રગટ થયેલો વ્રતનો પરિણામ કર્મના ઉદયથી ચાલ્યો પણ જાય છે, તે કારણથી, આગળમાં કહેવાતા ભાવોમાં વ્રતો ગ્રહણ કર્યા પછી સદા યત્ન કરવો જોઈએ. (૧) નિત્યસ્મૃતિથી : વ્રત ગ્રહણ કર્યા પછી હંમેશાં વાસનારૂપે વ્રતનું સ્મરણ તે રીતે હોવું જોઈએ, કે જેથી સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે તે વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. આ માટે જ પ્રસંગે પ્રસંગે વારંવાર વ્રતોનું સ્મરણ કરીને વ્રતોને તે રીતે સ્થિર કરી દેવાં જોઈએ, કે યાવત્ પ્રવૃત્તિ કાળમાં વ્રતની મર્યાદા બુદ્ધિ સમક્ષ ઉપસ્થિત રહે. (૨) અંગીકાર કરેલા વ્રતમાં બહુમાનથી - સ્વીકારાયેલાં વ્રતોમાં બહુમાનથી સદા યત્ન કરવો જોઈએ. અર્થાત્ “સર્વવિરતિની પ્રાપ્તિના કારણરૂપ આ દેશવિરતિનાં વ્રતો છે, અને તેથી સમ્યગુ રીતે તેના સેવનથી ક્રમસર સંપૂર્ણ અભિવૃંગ વગરનું ઉત્તમ ચિત્ત પેદા થશે” તે પ્રકારના બહુમાનથી ગ્રહણ કરાયેલાં વ્રતોમાં ચિત્તનો પ્રતિબંધ ધારણ કરીને અત્યંત યત્ન કરવો જોઈએ. આવા પ્રયત્નથી વ્રતપાસનકાળમાં જ ધીરેધીરે બાહ્ય પદાર્થો પ્રત્યેનો પ્રતિબંધ ક્ષીણ ક્ષીણતર થાય છે અને ગુણો પ્રત્યે પ્રતિબંધ તીવ્ર થાય છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ - વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ! શ્રાવકધર્મવિંશિકા (3) પ્રતિપક્ષની જુગુપ્સાથી - વ્રતના પરિણામથી વિરુદ્ધ પરિણામની જુગુપ્સામાં યત્ન કરવો જોઈએ. દેશવિરતિ ગ્રહણ કરી હોય તો સમ્યત્વના અને અણુવ્રતના પ્રતિપક્ષ એવા મિથ્યાત્વ અને હિંસાદિ અવ્રતોનું ચિંતવન કરીને તેમના પ્રત્યે જુગુપ્સા પેદા થાય તેવો યત્ન કરવો જોઈએ, જેથી અનાદિના સંસ્કારને કારણે પણ અંતઃપરિણતિથી વિરુદ્ધ ભાવ ઉત્પન્ન થઈ ન શકે, અને ઉત્પન્ન થયો હોય તો પણ ક્ષીણ ક્ષીણતર થઈને નાશ થઈ જાય. (૪) પરિણતિની આલોચનાથી - સમ્યક્ત અને અણુવ્રત આદિ ગુણોના સેવનથી ક્રમસર ગુણવૃદ્ધિ દ્વારા સર્વવિરતિ અને યાવત્ વીતરાગતાની પ્રાપ્તિ થાય છે, જ્યારે મિથ્યાત્વાદિ દોષો અનાદિ સંસારની વૃદ્ધિ કરીને દુરંત સંસાર ફળ આપે છે. આ પ્રકારે વ્રત અને અવ્રતની પરિણતિનું આલોચન કરવાથી વ્રતને અભિમુખ ભાવ દઢ થાય છે અને વિપરીત ભાવો પ્રત્યે વિમુખભાવ સ્થિર થાય છે. તેથી દેશવિરતિધર શ્રાવકે વ્રત અને અવ્રતની પરિણતિનું આલોચન કરવું જોઇએ. (૫) તીર્થકરની ભક્તિથી - વ્રતો ગ્રહણ કર્યા પછી વ્રતોના પરિણામની નિષ્પત્તિ માટે કે પરિણામના રક્ષણ માટે હંમેશાં પૂર્ણ ગુણસંપન્ન તીર્થંકર પ્રત્યે ભક્તિને અતિશયિત કરવી જોઇએ. તીર્થકરના અવલંબનથી તે તે ગુણોને અભિમુખ જીવવીર્ય ઉલ્લસિત થાય છે. વળી, આ તીર્થકર પોતે જીવનમાં વ્રતોને સમ્યગુ સેવીને નિષ્ઠાને પામેલા છે, અને એ જ વ્રતો જગતના જીવોને આપીને એમણે જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેથી આ વ્રતોનું આદ્ય ઉત્પત્તિસ્થાન તીર્થકરો છે. માટે તેમની ભક્તિ કરીને હું પણ ગુણોને વિકસાવું, એ પ્રકારના આશયથી વ્રતોની પરિણતિ પ્રગટે છે, અને પ્રગટેલી સ્થિર થાય છે. (૬) સુસાધુજનની પપાસનાથી - દેશવિરતિ ગ્રહણ કર્યા પછી શ્રાવકે સર્વત્ર નિરભિવંગ ચિત્તવાળા સર્વવિરતિધર સુસાધુઓની ઉપાસના કરીને વારંવાર તેમના ઉત્તમ ચિત્તને નિહાળવું જોઇએ. સુસાધુની સેવા-ભક્તિથી શ્રાવક પાંચ મહાવ્રતને અભિમુખ થાય એવો પોતાનો પરિણામ ઉલ્લસિત કરી શકે છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રાવકધર્મવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૧૯૨ (૭) ઉત્તરગુણમાં શ્રદ્ધાથી - જે વ્રતો પોતે ગ્રહણ કર્યા છે તેની ઉપરના ગુણો મેળવવા માટેની તીવ્ર અભિલાષાથી સદા વ્રતોમાં યત્ન કરવો જોઈએ. તો જ ખરેખર તે વ્રતો સાનુબંધ ગુણની પ્રાપ્તિનું કારણ બનીને ક્રમે કરીને પૂર્ણ ગુણની નિષ્પત્તિનું કારણ બને છે. ઉત્તરગુણો પ્રત્યે જો તીવ્ર રુચિ ન હોય તો, વ્રતનું ગ્રહણ અને પાલન હોય તો પણ, ગુણસ્થાનક આવી શકે નહીં. તેથી જ વ્રતના પરિણામને જેમણે પ્રાપ્ત કરવો હોય અને પ્રાપ્ત કરીને નિષ્ઠા સુધી પહોંચાડવો હોય તેણે સદા નિત્યસ્મૃતિ આદિથી વ્રતના વિષયમાં પ્રયત્ન કરવો જોઇએ.II૯-૭/૮/૯II एवमसंतो वि इमो जायइ जाओ वि न पडइ कयाइ । ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो ॥१०॥ एवमसन्नप्ययं जायते जातोऽपि न पतति कदाचित् । तदत्र बुद्धिमताऽप्रमादो भवति कर्तव्यः ॥१०॥ અન્વયાર્થ : વિમ્ આ રીતે આઠમી અને નવમી ગાથામાં વર્ણન કર્યા મુજબ નિત્યસ્મૃતિ આદિમાં સદા યત્ન કરવાથી અસંતો વિ અવિદ્યમાન પણ રૂમો આ=દેશવિરતિનો પરિણામ જાહેર થાય છે, નાગો વિ ન પડફ ફિ અને થયેલો પણ ક્યારેય પડતો નથી. તા તે કારણથી અહીંયાં આઠમી અને નવમી ગાથામાં બતાવાયેલા નિત્યસ્મૃતિ આદિ ભાવોમાં વૃદ્ધિમાં બુદ્ધિમાને અપમાગો અપ્રમાદ વડ્યો દોરૂ કરવો જોઇએ. ગાથાર્થ : આ રીતે આઠમી અને નવમી ગાથામાં વર્ણન કર્યા મુજબ નિત્યસ્મૃતિ આદિમાં સદા યત્ન કરવાથી અવિદ્યમાન પણ દેશવિરતિનો પરિણામ થાય છે, અને થયેલો પણ ક્યારેય પડતો નથી. તેથી આઠમી અને નવમી ગાથામાં બતાવાયેલા નિત્યસ્મૃતિ આદિ ભાવોમાં બુદ્ધિમાને અપ્રમાદ કરવો જોઇએ. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 'શ્રાવકધર્મવિંશિકા વિશેષાર્થ : બુદ્ધિમાન અને વિચારશીલ જીવ એવો નિર્ણય કરે છે કે મારે માત્ર વ્રતો ગ્રહણ કરીને સંતોષ નથી માનવો, પણ મારા જીવનમાં વ્રતોનો પરિણામ નિષ્પન્ન કરવો છે. તેથી તેના ઉપાયમાં અપ્રમાદભાવથી તેણે યત્ન કરવો જોઇએ.I૯-૧૦ના અવતરણિકા : આ રીતે દેશવિરતિની પ્રાપ્તિનો ઉપાય બતાવીને હવે શ્રાવકે ક્યાં નિવાસ કરવો ઉચિત છે તે બતાવે છે निवसिज्ज तत्थ सड्ढो साहूणं जत्थ होइ संपाओ । चेइयघरा उ जहियं तदन्नसाहम्मिया चेव ॥११॥ निवसेत्तत्र श्राद्धः साधूनां यत्र भवति संपातः । चैत्यगृहाणि तु यस्मिस्तदन्यसार्मिकाश्चैव ॥११।। અન્યવયાર્થ : સો શ્રાવકે તત્થ ત્યાં નિવસિ% નિવાસ કરવો જોઈએ નસ્થ જ્યાં સક્રૂિVi સાધુનું સંપામો સંપાત આગમન હોય), વેફર૩વળી ચૈત્યઘરો (હોય) ર અને Mહિયં જે નગરમાં તન્નસામિયા રોડ઼ વ તેનાથી અન્ય સાધર્મિકો હોય જ. છેઃ અહીં વેવ માં ર શબ્દનું યોજન ગણિર્ય પૂર્વે છે અને પ્રવ શબ્દનું હો પછી છે. ગાથાર્થ - શ્રાવકે ત્યાં નિવાસ કરવો જોઈએ જયાં સાધુનું આગમન હોય, ચૈત્યઘરો હોય અને વળી જે નગરમાં તેનાથી અન્ય સાધર્મિકો રહેતા જ હોય. ભાવાર્થ : શ્રાવક જયાં સુસાધુનું આગમન હોય ત્યાં રહેતો હોય, જેથી એનામાં સુસાધુની ઉપાસનાથી અને સાધુસામાચારી વારંવાર સાંભળવાથી સંયમને અભિમુખ ભાવ પેદા થાય. જે નગરમાં અનેક ચૈત્યવરો હોય ત્યાં જ શ્રાવકે રહેવું જોઇએ, કારણ કે વારંવાર V-૧૪ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ 0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પ્રસંગે પ્રસંગે દર્શનાર્થે જવાથી દર્શનની શુદ્ધિ થાય છે. વળી જે નગરમાં બીજા સાધર્મિકો વસતા હોય તેવા નગરમાં રહેવાથી સાધર્મિકો સાથે સમાગમથી નવા નવા તત્ત્વની પ્રાપ્તિ અને વ્રતોમાં ધૈર્યભાવ પ્રગટે છે.II૯-૧૧ मवतरति : અગિયારમી ગાથામાં બતાવેલા સ્થાનમાં વસતા શ્રાવકે પ્રતિદિન શું કરવું જોઈએ ते मतावे नवकारेण विबोहो अणुसरणं सावओ वयाई मे । जोगो चिइवंदणमो पच्चक्खाणं तु विहिपुव्वं ॥१२॥ नमस्कारेण विबोधोऽनुस्मरणं श्रावको व्रतानि मे । योगश्चितिवन्दनमो प्रत्याख्यानं तु विधिपूर्वम् ॥१२॥ तह चेईहरगमणं सक्कारो वंदणं गुरुसगासे । पच्चक्खाणं सवणं जइपुच्छा उचियकरणिज्जं ॥१३॥ तथा चैत्यगृहगमनं सत्कारो वन्दनं गुरुसकाशे । प्रत्याख्यानं श्रवणं यतिपृच्छा उचितकरणीयम् ॥१३।। अविरुद्धो ववहारो काले विहिभोयणं च संवरणं । चेइहरागमसवणं सक्कारो वंदणाई य ॥१४॥ अविरुद्धो व्यवहारः काले विधिभोजनं च संवरणम् । चैत्यगृहागमश्रवणं सत्कारो वन्दनादिश्च ॥१४॥ जइविस्सामणमुचिओ जोगो नवकारचिंतणाईओ। गिहिगमणं विहिसुवणं सरणं गुरुदेवयाईणं॥१५॥ यतिविश्रामणमुचितो योगो नमस्कारचिन्तनादिकः । गृहिगमनं विधिस्वपनं स्मरणं गुरुदेवतादीनाम् ॥१५।। For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકધર્મવિંશિકાઓ अब्बंभे पुण विरई मोहदुगुंछा सतत्तचिंता य । इत्थीकलेवराणं, तव्विरएसुं च बहुमाणो ॥१६॥ अब्राणि पुनर्विरतिर्मो हजुगुप्सा स्वतत्त्वचिन्ता च । स्त्रीकलेवराणां, तद्विरतेषु च बहुमानः ॥१६।। અન્વયાર્થઃ (શ્રાવકે) નવવારે વિવોદો નવકારના સ્મરણપૂર્વક જાગવું જોઇએ, સાવો વાડું ને “હું શ્રાવક છું અને આ મારાં વ્રતો છે” મધુસર (એનું) અનુસ્મરણ કરવું જોઇએ, નોયોગસૂઈને ઊઠ્યા પછી મળમૂત્ર આદિની શંકાના નિવારણરૂપ વ્યાપાર કરવો જોઇએ વિરૂઘંઘા પડ્યૂવા સુવિહિપુä ત્યારપછી વિધિપૂર્વક ચૈત્યવંદન અને પચ્ચખ્ખાણ કરવું જોઇએ (ઉપલક્ષણથી પ્રતિક્રમણાદિ કરવું જોઇએ) . તદ ઘેરામાં ત્યારપછી વિધિપૂર્વક દહેરાસર જવું જોઇએ, સારો વંvi (ભગવાનનો પુષ્પાદિ વગેરે પૂજાની સામગ્રીથી) સત્કાર કરવો જોઇએ અને ચૈત્યવંદન કરવું જોઇએ. ગુરુસારે પથ્થસ્થાઈ ત્યારબાદ ગુરુ પાસે જઇને પચ્ચખાણ કરવું જોઇએ અને સવUાં આગમનું શ્રવણ કરવું જોઇએ. ગરૂપુષ્ઠી ત્યારપછી સાધુને તેમનાં શરીર અને સંયમયાત્રા સંબંધી પૃચ્છા કરવી જોઈએ. વિયરબ્લિ (અને તેમાં બાધા હોય તો તેના નિવારણ માટે) ઉચિત યત્ન કરવો જોઈએ. વિરુદ્ધ વવહારો (ત્યારપછી અર્થ ઉપાર્જન માટે) અવિરુદ્ધ વ્યવહાર કરવો જોઈએ. જાને વિદિમય અનુરૂપ કાળમાં શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક ભોજન કરવું જોઇએ, ૨ સંવર અને ભોજન કર્યા પછી શક્તિ પ્રમાણે પચ્ચખાણ કરવું જોઇએ. વેરી મસવ ત્યારપછી ચૈત્યગૃહમાં આગમનું શ્રવણ કરવું જોઈએ, સારો વંદુ છું અને ત્યારપછી સંધ્યાકાળમાં ભગવાનનો સત્કાર અને ચૈત્યવંદન આદિ કરવું જોઈએ. નવિસામUાં ત્યારપછી યતિની વિશ્રામણા કરવી જોઈએ. વિમો નો નિવારંવતપર્ફો ત્યારપછી સાધુ પાસે રહીને નવકારચિંતન આદિ ઉચિત યોગ કરવા જોઇએ, નિદિમ વિદિસુવઈ ત્યારપછી ઘરે જવું અને ત્યાં વિધિપૂર્વક શયન કરવું. (અને હવે તે શયનની વિધિ બતાવે છે.) સરV ગુરુવયા ગુરુદેવતાદિનું સ્મરણ કરવું જોઇએ. બ્બે પુખવિરવળી સૂતી વખતે અબ્રહ્મચર્યના વિષયમાં શ્રાવકે સ્વશક્તિને અનુરૂપ વિરતિ કરવી જોઇએ, મોદકુછી મોહની જુગુપ્સા કરવી જોઇએસ્થીત્સંવરજી સતત્તચિંતા અને સ્ત્રી શરીરના સ્વતત્ત્વની ચિંતા કરવી જોઇએ તબૈિરાનું વહુમાળો For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ 0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અને તેનાથી=અબ્રહ્મથી, નિવૃત્ત એવા મુનિઓમાં બહુમાનભાવ થાય તે રીતે પદાર્થનું ચિંતવન કરવું જોઇએ. ગાથાર્થ : શ્રાવકે નવકારના સ્મરણપૂર્વક જાગવું જોઇએ. “હું શ્રાવક છું અને આ મારાં વ્રતો છે” એનું અનુસ્મરણ કરવું જોઈએ. સૂઇને ઊઠ્યા પછી મળમૂત્ર આદિની શંકાના નિવારણરૂપ વ્યાપાર કરવો જોઇએ. ત્યારપછી વિધિપૂર્વક ચૈત્યવંદન અને ઉપલક્ષણથી પ્રતિક્રમણાદિ કરવું જોઈએ અને પચ્ચખાણ કરવું જોઈએ. ત્યારપછી વિધિપૂર્વક દહેરાસર જવું જોઈએ, ભગવાનનો પુષ્પાદિ વગેરે પૂજાની સામગ્રીથી સત્કાર કરવો જોઇએ અને ચૈત્યવંદન કરવું જોઈએ. ત્યારબાદ ગુરુ પાસે જઈને પચ્ચખાણ કરવું જોઈએ અને આગમનું શ્રવણ કરવું જોઈએ. ત્યારપછી સાધુને તેમના શરીર અને સંયમયાત્રા સંબંધી પૃચ્છા કરવી જોઈએ અને તેમાં બાધા હોય તો તેના નિવારણ માટે ઉચિત યત્ન કરવો જોઇએ. ત્યારપછી અર્થઉપાર્જન માટે અવિરુદ્ધ વ્યવહાર કરવો જોઇએ. અનુરૂપ કાળમાં અને ગ્રહણ કરેલું પચ્ચખાણ પૂર્ણ થતાં શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક ભોજન કરવું જોઇએ, અને ભોજન કર્યા પછી શક્તિ પ્રમાણે પચ્ચખાણ કરવું જોઈએ. ત્યારપછી ચૈત્યગૃહમાં આગમનું શ્રવણ કરવું જોઇએ, અને ત્યારપછી સંધ્યાકાળમાં ભગવાનનો સત્કાર અને ચૈત્યવંદન આદિ કરવું જોઈએ. ત્યારપછી યતિની વિશ્રામણા કરવી જોઇએ, ત્યારપછી સાધુ પાસે રહીને નવકારચિતન આદિ ઉચિત યોગ કરવા જોઈએ. ત્યારપછી ઘરે જવું અને ત્યાં વિધિપૂર્વક શયન કરવું અને હવે તે શયનની વિધિ બતાવે છે.) ગુરુદેવતાદિનું સ્મરણ કરવું જોઇએ. વળી સૂતી વખતે અબ્રહ્મચર્યના વિષયમાં શ્રાવકે સ્વશક્તિને અનુરૂપ વિરતિ કરવી જોઈએ, મોહની જુગુપ્સા કરવી જોઇએ અને સ્ત્રી શરીરના સ્વતત્વની ચિંતા કરવી જોઈએ અને અબ્રહ્મથી નિવૃત્ત એવા મુનિઓમાં બહુમાનભાવ થાય તે રીતે પદાર્થનું ચિંતવન કરવું જોઇએ. ભાવાર્થ - જગતમાં જીવની સૌથી ઉત્તમ અવસ્થા આ પંચ પરમેષ્ઠી જ છે. તત્ત્વના જાણનાર શ્રાવકને તે અવસ્થા પ્રત્યે અત્યંત બહુમાન વર્તતું હોય છે. તે બહુમાન ઉલ્લસિત કરે તે પ્રકારના ઉપયોગપૂર્વક શ્રાવકે સવારના ઊઠતાંની સાથે સૂતાં સૂતાં જ મનમાં નવકારનું સ્મરણ કરવું જોઇએ. વળી શ્રાવક ધર્મસાધક વ્યક્તિ છે, તેથી પોતાની સાધનામાં આવતાં વિઘ્નોનો નાશ થાય તે માટે પણ તેણે પરમ મંગલરૂપ નવકારનું સ્મરણ કરવું જોઇએ. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D શ્રાવકધર્મવિંશિકા 0 નવકારનું સ્મરણ કર્યા પછી “હું શ્રાવક છું” એ પ્રકારે સ્મરણ કરવું જોઈએ, જેનાથી પોતાની શ્રાવકપણાની મર્યાદામાં મન-વચન-કાયાને પ્રવર્તાવવાની પ્રકૃતિ વિશેષ જાગૃત થાય. આ સ્મરણ ભાવશ્રાવકપણાની નિષ્પતિનું કારણ બને છે અને નિષ્પન્ન થયેલા શ્રાવકપણાના રક્ષણનું પણ કારણ બને છે. ત્યારપછી પોતાના અણુવ્રતાદિ નિયમોનું સ્મરણ કરે, જેથી તેના સ્મરણથી જ દિવસની સર્વ પ્રવૃત્તિ કરવાના સંસ્કાર અનુકૂળ અને દઢ બને. વળી તે પ્રકારના ઉપયોગથી વ્રતો પ્રત્યેના તીવ્ર પક્ષપાતરૂપ સંવેગભાવ ઉલ્લસિત થાય છે, જેનાથી ભાવથી નિષ્પન્ન થયેલાં વ્રતો હોય તો વધારે વિશુદ્ધ બને છે અને ભાવથી વ્રતો નિષ્પન્ન ન થયાં હોય તો તેની નિષ્પતિનું કારણ બને છે. આવું સ્મરણ ર્યા પછી શ્રાવકે યોગ (સૂઈને ઊઠ્યા પછી મળમૂત્ર આદિની શંકાના નિવારણરૂપ વ્યાપાર) કરવો જોઈએ અને એ રીતે કરવાથી દેહની બાધાનો પરિહાર થવાથી સમાધિથી આગળનાં ચૈત્યવંદન-પ્રતિક્રમણાદિ કૃત્યો કરી શકાય છે, અને તેને કારણે તે અનુષ્ઠાનો ભાવઅનુષ્ઠાનો બની શકે છે. ત્યારપછી ગૃહચૈત્યમાં વિધિથી અરિહંતના બિંબની સન્મુખ અથવા તો સ્થાપનાદિ સન્મુખ ચૈત્યવંદન કરવું જોઇએ, અને પછી વિધિપૂર્વક પચ્ચખ્ખાણ કરવું જોઇએ. ઉપલક્ષણથી પ્રતિક્રમણાદિ કરવું જોઇએ. પ્રતિક્રમણાદિ કર્યા પછી વિધિપૂર્વક સંઘના દહેરાસરે જવું જોઈએ, વિધિપૂર્વક દહેરાસરમાં પ્રવેશ કરવો જોઇએ અને ભગવાનનો પુષ્પાદિ પૂજાની સામગ્રીથી સત્કાર કરવો જોઇએ અને પછી શાસ્ત્રમાં પ્રસિદ્ધ વિધિથી ચૈત્યવંદન કરવું જોઈએ. દહેરાસરમાં પૂજાદિ થઈ ગયા બાદ ગુરુ પાસે જઈને પચ્ચખ્ખાણ લેવું જોઈએ અને આગમનું શ્રવણ કરવું જોઈએ, જેથી સન્ક્રિયા કરાવે તેવો બોધ પ્રાપ્ત થાય. એ પછી સાધુને તેમનાં શરીર અને સંયમ સંબંધી પૃચ્છા કરવી જોઇએ. આ પૃચ્છા કરવા પાછળનો આશય એ છે કે શ્રાવકને સંયમનું અતિ મહત્ત્વ હોય છે અને સંયમસાધક સાધુની તેના મનમાં ઊંચી કિંમત હોય છે, તેથી તેમનું શરીર અને સંયમયોગ સારી રીતે પ્રવર્તે છે કે નહીં તે જાણવાની તેને ઇચ્છા થાય છે. શ્રાવક જ્યારે આવી રીતે ઉપયોગપૂર્વક પૃચ્છા કરતો હોય ત્યારે સંયમને પ્રતિકૂળ એવાં ઘણાં કર્મોની નિર્જરા કરે છે. આ રીતે કરાતો વિનય જ કર્મને કાપે છે. આ પૃચ્છા કર્યા પછી તેમના શરીરને કોઈ બાધા હોય તો તેના નિવારણ માટે પણ શ્રાવકે ઉચિત પ્રયત્ન કરવો જોઈએ કે જેથી એમના સંયમયોગો સારી રીતે પ્રવર્તી શકે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ 7 શ્રાવકધર્મવિશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સવારની આટલી ક્રિયાઓ કર્યા પછી શ્રાવકે અવિરુદ્ધ વ્યવહાર (વ્યાપાર-ધંધો) કરવો જોઇએ, એટલે કે અર્થોપાર્જન માટે પંદર કર્માદાનના પરિહારપૂર્વક અનવદ્યપ્રાયઃ પ્રયત્ન કરવો જોઇએ, અર્થાત્ જેમાં બહુ આરંભ-સમારંભ ન હોય તેવો વ્યાપાર કરવો જોઇએ, જેથી ધર્મમાં બાધા ન થાય અને પ્રવચનની હીલના પણ ન થાય. કેમ કે જો શ્રાવકનો વ્યવહાર ઉચિત ન હોય તો તેનો ધર્મ પણ બાધા પામે છે અને લોકોમાં પણ તેના ધર્મની હીલના થાય છે. ન વળી ક્ષુધાદિ લાગેલ ન હોય અને અજીર્ણાદિ થયાં હોય તે કાળમાં ભોજન કરવાનો નિષેધ છે, તેને છોડીને જે શરીરને અનુરૂપ કાળ છે તેમાં અને પચ્ચક્ખાણ ગ્રહણ કરેલું હોય તે પૂર્ણ થતાં, શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક ભોજન કરવું જોઇએ. અને આ પ્રમાણે શાસ્ત્રમાં ભોજનવિધિ બતાવેલ છે- પહેલાં ભગવાનની પૂજા કરવી, ઉચિત દાન આપવું, પરિવારની સંભાળ રાખવી, પરિવાર સંબંધી ઉચિત કૃત્યો કરવાં અને પછી ભોજનગ્રહણના ઉચિત સ્થાનમાં બેસીને ગ્રહણ કરેલ પચ્ચક્ખાણનું સ્મરણ કરવા પૂર્વક વ્રણલેપની જેમ આહારમાં વૃદ્ધિ ન થાય તે રીતે ભોજન કરવું જોઇએ. ભોજન કર્યા બાદ શક્તિને અનુરૂપ ગંઠશી આદિ પચ્ચક્ખાણ કરવું જોઇએ જેથી અપ્રમાદભાવની વૃદ્ધિ થાય. ૧૯૮ ભોજન બાદ ચૈત્યગૃહમાં આગમનું શ્રવણ કરવું જોઇએ. અહીં પ્રાયઃ કરીને ચૈત્યગૃહના રંગમંડપમાં મહાત્માઓ આગમનું વ્યાખ્યાન કરતા હોય છે તેને સામે રાખીને કહેલ છે. તેથી ઉપલક્ષણથી જ્યાં મહાત્માઓ વસતા હોય ત્યાં જઇને આગમનું શ્રવણ કરવું જોઇએ. સંધ્યાકાળમાં ધૂપ-દીપાદિ પૂજાથી ભગવાનનો સત્કાર કરવો જોઇએ અને ચૈત્યવંદન કરવું જોઇએ. આદિ શબ્દથી દહેરાસર સંબંધી ઉચિત કૃત્ય કરવાં જોઇએ. ત્યારપછી યતિની વિશ્રામણા કરવી જોઇએ, અર્થાત્ સાધુના ઉપાશ્રયે જઇને તેમનાં વૈયાવચ્ચ આદિ જે ઉચિત કૃત્યો હોય તે સર્વ કરવાં જોઇએ. જો કે સામાન્યથી સાધુને શ્રાવક પાસે વૈયાવચ્ચ કરાવવાનો નિષેધ છે, પરંતુ પોતાના સંયમની વૃદ્ધિનું કારણ બને તેવું પુષ્ટાલંબન હોય તો તેવા પ્રકારના ભાવવાળા શ્રાવકાદિ પાસે સાધુ વૈયાવચ્ચ કરાવે. સાધુની વૈયાવચ્ચ કરીને તેમની પાસે રહીને શ્રાવકે પોતાની ભૂમિકાને ઉચિત નવકારચિંતન આદિ યોગ કરવા જોઇએ. આદિ પદથી પોતાની ભૂમિકાને અનુરૂપ સ્વાધ્યાય આદિ કરે. અહીં વિશેષ એ છે કે, પોતાની ભૂમિકા પ્રમાણે પંચપરમેષ્ઠીના સ્મરણપૂર્વક ધ્યાનમાં પ્રવૃત્તિ કરવાથી ચિત્તવિશુદ્ધિ થતી હોય તો તેમાં પ્રવૃત્તિ કરવી For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન O શ્રાવકધર્મવિશિકા G જોઇએ અથવા તો પોતે અધ્યયન કરેલા ગ્રંથોનાં સૂત્ર અને અર્થચિંતનથી આત્માને ભાવિત કરી શકે તેવી ભૂમિકામાં હોય તો તેમાં યત્ન કરવો જોઇએ. શ્રાવક રાત્રે ઘરે જાય અને ત્યાં વિધિપૂર્વક શયન કરે. શયન કરતી વખતે ગુરુદેવતા આદિનું સ્મરણ કરવું અને આદિ પદથી શ્રાવકને ઉચિત ક્રિયાનું સ્મરણ કરવું જોઇએ, અને ક્રિયાઓ જીવમાં કેવા ઉત્તમ પ્રકારના ગુણો પેદા કરે છે તેનું સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક સમાલોચન કરવું જોઇએ, કે જેથી પોતાના કરાયેલા જિનાર્ચાદિ કૃત્યોમાં અતિશય આધાન કરનાર પરિણામ ઉત્પન્ન થાય, અને ઉત્તરમાં પણ તે ક્રિયાઓ વિશેષ ગુણનિષ્પત્તિનું કારણ બને, અને ઊંઘમાં પણ તે સત્કૃત્યો પ્રત્યે વિશેષ પક્ષપાતના સંસ્કારો અવસ્થિત રહે. તે વળી સૂતી વખતે અબ્રહ્મચર્યના વિષયમાં શ્રાવકે સ્વશક્તિને અનુરૂપ વિરતિ કરવી જોઇએ અને તેના માટે જ ચિત્તને ભાવિત કરવાના યત્નરૂપે મોહની જુગુપ્સા કરવી જોઇએ, અર્થાત્ પદાર્થની દષ્ટિએ વિચારવું જોઇએ કે, “આવેગ અને શ્રમમાત્રરૂપ આ ક્રિયાઓ છે; તેથી મોહનો પરિણામ ન હોય તો તે ભોગની ક્રિયાઓમાં લેશમાત્ર પણ સુખ નથી, કેવળ મોહથી વ્યાકુળ થયેલા જીવને ક્ષણમાત્ર સુખનો અનુભવ વિકારને કારણે થાય છે.” આ પ્રકારનું ચિંતવન કરવાથી (ભોગની ક્રિયારૂપ મોહ પ્રત્યે જુગુપ્સા થાય છે, તેનાથી) વિરતિના પરિણામમાં દઢતા આવે છે. વળી સ્રીશરીરના સ્વતત્ત્વની ચિંતા કરવી જોઇએ એટલે સ્રીશરીરના સ્વરૂપનું ચિંતવન કરવું જોઇએ. સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક વિચારવું જોઇએ કે બધા શરીરમાં આત્મદ્રવ્ય સમાન છે અને શરીર લોહી-માંસ-રૂધિર અને હાડકાંના સમુદાયરૂપ છે, જેનાં દર્શન-સ્પર્શન આદિ કોઇ ક્રિયાથી જીવને કાંઇ પ્રાપ્ત થતું નથી; કેવળ અંતરંગ મોહના પરિણામને કા૨ણે જ જીવને તેવી વૃત્તિઓ થાય છે. વળી અબ્રહ્મથી નિવૃત્ત એવા મુનિઓમાં બહુમાનભાવ થાય તે રીતે પદાર્થનું ચિંતવન કરવું જોઇએ, જેથી વિકારોનો પ્રાદુર્ભાવ જ ન થાય.II૯ ૧૨/૧૩/૧૪/૧૫/૧૬/ અવતરણિકા : પૂર્વમા શ્રાવકની સવારના ઊઠવાથી માંડીને રાતના સૂવા સુધીની ક્રિયાનું સ્વરૂપ બતાવ્યું. હવે સૂઇ ગયા પછી ગમે ત્યારે જાગ્રત થાય ત્યારે સંવેગની વૃદ્ધિ માટે શ્રાવકે શું કરવું જોઈએ તે બતાવતાં કહે છે For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ જી શ્રાવકધર્મવિશિકા ત વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન सुत्तविद्धस्य पुणो सुहुमपयत्थेसु चित्तविन्ना । भवठिइनिरूवणे वा अहिगरणोवसमचित्ते वा ॥ १७ ॥ सुप्तविबुद्धस्य पुनः सूक्ष्मपदार्थेषु चित्तविन्यास: 1 भवस्थितिनिरूपणे वा अधिकरणोपशमचित्ते वा ॥१७॥ आउयपरिहाणीए असमंजसचिट्ठियाण व विवागे । खणलाभदीवणाए धम्मगुणेसुं च विविहेसु ॥ १८ ॥ आयुः परिहाणौ असमञ्जसचेष्टितानां वा विपाके 1 क्षणला भदीपनायां धर्मगुणेषु च विविधेषु ।।१८।। बाहगदोसविवक्खे धम्मायरिए य उज्जयविहारे । एमाइचित्तनासो संवेगरसायणं देयं ॥१९॥ बाधकदोषविपक्षे धर्माचार्ये चोद्यतविहारे एवमादिचित्तन्यासः संवेगरसायनं ददाति ॥१९॥ अन्वयार्थ : सुत्तविद्धस्य पुणो सूर्धने वणी भगेला श्रावडे सुहुमपयत्थेसु सूक्ष्म पहार्थोमां, भवठिइनिरूवणे वा अथवा भवस्थितिना निउपशमां अहिगरणोवसमचित्ते वा अथवा अधिरशना उपशमधाणा वित्तमां, आउयपरिहाणीए अथवा आयुष्यनी परिहानियां, असमंजसचिट्ठियाण व विवागे अथवा असमंस प्रवृत्तियोना विपाभां खणलाभदीवणाए अथवा क्षशसात्महीप नामां, धम्मगुणेसुं ज विविहेसु अथवा विविध प्रहारना धर्मना गुणोनी वियारामां, बाहगदोसविवक्खे अथवा जाध घोषना विपक्षनी वियारएामां, धम्मायरिए अथवा धर्मायार्यमां, य उज्जयविहारे अथवा उद्यतविहारीना विषयमा चित्तविन्नासा वित्त स्थापन वुं भेजे. एमाइचित्तनासो આ પ્રકારના દસ ભાવોમાં ચિત્તનો વિન્યાસ સંવેરસાયાં વેયં સંવેગના પરિણામરૂપ રસાયન આપે છે. २०० गाथार्थ : ર સૂઇને વળી જાગેલા શ્રાવકે સૂક્ષ્મ પદાર્થોમાં, અથવા ભવસ્થિતિના નિરૂપણમાં અથવા અધિકરણના ઉપશમવાળા ચિત્તમાં, અથવા` આયુષ્યની પરિહાનિમાં, અથવા For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઇ શ્રાવકધર્મવિશિકા ૬ "અસમંજસ પ્રવૃત્તિઓના વિપાકમાં અથવા ક્ષણલાભદીપનામાં, અથવા °વિવિધ પ્રકારના ધર્મના ગુણોની વિચારણામાં, અથવા- બાધક દોષના વિપક્ષની વિચારણામાં, અથવા ધમિચાર્યમાં, અથવા॰ઉઘતવિહારીનાવિષયમાં ચિત્ત સ્થાપન કરવું જોઇએ. આ પ્રકારના દસ ભાવોમાં ચિત્તનો વિન્યાસ સંવેગના પરિણામરૂપ રસાયન આપે છે. ભાવાર્થ: સૂતા પછી ગમે ત્યારે જાગ્રત થાય ત્યારે શ્રાવકે આત્મહિત સાધવા માટે નીચેના પદાર્થોમાં ચિત્તનો વિન્યાસ કરવો જોઇએ (૧) સૂક્ષ્મ પદાર્થોમાં ચિત્તનું સ્થાપન કરે ઃ ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થો સ્થૂળ પદાર્થો છે, જ્યારે આત્મા-કર્મ-કર્મજન્યભાવો વગેરે સૂક્ષ્મ પદાર્થો છે. બુદ્ધિને સ્પર્શે તે રીતે શ્રાવકે સૂક્ષ્મ પદાર્થોનું શાસ્ત્રાનુસારી સમ્યગ્ ચિંતન કરવું જોઇએ, જેનાથી સંવેગની વૃદ્ધિ થાય છે. (૨) ભવસ્થિતિના પર્યાલોચનમાં ચિત્તનું સ્થાપન કરવું જોઈએ ઃ આ સંસારનું સ્વરૂપ જ વિચારકને મહાઉદ્વેગ પેદા કરાવે તેવું છે. સંસારમાં કર્મને પરવશ થઇને જીવો ચારે ગતિમાં ભટકે છે, કર્મને પરવશ પરિણામો કરે છે અને સુખની ઇચ્છા હોવા છતાં દુ:ખના ઉપાયોને સેવીને દુઃખની પરંપરા પ્રાપ્ત કરે છે. ભવસ્વરૂપના અજ્ઞાનને કારણે જ જીવની આવી કર્માધીન સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેથી સંસારથી છૂટવાની ભાવનાવાળા શ્રાવકે પોતાની બુદ્ધિનો ઉપયોગ ભવસ્થિતિની વિચારણા કરવામાં કરવો જોઇએ. (૩) અધિકરણના ઉપશમવાળા ચિત્તમાં બુદ્ધિનું સ્થાપન કરે ઃ સંસારમાં નિમિત્તોને પામીને જે જે મનોવૃત્તિઓ થાય છે અને તેને અનુરૂપ જે જે પ્રવૃત્તિઓ થાય છે તે સર્વ મનોવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ કર્મબંધનું કારણ છે. તેથી ચિત્તનું કાલુષ્ય કરનાર સંસારની પ્રવૃત્તિઓ જ અધિકરણરૂપ છે. તેથી જ શ્રાવક જ્યારે ઊંઘમાંથી જાગી જાય ત્યારે, સંસારની પ્રવૃત્તિઓને અનુકૂળ ભાવોને અટકાવવા માટે, સાંસારિક ભાવો જે પોતાને થાય છે તેનાથી વિરુદ્ધ ભાવોમાં ચિત્તનો વિન્યાસ કરે; જેથી ઉપયોગના પ્રકર્ષથી એવી મનોવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ ધીરે ધીરે અલ્પ થતી જાય. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ 0 શ્રાવકધર્મવિંશિકા D વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન (૪) આયુષ્યની પરિહાનિમાં ચિત્તનો વિચાર કરવો જોઈએ: પ્રતિક્ષણ આયુષ્ય ઓછું થાય છે, અને જો સમ્યગૂ સાવધાનતાપૂર્વક હિત સાધવામાં નહીં આવે તો, પ્રાપ્ત થયેલા માનવઆયુષ્યની સમાપ્તિ થતાં તો દુર્ગતિ અને સંસારપરિભ્રમણ જ પ્રાપ્ત થશે. માટે પસાર થતા આયુષ્યનો સવ્યય કેમ થાય તે વિચારવું જોઇએ. તે પ્રમાણે ઉપયોગપૂર્વક આયુષ્યની પરિહાનિને જોવાથી, જે અવિચારકતાથી જેમ તેમ દિવસ પસાર થાય છે તેનાથી આત્માનું રક્ષણ થાય છે. (૫) અસમંજસ પ્રવૃત્તિઓના વિપાકમાં ચિત્તનો વિન્યાસ કરવો જોઈએ - શ્રાવકે ધીરે ધીરે પણ સર્વવિરતિને અભિમુખ માનસ માટે યત્ન કરવાનો છે. તેને બદલે પ્રમાદાદિને કારણે તે નિરર્થક એવી જે અસમંજસ=અયોગ્ય ચેષ્ટાઓ કરે છે, તેનો વિપાક દુર્ગતિ જ છે. સામાન્ય ભાવથી પણ કોઇપણ પાપપ્રવૃત્તિનું દસગણું ફળ કહેલ છે અને વિશેષ ભાવ થાય તો સોગણું, લાખગણું કે અબજમણું પણ ફળ થઈ શકે છે એમ “સંગરંગશાળામાં કહેલ છે. આમ વિચાર કરવાથી અસમંજસ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને સ્વભૂમિકાને સાધવા માટે ચિત્ત ઉસ્થિત થાય છે. (૬) ક્ષણલાભદીપનામાં ચિત્તનું સ્થાપન કરે - એક ક્ષણમાં જીવ અશુભ અધ્યવસાય દ્વારા મોટા અશુભ કર્મનું નિર્માણ કરી શકે છે, અને એક ક્ષણના શુભ અધ્યવસાય દ્વારા ઘણાં કર્મોનો નાશ પણ જીવ કરી શકે છે. એક ક્ષણમાં જીવ ઉચ્ચગતિનું કે નીચગતિનું આયુષ્ય બાંધી લે છે, અને એક ક્ષણમાં મોક્ષને પામવાની સામગ્રી પણ મળી શકે છે. આ રીતે ક્ષણલાભના પ્રકાશનમાં ચિત્તને યોજવાથી ધીરે ધીરે શુભ અધ્યવસાયમાં યત્ન તીવ્ર બને છે અને અશુભ અધ્યવસાયથી વિમુખભાવ સ્થિર થાય છે. (૭) વિવિધ પ્રકારના ધર્મના ગુણોમાં ચિત્તનો વિન્યાસ કરે - અહીં ધર્મથી શ્રુતરૂપ અને ચારિત્રરૂપ ધર્મ ગ્રહણ કરવાનો છે. જે જીવને ભગવાનનું વચન સમ્ય પરિણમન પામ્યું હોય, અને તેને અનુરૂપ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રમાં તે સમ્ય યત્ન કરતો હોય, તો આ લોકમાં જ તેના ચિત્તના વિકારો શાંત થઇ જાય છે અને અંતરંગ સ્વસ્થતા પ્રગટે છે. વળી ઉત્તમ અધ્યવસાયને કારણે ભૂતકાળની પાપપ્રકૃતિઓ વર્તમાનમાં પુણ્યરૂપે પરાવર્તન પામે છે કે નાશ પણ પામે છે, જેથી બાહ્ય પણ અનુકૂળતાઓ ઊભી થાય. વળી સમ્યગુ ધર્મના સેવનથી For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન જી શ્રાવકધર્મવિશિકા D થયેલ નિર્જરાના અને બંધાયેલ પુણ્યના બળથી જન્માંતરમાં સદ્ગતિઓની પરંપરા પ્રાપ્ત થાય છે, અને અંતે સર્વકર્મના નાશથી પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે ધર્મના ગુણોમાં ચિત્તને સ્થાપન કરવું જોઇએ, જેનાથી ધર્મ કરવામાં સમ્યગ્ યત્નને અનુકૂળ વીર્ય ઉલ્લસિત થાય છે અને ઉલ્લસિત થયેલું વીર્ય ધર્માનુષ્ઠાનને દઢ બનાવે છે. (૮) બાધક દોષના વિપક્ષમાં ચિત્તનો ન્યાસ કરેઃ પોતાને જે જે નિમિત્તો પામીને જે જે પરિણામો થાય છે તેનું સમ્યગ્ સમાલોચન કરીને, તે બાધક દોષોને સ્મૃતિમાં લાવીને, તે દોષોના વિપક્ષ એવા ગુણોનું સમ્યગ્ સ્વરૂપ ગીતાર્થ આદિ પાસે જાણીને તેમાં ચિત્તને સ્થાપન કરવું જોઇએ; જેથી નિમિત્તોને પામીને પણ તે દોષો જાગ્રત ન થાય તેવી જીવની ઉત્તમ પ્રકૃતિ પ્રગટ થાય. (૯) ધર્માચાર્યમાં ચિત્તનું સ્થાપન કરે : બોધિલાભના કારણીભૂત એવા ગુરુમાં ચિત્તનું સ્થાપન કરવું જોઇએ, અને વિચારવું જોઇએ કે જેમનો પ્રતિ-ઉપકાર કરવો દુષ્કર છે એવા આ મારા ગુરુ છે. આવા પ્રકારનો વિચાર કરવાથી કૃતજ્ઞતા વિકસે છે, બહુમાન વધે છે અને બોધિલાભનું મહત્ત્વ અધિક ઉપસે છે, જેના લીધે પોતે સુલભબોધિ બને છે. (૧૦) ‘ઉધતવિહારમાં ચિત્તનો વિન્યાસ કરે ઃ , ભૂતકાળમાં જે તીર્થંકરો, ગણધરો, અપ્રમત્તમુનિઓ આદિ જે રીતે સંસારસાગરથી તરવા માટે સંયમયોગમાં યત્ન કરતા હતા તેઓનું સ્મરણ કરવું જોઇએ. વર્તમાનમાં કાળહાનિને કારણે લગભગ જીવો અલ્પ સત્ત્વવાળા હોય છે. આમ છતાં, વર્તમાનના સંયોગોમાં પણ જેઓ અપ્રમાદભાવથી સંયમમાં કે શ્રાવકાચારમાં યત્ન કરે છે તેઓ ધન્ય છે, એવું વિચારી તેમનું પણ સ્મરણ કરવું જોઇએ; અને “હું ક્યારે શક્તિના પ્રકર્ષથી ઉઘતવિહારમાં યત્ન કરીશ’ એવી ભાવના ભાવવી જોઇએ. આવી પ્રકર્ષ ભાવના કરવાથી જ ઉઘતવિહાર કરવામાં પ્રતિબંધક કર્મો નાશ પામે છે અને ઉઘતવિહાર કરવાનો પરિણામ જાગૃત થાય છે. આ પ્રકારનો દસ ભાવોમાં ચિત્તનો વિન્યાસ કરવાથી અનિચ્છાની ઇચ્છાસ્વરૂપ સંવેગનો પરિણામ પેદા થાય છે.II૯-૧૭/૧૮/૧૯॥ ૧ઉઘતવિહાર એટલે અત્યંત અપ્રમાદભાવથી સંયમયોગમાં દૃઢ યત્ન કરવો તે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ 7 શ્રાવકધર્મવિશિકા D અવતરણિકા : વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકધર્મવિશિકાનું નિગમન કરતાં કહે છે गोसे भणिओ य विही इय अणवरयं तु चिट्टमाणस्स । पडिमाकमेण जायइ संपुन्नो चरणपरिणामो ॥२०॥ गोषे भणितश्च विधिरित्यनवरतं तु चेष्टमानस्य प्रतिमाक्रमेण जायते संपूर्णश्चरणपरिणामः ||૨|| 1 અન્વયાર્થ ઃ ગોસે મળિયો ય વિદ્દી અને સવારમાં કહેવાયેલી વિધિ છેડ્યએ પ્રકારે અળવરયં તુ વિઠ્ઠમાળÆ સતત ચેષ્ટા કરનારને ક્રિમામેળ પ્રતિમાના ક્રમથી સંપુત્રો ઘરળગિામો સંપૂર્ણ ચારિત્રનો પરિણામ નાયજ્ઞ થાય છે. ૨૦૪ ગાથાર્થ ઃ સવારમાં ઊઠે ત્યારે ગાથા ૧૭-૧૮-૧૯માં કહ્યું તે વિધિ પ્રમાણે સતત ચેષ્ટા કરનાર શ્રાવકને પ્રતિમાના ક્રમથી સંપૂર્ણ ચારિત્રનો પરિણામ થાય છે. ભાવાર્થ: શ્રાવક સવા૨ના ઊઠે ત્યારે ગાથા-૧૭, ૧૮ અને ૧૯મીમાં બતાવાયેલ ભાવોમાંથી પોતાના ભાવપ્રકર્ષમાં કારણભૂત હોય એવા ભાવોનું ચિંતન કરે છે. તેનાથી પ્રતિદિન સંવેગની વૃદ્ધિ થાય છે અને તેવા શ્રાવકને ગંભીરતાપૂર્વક વિચારતાં જ્યારે પોતાના ચિત્તની ભૂમિકા પ્રતિમાને અનુકૂળ લાગે ત્યારે તે પ્રતિમામાં યત્ન કરે છે. પ્રતિમાના પાલનથી ક્રમસર ઉત્તર ઉત્તરની પરિણતિ ચારિત્રને અભિમુખ બને છે અને તેનાથી આવા શ્રાવકને ક્રમસર સંપૂર્ણ ચારિત્રના પરિણામની પ્રાપ્તિ થાય છે.!૯-૨૦॥ // કૃતિ નવની શ્રાવળનીdf સTHS ||૬|| For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / શ્રાવકપ્રતિમાવિંશિકા 0. ॥ श्रावकप्रतिमाविंशिका दशमी।। અવતરણિકા : નવમી વિંશિકામાં શ્રાવકધર્મ બતાવીને અંતે કહ્યું કે, શ્રાવકને સવારમાં જાગ્રત થતાંની સાથે આત્મહિત સાધવા માટેની વિચારણાઓમાં સતત પ્રયત્ન કરવાથી, અને ક્રમસર પ્રતિમા વહન કરવાથી, સંપૂર્ણ ચારિત્રનો પરિણામ પ્રગટે છે. એથી જ હવે સર્વવિરતિરૂપ સંયમને અતિ નજીક એવી શ્રાવકની અગિયાર પ્રતિમાઓ આ વિંશિકામાં मतावेछ दंसण वय सामाइय पोसह पडिमा अबंभ सच्चित्ते । आरंभ पेस उद्दिट्ठवज्जए समणभूए य ॥१॥ दर्शनव्रतसामायिकपोषधप्रतिमा अब्रह्मसचित्ते । आरम्भप्रेषोद्दिष्टवर्जकं श्रमणभूतं च ॥१॥ एया खलु इक्कारस गुणठाणगभेयओ मुणेयव्वा । समणोवासगपडिमा बज्झाणुट्ठाणलिंगेहिं ॥२॥ एताः खल्वेकादश गुणस्थानक भेदतो ज्ञातव्याः । श्रमणोपासकप्रतिमा बाह्यानुष्ठानलिङ्गैः ॥२॥ मन्वयार्थ : दसण (१) ६शन, वय (२) व्रत, सामाइय (3) सामायि5, पोसह (४) पौ५५, पडिमा (५) प्रतिमा, अबंभ (६) अमर्छन, सच्चित्ते (७) सयित्तत्या, आरंभ (८) सारंमत्याग, पेस (८) प्रेष। (प्रवर्तन छियानो) त्याग, उद्दिट्ठवज्जए (१०) उहिष्ट मार्टिनसमणभूए य (११) श्रम। भूत (नामनी) बज्झाणुट्ठाणलिंगेहिं मात्र अनुहानना लिंगा। खलु २५२ एया मा=3५२मा मतावेली इक्कारस सगिया२ समणोवासगपडिमा श्रमपास प्रतिमासी गुणठाणगभेयओ ગુણસ્થાનકના ભેદથી મુØ જાણવી. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ 7 શ્રાવકપ્રતિમાવિંશિકા ઇ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ ઃ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) ષૌષધ, (૫) પ્રતિમા, (૬) અબ્રહ્મવર્જન, (૭) સચિત્તત્યાગ, (૮) આરંભત્યાગ, (૯) પ્રેષણ (પ્રવર્તન ક્રિયાનો) ત્યાગ, (૧૦) ઉદિષ્ટ આહારાદિ વર્જન અને (૧૧) શ્રમણભૂત એ નામની ખરેખર ઉપરમાં બતાવેલી અગિયાર શ્રમણોપાસક પ્રતિમાઓ બાહ્ય અનુષ્ઠાનના લિંગો દ્વારા ગુણસ્થાનકના ભેદથી જાણવી. ભાવાર્થ : આ અગિયારે પ્રતિમાઓ પાંચમા ગુણસ્થાનકે વર્તતા દેશવિરતિધરને જ હોય છે. આમ છતાં, પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તર પ્રતિમા પાંચમા ગુણસ્થાનકની ઉપરની ભૂમિકારૂપ છે, અને તે વિશુદ્ધ વિશુદ્ધતર અધ્યવસાયરૂપ છે તે બતાવવા માટે ગુણસ્થાનકના ભેદથી એમ કહેલ છે, અને તે પ્રતિમાઓ બાહ્ય અનુષ્ઠાનની આચરણાથી પ્રગટ થનાર છે. તેથી કહ્યું કે બાહ્ય અનુષ્ઠાનના લિંગો દ્વારા આ પ્રતિમાઓને જાણવી.ll૧૦-૧/૨શા અવતરણિકા : પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે બાહ્ય અનુષ્ઠાનના લિંગો દ્વારા પ્રતિમાઓ જણાય છે. તે જ વાતને સ્પષ્ટ કરતાં બતાવે છે सुस्सूसाई जम्हा दंसणपमुहाण कज्जसूयति । कायकिरियाइ सम्मं लक्खिज्जइ ओहओ पडिमा ||३|| शुश्रूषादिर्यस्माद्दर्शनप्रमुखानां कार्यसूचका इति I कायक्रियया सम्यग्लक्ष्यत ओघतो प्रतिमा રા ૨૦૬ અન્વયાર્થ : નમ્ના જે કારણથી વંસĪપમુદ્દાળ દર્શનપ્રમુખ પ્રતિમાઓના સુસ્યૂસારૂં શુશ્રુષા આદિ ગુણો જ્ઞસૂથ કાર્યસૂચક છે (તે કારણથી) હ્રાજિરિયાડ઼ કાયિકક્રિયા દ્વારા ઓહો સામાન્યથી હિમા પ્રતિમા સમાં વિશ્વપ્નદ્ સમ્યગ્ જણાય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન 1 શ્રાવકપ્રતિમાવિશિકા ગાથાર્થ : જે કારણથી દર્શનપ્રમુખ પ્રતિમાઓના શુશ્રુષા આદિ ગુણો કાર્યસૂચક છે તે કારણથી કાયિક ક્રિયા દ્વારા સામાન્યથી પ્રતિમા સમ્યગુ જણાય છે.ll૧૦-૩ અવતરણિકા - દર્શનપ્રતિમાનું સ્વરૂપ બતાવે છે सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो दंसणपडिमा भवे एसा ॥४॥ शुश्रूषा धर्मरागो गुरुदेवानां यथासमाधि । वैयावृत्ये नियमो दर्शनप्रतिमा भवेदेषा ॥४॥ અન્વયાર્થ : સૂફૂસ શુશ્રુષા, ઘમ+Tો ધર્મરાગ અને નદીમાહી ગુરુદેવાઈ વેયાવચ્ચે નિયમો સમાધિ પ્રમાણે ગુરુ અને દેવના વૈયાવચ્ચમાં નિયમ મુસા વંસUાપડમા મવે આ દર્શનપ્રતિમા છે. ગાથાર્થ : શુશ્રુષા, ધર્મરાગ અને સમાધિ પ્રમાણે ગુરુ અને દેવના વૈયાવચ્ચમાં નિયમ આ દર્શનપ્રતિમામાં થાય છે. ભાવાર્થ : પંચાશકમાં બતાવેલ છે કે શ્રાવકને દર્શનપ્રતિમા એક મહિનાની હોય છે અને આ પ્રતિમા દર્શનાચારના પાલન કરતાં વિશેષ છે. તેથી એ ફલિત થાય કે સામાન્યથી શુશ્રુષા આદિમાં શ્રાવક જેવો યત્ન કરે છે તેના કરતાં વિશેષ પ્રકારનો યત્ન દર્શનપ્રતિમામાં હોય છે. વળી દર્શનપ્રતિમા નિરતિચાર સમ્યગ્દર્શનને વહન કરવારૂપ કહેલ છે. એથી આ પ્રતિમાને વહન કરનાર શ્રાવક શાસ્ત્રોને સાંભળવા માટે શક્તિના અતિશયથી અને સમ્યગુ તત્ત્વના પરિણામ માટે ઉપયોગપૂર્વક સાંભળવાની ક્રિયા કરે છે, આ જ તેનો વિશેષ પ્રકારનો શુશ્રુષા ગુણ છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન આ પ્રતિમાને વહન કરનાર શ્રાવકનો બીજો ગુણ ધર્મનો રાગ કહ્યો છે. અહીં ધર્મનો રાગ એટલે ચારિત્રધર્મનો રાગ સમજવો. શ્રાવકને સામાન્યથી જે ચારિત્રધર્મનો રાગ હોય છે તેનાથી પણ પ્રતિમાકાળમાં સંયમનો રાગ તીવ્ર બને છે. તેથી જ દર્શનપ્રતિમામાં તે પ્રધાનરૂપે સંયમી મહાત્માઓના જીવનનું સ્વરૂપ અને સાધુની સામાચારી સાંભળવા માટે અને વારંવાર વિચાર માટે વિશેષ યત્ન કરે છે, જેનાથી શ્રાવકનો ધર્મરાગ અતિશયિત થાય છે. શ્રાવક પ્રથમ પ્રતિમાના કાળમાં ગુરુ અને દેવના વૈયાવચ્ચમાં પોતાની શક્તિના પ્રકર્ષથી અને સમાધિનો ભંગ ન થાય તે રીતે પ્રયત્ન કરે છે, જેનાથી તેનામાં દર્શનપ્રતિમા સમ્ય રીતે પરિણમન પામે છે.I૧૦-જા અવતરણિકા : હવે બીજી વ્રતપ્રતિમાનું સ્વરૂપ બતાવે છે पंचाणुव्वयधारित्तमणइयारं वएसु पडिबंधो । वयणा तदणइयारा वयपडिमा सुप्पसिद्ध त्ति ॥५॥ पञ्चाणुव्रतधारित्वमनतिचारं व्रतेषु प्रतिबंधः । वचनात्तदतिचारा व्रतप्रतिमा सुप्रसिद्धेति ॥५॥ અન્વયાર્થ : મળયા પંખુબૈયથારિત્તમ્ અતિચારરહિત પાંચ અણુવ્રતનું ધારણપણું (અને) વાસુપડવંઘવ્રતોમાં પ્રતિબંધ (એ) વયપડિમાં સુપૂસિદ્ધવ્રતપ્રતિમા સુપ્રસિદ્ધ છે. વય તરૂથારી વચનથી તેના=પાંચ અણુવ્રતના અતિચારો (જાણવા). ત્તિ પાદપૂર્તિ માટે છે. (એવો અન્વય ભાસે છે.) અહીં તUરૂUTIR ના બદલે તયારી હોવું જોઇએ એમ ભાસે છે. ગાથાર્થ : અતિચારરહિત પાંચ અણુવ્રતનું ધારણપણું અને વ્રતોમાં પ્રતિબંધ એ વ્રતપ્રતિમા સુપ્રસિદ્ધ છે. વચનથી પાંચ અણુવ્રતના અતિચારો (જાણવા). For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 9 શ્રાવકપ્રતિમાવિંશિકા / ભાવાર્થ : સામાન્ય રીતે શ્રાવક બાર વ્રતોને ધારણ કરનાર હોય છે, તો પણ શ્રાવક બાર વ્રતોને ગ્રહણ કર્યા પછી બે માસ સુધી આ બીજી પ્રતિમા ધારણ કરે છે. બીજી પ્રતિમામાં પ્રથમની પ્રતિમાની બધી આચરણાઓ પણ અવશ્ય હોય છે. શ્રાવક બીજી પ્રતિમા વખતે નિરતિચારપણે પાંચ અણુવ્રતોમાં યત્ન કરે છે અને તેમાં જ તેના ચિત્તનો અત્યંત પ્રતિબંધ હોય છે. આ પ્રતિમાકાળમાં વિશેષ પ્રકારની જીવદયા અને ધર્મશાસ્ત્રના શ્રવણની ક્રિયા હોય છે એ પ્રકારે પંચાશકમાં કહેલું છે. શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું છે કે અતિચારરહિત પાંચ અણુવ્રતના ધારણરૂપ બીજી વ્રતપ્રતિમા છે, તેથી શાસ્ત્રનાં વચનો દ્વારા પાંચ અણુવ્રતોના અતિચારોને જાણવા જોઇએ, એ પ્રકારે શ્લોકના ઉત્તરાર્ધમાં નિર્દેશ કરેલ હોય એમ જણાય છે.ll૧૦-પા અવતરણિકા : હવે ત્રીજી સામાયિકપ્રતિમા કહે છે तह अत्तवीरिउल्लासजोगओ रयतसुद्धिदित्तिसमं । सामाइयकरणमसइ सम्मं सामाइयप्पडिमा ॥६॥ तथात्मवीर्योल्लासयोगतो रजतशुद्धिदीप्तिसमम् । सामायिककरणमसकृत्सम्यक्सामायिकप्रतिमा Tદ્દા અન્વયાર્થ : તદ તે પ્રકારના સત્તવારિ૩&ાસનોપાડો આત્મવીર્ષોલ્લાસના યોગથી તિદ્ધિવિત્તિસનં રજતની શુદ્ધિની દીપ્તિ સમાન મસરૂ સમં સામાફિર અનેક વાર સમ્યમ્ સામાયિકનું કરણ સામારૂપૂમિ (એ) સામાયિકપ્રતિમા છે. ગાથાર્થ : તે પ્રકારના આત્મવીર્યોલ્લાસના યોગથી રજતની શુદ્ધિની દીપ્તિ સમાન અનેક વાર સમ્યગ સામાયિકનું કરણ એ સામાયિકપ્રતિમા છે. ભાવાર્થ : પંચાશકમાં બતાવેલ છે તે પ્રમાણે સામાયિક કરનાર શ્રાવક સાવદ્ય વ્યાપારના V -૧૫ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પરિહારપૂર્વક, નિરવઘ યોગના સેવનમાં દઢ યત્ન કરતો હોય છે, અને સંયમ જીવનની નજીક લઇ જનાર સમભાવના પરિણામમાં વર્તતો હોય છે. તેથી મન-વચન અને કાયાના દુષ્પણિધાનથી તે રહિત હોય છે અને સામાયિકના વિષયમાં કૃત-અકૃત આદિ વિષયના સ્મરણવાળો હોય છે. વળી તે પ્રતિમધારી શ્રાવક છે. તેથી સામાયિકના કાળમાં જેવા પરિણામવાળો શ્રાવક હોય છે તેના કરતાં વિશેષ પ્રકારે અપ્રમાદભાવમાં અવસ્થિત રહીને તે ઉચિત ક્રિયા કરનારો હોય છે. તે બતાવવા માટે જ કહ્યું છે કે તે પ્રકારના આત્મવીર્યોલ્લાસના યોગથી શ્રાવક સામાયિકપ્રતિમા કરે છે. પ્રતિમાના કાળમાં શ્રાવક વારંવાર સમ્ય પ્રકારે સામાયિક કરે છે. આમ છતાં, સાધુના પરિણામ કરતાં કંઈક ન્યૂન ભૂમિકાની તેની શુદ્ધિ હોય છે. તેથી તેને રજતની શુદ્ધિની દીપ્તિ સમાન સામાયિક પરિણામ થાય છે. તેનાથી એ કહેવું છે કે સાધુના પરિણામની શુદ્ધિ સુવર્ણની દીપ્તિ સમાન હોય છે, જયારે શ્રાવકના પરિણામની શુદ્ધિ રજતની દીપ્તિ સમાન હોય છે. આનાથી એ ફલિત થાય કે સાધુ પ્રાયઃ નિરભિમ્પંગ ચિત્તવાળા હોય છે, જ્યારે સામાયિકપ્રતિમાપારી શ્રાવક કાળની અવધિથી પણ કાંઈક નિરભિમ્પંગ ચિત્તની નજીકની ભૂમિકામાં હોય છે.૧૦-૬I અવતરણિકા : હવે ચોથી પૌષધપ્રતિમા બતાવે છે. पोसहकिरियाकरणं पव्वेसु तहा तहा सुपरिसुद्धं । जइभावभावसाहगमणघं तह पोसहप्पडिमा ॥७॥ पौषधक्रियाकरणं पर्वेषु तथा तथा सुपरिशुद्धम् । यतिभावभावसाधकमनघं तथा पौषधप्रतिमा ॥७॥ અન્વયા : પળે પાંચે પર્વોમાં તહીં તહી પરિશુદ્ધ તે તે પ્રકારે સુપરિશુદ્ધ નવમીવસદિ યતિભાવનું ભાવથી સાધકતમાં અને અતિચારરહિત એવું પોસરિયાવર પૌષધક્રિયાનું કરણ પોસMડિNT (એ) પૌષધપ્રતિમા છે. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ | વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકપ્રતિમાવિંશિકા D. ગાથાર્થ : પાંચે પર્વોમાં (જે જે પ્રકારે શાસ્ત્રમાં કહ્યું હોય, તે તે પ્રકારે સુપરિશુદ્ધ, યતિભાવનું ભાવથી સાધક અને અતિચારરહિત એવું પૌષધક્રિયાનું કરણ એ પૌષધપ્રતિમા છે. ભાવાર્થ : ચોથી પૌષધપ્રતિમાના કાળમાં ચાર મહિના સુધી પાંચે પર્વ દિવસોમાં શ્રાવક પૌષધની ક્રિયા કરતો હોય છે. તે ક્રિયાઓ શાસ્ત્રવચનાનુસાર સુપરિશુદ્ધ હોય છે તે બતાવવા માટે, તહાં તહાં સુપરિશુદ્ધ એ પ્રકારનું વિશેષણ મૂકેલું છે. વળી પૌષધમાં કોઈ સૂક્ષ્મ અતિચાર પણ ન લાગે તેવી રીતે પૌષધ કરતો હોય છે, તે જણાવવા મUTધું વિશેષણ મૂક્યું છે. આ પૌષધની ક્રિયા યતિભાવની સાધક હોય છે, અર્થાત્ સાધુના હૈયામાં વર્તતા પરમ ઉપેક્ષારૂપ ભાવને ભાવથી સાધક હોય છે. આનાથી જણાય છે કે શ્રાવક પૌષધની ક્રિયાઓ એવી રીતે કરે છે કે, તે ક્રિયાઓ કરવાથી જ ચિત્ત અતિશય નિઃસ્પૃહતાના પરિણામવાળું બનતું જાય, અને આ જ પરિણામ ક્રમસર વૃદ્ધિ પામીને પરમ નિઃસ્પૃહતારૂપ સંયમના પરિણામમાં વિશ્રાંત થતો હોય છે. આથી જ પૌષધની ક્રિયાને યતિભાવની સાધક કહી છે, અને આવા શ્રાવકો અત્યંત અપ્રમત્તતાથી પૌષધકાળમાં શાસ્ત્રના પદાર્થથી આત્માને ભાવિત કરવા પ્રયત્ન કરતા હોય છે.ll૧૦ અવતરણિકા : હવે પાંચમી પ્રતિમાપ્રતિમા બતાવે છે पव्वेसु चेव राई असिणाणाइकिरियासमाजुत्तो । मासपणगावहि तहा पडिमाकरणं तु तप्पडिमा ॥८॥ पर्वेषु चैव रात्रावस्नानादिक्रियासमायुक्तः मासपञ्चकावधि तथा प्रतिमाकरणं तु तत्प्रतिमा ॥८।। असिणाणवियडभोई मउलियडो रत्तिबंभमाणे ण । पडिवक्खमंतजावाइसंगओ( आ) चेव सा किरिया ॥९॥ अस्नानविकटभोजी मौलिकृतो रात्रिब्रह्मचारी च । प्रतिपक्षमन्त्रजापादिसंगतश्चैव(ता चैव) सा क्रिया ।।९।। For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ : અસિળાળાકૃિિરયાસમાનુત્તો (અને શેષ દિવસોમાં) અસ્નાનાદિ ક્રિયાથી સમાયુક્ત વ્યક્તિનું માસવળાદિ પાંચ મહિના સુધી પબ્બેમુ ચેવ પર્વમાં અવશ્ય (પૌષધ કરીને) રર્ફે રાત્રિમાં તદ્દા પહિમાનાં તુતે પ્રકારે પ્રતિમાનું કરણ જ તડિમા પ્રતિમાપ્રતિમા છે. ૨૧૨ હવે શ્લોક-૯ના પૂર્વાર્ધમાં પર્વ દિવસ સિવાય પાંચ મહિના સુધી કરવાની ક્રિયાઓ બતાવે છે, અને ઉત્તરાર્ધમાં પર્વના દિવસે રાત્રિના વિષે પૌષધ લઇને કરવાની ક્રિયાઓ બતાવે છે. (પ્રતિમાપ્રતિમા કરનાર પાંચ મહિના સુધી) સિફ્ળળળ અસ્નાનવાળો વિયડમોઢું વિકટભોજી=દિવસમાં જ ભોજન કરનાર મતિયડો મૌલિકૃત=અબદ્ધ કચ્છવાળો અનેત્તિવંમમાળે ( રત્તિબંમમાળો ય )રાત્રિમાં બ્રહ્મચર્યના પ્રમાણવાળો હોય છે. પડિવસ્વમંતનાવાÉનો ચેવ( પડિવલ્લમંતનાવાસંગમ જેવ) અને (પાંચ પર્વના દિવસોમાં રાત્રિના વિષે) પ્રતિપક્ષભાવન, મંત્રજાપ આદિ સંગત જ મા િિરયા તે=પ્રતિમાપ્રતિમાની ક્રિયા હોય છે. * પંચાશક-૧૦ ગાથા-૧૮ પ્રમાણે, અહીં રત્તિયંમમાળે ૫ ના બદલે રત્તિવુંમમાળો या छेखने पडिवक्खमंतजावाइसंगओ चेव ना महले पडिवक्खमंतजावाइसंगआ વેવ ભાસે છે. અહીં સિળાળાિિરયાસમાનુત્તો શબ્દ ષષ્ઠી વિભક્તિના અર્થમાં પ્રથમા વિભક્તિમાં પ્રાકૃતના હિસાબે વપરાયો છે એમ ભાસે છે. ગાથાર્થ ઃ આ પ્રતિમામાં પૌષધ ક૨વાના પાંચ પર્વ દિવસો સિવાયના દિવસોમાં સ્નાનાદિ ક્રિયાઓ જે ન કરતો હોય તેવા શ્રાવકનું પાંચ મહિના સુધી પર્વમાં અવશ્ય પૌષધ કરીને જ રાત્રિમાં તે પ્રકારે પ્રતિમાનું કરણ જ પાંચમી પ્રતિમાપ્રતિમા છે. ન પાંચ મહિના સુધી પ્રતિમાપ્રતિમા કરનાર શ્રાવક સ્નાન કરતો નથી, દિવસમાં જ ભોજન કરે છે, કચ્છ બાંધતો નથી અને રાત્રિમાં બ્રહ્મચર્યના પ્રમાણવાળો હોય છે, અને પાંચ પર્વના દિવસોમાં રાત્રિના વિષે પૌષધ સહિત પ્રતિપક્ષભાવન, મંત્રજાપ આદિ સંગત જ પ્રતિમાપ્રતિમાની ક્રિયા હોય છે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ભાવાર્થ : પાંચમી પ્રતિમાપ્રતિમા છે. તે પૂર્વની ચારે પ્રતિમાઓની ક્રિયાઓ સહિત પાંચ મહિના સુધી કરવાની હોય છે. તેમાં પાંચે મહિના પાંચ પર્વ તિથિઓમાં પૌષધમાં રહેવાનું હોય છે. પૌષધમાં દિવસ દરમ્યાન ધ્યાન-અધ્યયન આદિ પ્રવૃત્તિઓ કરવાની હોય છે અને રાતના આખી રાત્રિ કાયોત્સર્ગમાં રહીને પ્રતિપક્ષભાવન કરવાનું હોય છે. પોતાને જે જે દોષ બાધ કરે છે તેના પ્રતિપક્ષ ભાવોને બતાવનાર સૂક્ષ્મ પદાર્થોના ચિંતનને પ્રતિપક્ષભાવન કહેવાય છે. જે દોષો પોતાને બાધ કરે છે, અને જે દોષોને કારણે પોતાનામાં સંપૂર્ણ નિર્મમ ભાવ પ્રગટ થતો નથી, અને જેના લીધે જ સર્વવિરતિને અનુકૂળ પોતાનું ચિત્ત તૈયાર થતું નથી, તે દોષોના પ્રતિપક્ષ ભાવો ઉલ્લસિત કરવા જ રાતના ચિંતન કરવાનું હોય છે. આખી રાતના પ્રતિપક્ષભાવનથી સંયમને અનુકૂળ ચિત્ત ઉલ્લિસત બને છે. એ સિવાય રાતના ત્રણે લોકમાં પૂજ્ય એવા પરમાત્માના સ્વરૂપનું મનમાં સ્મરણ કરવાનું હોય છે. પરમાત્માના સ્વરૂપને બુદ્ધિમાં સ્થાપન કરવા અર્થે તેવા પ્રકારના મંત્ર-જાપાદિ ક્રિયાઓ કરવાની હોય છે. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 7 શ્રાવકપ્રતિમાવિંશિકા D આ પ્રતિમાના કાળ દરમ્યાન શ્રાવક પર્વ દિવસોમાં તો પૌષધમાં રહેતો હોય છે, પણ પર્વ દિવસો સિવાય પાંચે મહિના સુધી તે સર્વથા સ્નાન કરતો નથી. સામાન્ય રીતે પ્રતિમાધારી પણ ભગવાનની પૂજા કરતો હોય તેથી પૂજાના અંગરૂપે મર્યાદિત જળથી સ્નાનાદિ કરતો હોય તેથી તેની વિવક્ષા કરેલ નથી, પણ તે સિવાય સ્નાનાદિ ન કરે. ન આ પ્રતિમાધારી શ્રાવક વિકટભોજી હોય છે. વિકટનો અર્થ છે પ્રગટ અર્થાત્ દિવસે ભોજન કરનાર. સામાન્ય રીતે શ્રાવક રાત્રિભોજન ન કરતો હોય તો પણ શ્રાવક માટે રાત્રિભોજનનો ત્યાગ ઉત્તરગુણરૂપ છે, તેથી વ્રતધારી શ્રાવક પણ કદાચ રાત્રિભોજનનો ત્યાગ ન કરતો હોય તો પણ આ પ્રતિમાના પાંચ મહિનાના કાળમાં શ્રાવકને અવશ્ય રાત્રિભોજનનો ત્યાગ હોય છે. વળી આ પાંચમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક પાંચે મહિના કચ્છ બાંધતો નથી અને પાંચે મહિના દિવસમાં બ્રહ્મચારી હોય છે અને રાત્રિમાં તે અબ્રહ્મચર્યનો સંકોચ કરતો હોય છે.II૧૦-૮/૯/ અવતરણિકા : હવે છઠ્ઠી અબ્રહ્મત્યાગપ્રતિમા બતાવે છે For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન एवं किरियाजुत्तोऽबंभं वज्जेइ नवर राई पि । छम्मासावहि नियमा एसा उ अबंभपडिमत्ति ॥१०॥ एवं क्रियायुक्तोऽब्रह्म वर्जयति केवलं रात्रावपि । षण्मासावधि नियमादेषा त्वब्रह्मप्रतिमेति ॥१०॥ जावज्जीवाए वि हु एसाऽबंभस्स वज्जणा होइ । एवं चिय जं चित्तो सावगधम्मो बहुपगारो ॥११॥ यावज्जीवमपि खल्वेषाऽब्रह्मणो वर्जनाद्भवति । एवमेव यच्चित्रः श्रावकधर्मो बहुप्रकारः ॥११।। અન્વયાર્થ : પર્વ શિરિયાનુત્તો આ પ્રમાણેની ક્રિયાથી યુક્ત=પાંચમી પ્રતિમાની ક્રિયાથી યુક્ત નવ રાઠું પિ અધિક ક્રિયા તરીકે રાત્રિમાં પણ એવંમં વળેફ અબ્રહ્મનું વર્જન (છઠ્ઠી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક કરે છે), ૩વળી નિયમ નિયમથી છHસાર્વહિ છ માસની અવધિવાળી વંમપત્તિમાં આ અબ્રહ્મહત્યાગ)પ્રતિમા છે. નાર્વજ્ઞીવા, વિદુ (કોઈક જીવને) માવજીવ પણ મયંમસ વન્ન અબ્રહ્મના વર્જનવાળી કસી દો આ=અબ્રહ્મ(ત્યાગ)પ્રતિમા હોય છે નં જે કારણથી વંચિય આ પ્રકારે જ ચિત્તો સાવધHો વિચિત્ર એવો શ્રાવકધર્મ વહૃપગરિ બહુપ્રકારવાળો છે. ત્તિ સમાપ્તિમાં છે. ગાથાર્થ : પાંચમી પ્રતિમાની ક્રિયાથી યુક્ત, અધિક ક્રિયા તરીકે રાત્રિમાં પણ અબ્રહ્મનું વર્જન છઠ્ઠી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક કરે છે. વળી નિયમથી છ માસની અવધિવાળી આ અબ્રહ્મહત્યાગ)પ્રતિમા છે. કોઇક (જીવન) માવજીવ પણ અબ્રહ્મના વર્જનવાળી અબ્રહ્મ(ત્યાગ)પ્રતિમા હોય છે, જે કારણથી આ પ્રકારે જ વિચિત્ર એવો શ્રાવકધર્મ બહુપ્રકારવાળો છે. ભાવાર્થ - છ મહિનાની અવધિવાળી આ છઠ્ઠી અબ્રહ્મહત્યાગ)પ્રતિમામાં શ્રાવકને પૂર્વની પાંચેય પ્રતિમાઓની ક્રિયા ઉપરાંત રાત્રિમાં પણ સંપૂર્ણ અબ્રહ્મનું વર્જન હોય છે. કોઇક For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન O શ્રાવકપ્રતિમાવિંશિકા ત જીવે પૂર્વમાં જ જાવજીવ બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું હોય તો તે શ્રાવક પાંચ મહિના સુધી પાંચમી પ્રતિમાને ગ્રહણ કર્યા પછી, છ મહિના સુધી છઠ્ઠી પ્રતિમા ગ્રહણ કરે છે. તે પાંચમી પ્રતિમાની સર્વ ક્રિયાઓ છ મહિના સુધી આગળ ચાલુ રાખે છે. કોઇક જીવ વળી ત્યારે જ યાવજ્જીવ બ્રહ્મચર્ય ગ્રહણ કરે તો તે છ મહિના સુધી પૂર્વની પાંચ પ્રતિમાઓની ક્રિયાઓ ચાલુ રાખે. આ પ્રતિમા છ મહિનાની બ્રહ્મચર્ય પ્રતિમા હોવા છતાં, કોઇ જીવને આશ્રયીને જાવજીવ પણ અબ્રહ્મનું વર્જન થઇ શકે છે. સાધુધર્મ અને શ્રાવકધર્મમાં વિચિત્ર એવો શ્રાવકધર્મ ત્યાગના ભેદથી અનેક પ્રકા૨વાળો છે. સાધુધર્મ તો સર્વ સાવધના ત્યાગરૂપ એક પ્રકારનો જ હોય છે. તેમાં માત્ર ક્ષયોપશમના અતિશયની તરતમતાથી ભેદો પડે છે, જ્યારે શ્રાવકધર્મમાં બાહ્ય ત્યાગને આશ્રયીને પણ અનેક પ્રકારના ભેદો હોય છે. તે જ બતાવવા માટે કહે છે કે જે કારણથી આ રીતે જ વિચિત્ર એવો શ્રાવકધર્મ બહુપ્રકા૨વાળો હોય છે તેથી જ, કોઇક જીવને આ અબ્રહ્મચર્યવર્જન પ્રતિમા છ મહિના સુધી જ હોય તો કોઇકને યાવજ્જીવ પણ હોય છે.૧૦-૧૦/૧૧॥ અવતરણિકા : હવે સાતમી સચિત્તત્યાગપ્રતિમા કહે છે एवंविहो उ नवरं सच्चित्तं पि परिवज्जए सव्वं । सत्त य मासे नियमा फासुयभोगेण तप्पडिमा ॥ १२ ॥ एवंविधस्तु केवलं सचित्तमपि परिवर्जयति सर्वम् । सप्तान् मासान्नियमात्प्रासुकभोगेन तत्प्रतिमा ॥શ્રા जावज्जीवाए वि हु एसा सच्चित्तवज्जणा होइ । एवं चिय जं चित्तो सावगधम्मो बहुपगारो ॥ १३ ॥ यावज्जीवमपि खल्वेषा सचित्तवर्जनाद्भवति 1 एवमेव यच्चित्र: श्रावकधर्मो बहुप्रकार: ॥૧॥ અન્વયાર્થ : ૩ વળી વિો આવા પ્રકારનો શ્રાવક=છઠ્ઠી પ્રતિમાની ક્રિયાઓથી યુક્ત શ્રાવક સત્ત ય માસે સાત મહિના સુધી નિયમ નિયમથી ાસુમોનેળ પ્રાસુક ભોજન For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ 7 શ્રાવકપ્રતિમાવિંશિકા g વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨૧૬ દ્વારા નવાં મળ્યું સ—િન્નત્તિઅધિક સર્વ સચિત્ત પણ પરિવ—ત્યાગ કરે છે. તત્તિમા તે સાતમી સચિત્તવર્જનપ્રતિમા છે. નાવઝ્નીવાળુ વિ હૈં (કોઇક જીવને) જાવજીવ પણ સચિત્તના વર્જનવાળી પસા હોફ આ=સચિત્તવર્જનપ્રતિમા હોય છે. ખં જે કારણથી વં પ્રિય આ રીતે જ વિત્તો સાવધો વિચિત્ર એવો શ્રાવકધર્મ વસ્તુપારો બહુપ્રકારવાળો છે. ગાથાર્થ ઃ વળી છઠ્ઠી પ્રતિમાની ક્રિયાઓથી યુક્ત શ્રાવક સાત મહિના સુધી નિયમથી પ્રાસુક ભોજન દ્વારા અધિક સર્વ સચિત્ત પણ ત્યાગ કરે છે, તે સાતમી સચિત્તવર્જનપ્રતિમા છે. કોઇક જીવને જાવજ્જીવ પણ સચિત્તના વર્જનવાળી સચિત્તવર્જનપ્રતિમા હોય છે. જે કારણથી આ રીતે જ વિચિત્ર એવો શ્રાવકધર્મ બહુપ્રકા૨વાળો છે. ભાવાર્થ : પૂર્વની પ્રતિમામાં જે આચરણા છે તે સર્વ આચરણામાં ફક્ત સચિત્તવર્જન આ પ્રતિમામાં અધિક છે, તે બતાવવા માટે શ્લોકમાં નવાં શબ્દ વાપરેલ છે, અને પિ શબ્દ સમુચ્ચય અર્થમાં છે અને તે એ બતાવે છે કે પૂર્વની પ્રતિમામાં બતાવેલ બીજું બધું તો ત્યાગ કરે જ છે, પણ સચિત્ત પણ ત્યાગ કરે છે.ll૧૦-૧૨/૧૩ અવતરણિકા : હવે આઠમી આરંભત્યાગપ્રતિમા બતાવે છે एवं चिय आरम्भं वज्जइ सावज्जमट्ठमासं जा । तप्पडिमा पेसेहि वि अप्पं कारेइ उवउत्तो ॥ १४॥ एवमेवारम्भं वर्जयति सावद्यमष्टमासं यावत् तत्प्रतिमा प्रेषैरप्यल्पं कारयत्युपयुक्तः ||o૪|| અન્વયાર્થ : વં ત્રિય આ રીતે જ અઠ્ઠમામં ના આઠ મહિના સુધી સાવાં આખ્ખું વપ્નફ સાવધ-આરંભને વ છે તડિતે આરંભત્યાગપ્રતિમા છે (અને) વત્તો ઉપયુક્ત એવો તે પ્રતિમાધારી શ્રાવક પેસેહિ વિ નોકર પાસે પણ અપ્પ રેડ્ અલ્પ (આરંભ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uશ્રાવકપ્રતિમાવિંશિકા 0. થાય તેમ) કરાવે છે. ગાથાર્થ : આ રીતે જ આઠ મહિના સુધી સાવદ્ય-આરંભને વર્જે છે તે આરંભત્યાગપ્રતિમા છે અને ઉપયુક્ત એવો તે પ્રતિમાપારી શ્રાવક નોકર પાસે પણ અલ્પ આરંભ થાય તેમ કરાવે છે. ભાવાર્થ - પૂર્વમાં કહેલી સર્વ પ્રતિમાઓની જેમ પૂર્વની પ્રતિમાઓની આચરણા કરવા પૂર્વક શ્રાવક આ પ્રતિમામાં આઠ મહિના સુધી સાવઘનું વર્જન કરે છે. આ પ્રતિમામાં શ્રાવક માણસો પાસેથી પણ કાંઇપણ કરાવવાનું હોય તો, એ પણ એવી રીતે ઉપયુક્ત થઇને કરાવે છે કે તેમાં પણ અલ્પ જ આરંભ થાય. પંચાશકની ટીકા પ્રમાણે આ પ્રતિમામાં રહેલો શ્રાવક માણસો પાસેથી પણ પૂર્વમાં સૂચન કર્યું હોય તેટલું તે પ્રમાણે કરાવતો હોય, પરંતુ પ્રતિમાકાળમાં કોઇ આરંભ-સમારંભને અનુકૂળ સૂચન કરે નહીં. આમ છતાં, પોતાની શારીરિક જરૂરિયાત અર્થે ઉપયોગપૂર્વક નોકર પાસે અલ્પ આરંભવાળી પ્રવૃત્તિ કરાવે.ll૧૦-૧૪મા અવતરણિકા : હવે નવમી પ્રેષણત્યાગપ્રતિમા બતાવે છે तेहिं पि न कारेई नवमासे जाव पेसपडिम त्ति । पुव्वोइया उ किरिया सव्वा एयस्स सविसेसा ॥१५॥ तैरपि न कारयति नवमासान्यावत्प्रेषप्रतिमेति । पूर्वोदिता तु क्रिया सर्वैतस्य सविशेषा ॥१५।। અન્વયાર્થ : તેહિં તેઓ વડે પણ=નોકરો વડે પણ નવમા નાવ નવ માસ સુધી સારે (આરંભાદિ) ન કરાવે પેસાડિમતે પ્રેષણત્યાગપ્રતિમા છે. (પ્રવર્તન ક્રિયાના ત્યાગરૂપ પ્રતિમા છે) ૩યરૂવળી આની=નવમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકની પુળ્યોફયા સવ્વી વિરિયા પૂર્વમાં કહેલી સર્વ ક્રિયાઓ-પૂર્વની આઠ પ્રતિમામાં કહેલી ક્રિયાઓ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન વિણેસા સવિશેષ હોય છે. ત્તિ સમાપ્તિ માટે છે. ગાથાર્થ : નોકરો વડે પણ નવ માસ સુધી આરંભાદિ ન કરાવે તે પ્રેષણત્યાગપ્રતિમા, પ્રવર્તન ક્રિયાના ત્યાગરૂપ પ્રતિમા છે. વળી નવમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકની પૂર્વની આઠ પ્રતિમામાં કહેલી ક્રિયાઓ સવિશેષ હોય છે. ભાવાર્થ : - આ પ્રતિમામાં શ્રાવક સ્વયં આરંભ કરતો નથી અને કોઈની પાસે આરંભ કરાવતો પણ નથી. આમ છતાં, પંચાશકની ટીકા પ્રમાણે આ નવમી પ્રતિમાધારી શ્રાવક પોતાનાં આહારાદિ માણસ પાસે મંગાવતો પણ હોય, અને ત્યાં શક્ય એટલી યતના જાળવે છે. આમ, આવો અલ્પ આરંભ કરાવવાની પ્રવૃત્તિ આ પ્રતિમાધારીને હોય છે; પરંતુ વ્યવહારિક એટલે કે વ્યાપાર સંબંધી કાર્યો માણસો પાસેથી કરાવવાનું આ પ્રતિમામાં વર્જન હોય છે. નવ મહિના સુધી પોતે સર્વથા આરંભાદિને વર્જન કરે છે અને વ્યાપાર આદિ પણ તે કાળમાં સર્વથા ત્યાગ કરે છે. ફક્ત પોતાની જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ માણસ પાસે યતનાપૂર્વક કરાવે તે પૂરતો સીમિત આરંભ આ પ્રતિમામાં હોય છે. પૂર્વની સર્વ પ્રતિમાઓમાં કરાતી ક્રિયાઓ નવમી પ્રતિમામાં વિશેષરૂપે કરવાની હોય છે. પૂર્વ પૂર્વની પ્રતિમા કરતાં ઉત્તર ઉત્તરની પ્રતિમા સંયમને અભિમુખ થવા માટે હોય છે તેથી, આ પ્રતિમામાં શ્રાવક પૂર્વની બધી પ્રતિમાની ક્રિયાઓ અત્યંત નિપુણતા પૂર્વક કરે છે. જેમ જેમ અભ્યાસનો અતિશય થાય છે તેમ તે પાપવ્યાપારના વર્જનની પ્રવૃત્તિ અતિશયિત થાય છે. તેથી અહીં તેઓની સર્વ પ્રતિમાઓની ક્રિયાઓ પણ સવિશેષ હોવી જોઇએ. તેને આશ્રયીને આ સર્વ ક્રિયાઓ અહીં વિશેષ છે, એમ આ ગાથામાં કહેલ હોવું જોઇએl૧૦-૧૫ અવતરણિકા - હવે દસમી ઉદિષ્ટવર્જનપ્રતિમા બતાવે છે For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકપ્રતિમાવિંશિકા ! उद्दिट्ठाहाराईण वज्जणं इत्थ होइ तप्पडिमा । दसमासावहि सज्झायझाणजोगप्पहाणस्स ॥१६॥ उद्दिष्टाहारादीनां वर्जनमत्र भवति तत्प्रतिमा । दशमासावधि स्वाध्यायध्यानयोगप्रधानस्य | | અન્વયાર્થ : સમાસાવદિસ માસ સુધી સાક્ષાનો પ્રારૂસ્વાધ્યાય-ધ્યાનયોગ છે પ્રધાન જેને તેવા શ્રાવકને રૂસ્થ અહીં દશમી પ્રતિમામાં દિહીરાકું વક્તા ઉદ્દિષ્ટ આહારાદિ વર્જન છે, તUડિમ દોડ઼ તે દસમી ઉદ્દિષ્ટત્યાગ નામની પ્રતિમા છે. ગાથાર્થ : દસ માસ સુધી સ્વાધ્યાય-ધ્યાનયોગ છે પ્રધાન જેને તેવા શ્રાવકને અહીં દશમી પ્રતિમામાં ઉદિષ્ટ આહારાદિ વર્જન છે, તે દસમી ઉદિત્યાગ નામની પ્રતિમા છે. ભાવાર્થ : દસમી પ્રતિમામાં દસ મહિના સુધી ઉદિષ્ટ આહારનો ત્યાગ હોય છે, એટલે કે પોતાના માટે ન બનેલો હોય તેવો આહાર કે પોતાના શરીર માટે જરૂરી એવી અન્ય સર્વ પોતાના માટે ન ખરીદાયેલી હોય તેવી સામગ્રીનું ગ્રહણ હોય છે. આ સાથે આ પ્રતિમામાં સંયમજીવનને અતિ નજીક જવા માટે, સંયમનું કારણ બને તે માટે, શાસ્ત્રમાં નિષ્પન્ન થયેલો શ્રાવક સ્વાધ્યાય અને ધ્યાન યોગમાં યત્ન કરે છે. આ પ્રતિમામાં સ્વાધ્યાય અને ધ્યાનની ક્રિયાઓ મુખ્ય હોય છે અને તે સિવાય સાધુવૈયાવચ્ચ આદિ જે અન્ય ઉચિત કૃત્યો હોય તે પણ દસમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક કરે છે. પંચાશકની ટીકા પ્રમાણે દસમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક સર્વ સાવદ્ય પ્રવૃત્તિનો તો અત્યંત ત્યાગ કરે છે, પણ તદુપરાંત ઉદિષ્ટ આહારનો પણ ત્યાગ કરે છે. આ શ્રાવક વાળ પ્રત્યેના મમત્વના ત્યાગાથે મસ્તકે મુંડણ પણ કરાવે. કોઇક શ્રાવક શિખાને પણ રાખે છે. પોતાનાં પુત્રાદિને આજીવિકાના ઉચ્છેદનો પ્રસંગ આવે તેવી કોઇ આપત્તિ આવે, અને ત્યારે જો પુત્રો પૂછે કે તેણે કોઇ ગુપ્તધન રાખેલું છે? તો તે આપત્તિના નિવારણ માટે આ પ્રતિમાપારી શ્રાવક પુત્રોને ગુપ્તધન ક્યાં છે તે કહે, અને સ્મરણ ન હોય તો મને સ્મરણ થતું નથી એમ કહે; પરંતુ એ સિવાય સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં મન-વચન-કાયાથી તેનો યત્ન ન હોય.I૧૦-૧૬ll For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા / વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨૨૦ ૨૨૦ અવતરણિકા : હવે અગિયારમી શ્રમણભૂતપ્રતિમા બતાવતાં કહે છે इक्कारस मासे जाव समणभूयपडिमा उ चरिम त्ति । अणुचरइ साहुकिरियं इत्थ इमो अविगलं पायं ॥१७॥ एकादश मासान्यावच्छ्रमणभूतप्रतिमा तु चरमेति । अनुचरति साधुक्रियामत्रायमविकलं प्रायः ॥१७।। અન્વયાર્થ : સ્થ અહીં રૂાર માસે નાવ અગિયાર માસ સુધી રિમ છેલ્લી સમUTમૂડમાં શ્રમણભૂતપ્રતિમા છે. મને આમાં=અગિયારમી પ્રતિમામાં પાર્થ પ્રાય કરીને વિમાનં અવિકલ એવી સાજિયિં સાધુકિયાને મધુર અનુચરે છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અગિયાર માસ સુધી છેલ્લી શ્રમણભૂતપ્રતિમા છે. અગિયારમી પ્રતિમામાં પ્રાયઃ કરીને અવિકલ એવી સાધુક્રિયાને અનુચરે છે. ભાવાર્થ : અગિયારમી પ્રતિમામાં માથે લોચ કે મુંડન કરેલું હોય, અને રજોહરણ આદિ સર્વ સાધુનાં ઉપકરણો ગ્રહણ કરીને શ્રાવક ગામોગામ સાધુની જેમ વિચરે છે. તે મન, વચન અને કાયાથી સમિતિગુપ્તિ આદિનું સમ્યફ પાલન કરે છે. આમ છતાં, હજી કોઈ ગામમાં સ્વજન હોય અને તેના દર્શનની મનોવૃત્તિ થાય, તો ગોચરી માટે તેઓની પાસે જાય પણ ખરો, અને સાધુની જેમ જ નિર્દોષ આહાર ગ્રહણ કરે, અને પોતે ગયા પછી કાંઈ પણ બનાવેલું હોય તો તે ગ્રહણ ન કરે; કેમ કે તેમાં દોષની સંભાવના રહે છે. આ શ્રાવક સ્વજન સાથે પણ સાંસારિક જીવોની જેમ કંઈ વાર્તાલાપ વગેરે પણ ન કરે. સંસારના સર્વ ભાવો પ્રત્યે નિર્મમ ભાવ હોવા છતાં ફક્ત સ્વજનને જોવામાત્રની અભિલાષારૂપ પરિણામ હોવાથી, તેટલા અંશમાં સાધુના પરિણામ કરતાં આ પ્રતિમામાં ન્યૂનતા છે, અને આ પ્રતિમા પાવજજીવ નથી, તે અપેક્ષાએ પણ પરિણામની ન્યૂનતા For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકપ્રતિમાવિંશિકા ] છે. અને આ પ્રતિમાધારી શ્રાવક સર્વ સાધુક્રિયાઓ પ્રાયઃ અવિક રીતે સેવે છે./૧૦ ૧ell અવતરણિકા : હવે અગિયારમી પ્રતિમા પૂરી થયા પછી શ્રાવક શું કરે તે બતાવે છે आसेविऊण एयं कोई पव्वयइ तह गिही होइ । तब्भावभेयओ च्चिय विसुद्धिसंकेसभेएणं ॥१८॥ आसेव्यैतां कोऽपि प्रव्रजति तथा गृही भवति । तद्भावभेदत एव विशुद्धिसंक्लेशभेदेन ॥१८॥ અન્વયાર્થ : અર્થ સાવિ આનું પ્રતિમાઓનું સેવન કરીને વિશુદ્ધિસંસમે ત્રિય વિશુદ્ધિ અને સંક્લેશના ભેદને કારણે જ તદ્માવપેચો તેના=પ્રતિમાપારીના ભાવના ભેદથી વોર્ફ પવયે કોઇક પ્રવ્રજયા ગ્રહણ કરે છે તદલિદી રોટ્ટ તથા કોઇક ગૃહસ્થ થાય છે. ગાથાર્થ : પ્રતિમાઓનું આસેવન કરીને વિશુદ્ધિ અને સંક્લેશના ભેદને કારણે જ પ્રતિમાપારીના ભાવના ભેદથી કોઈક પ્રવ્રજયા ગ્રહણ કરે છે તથા કોઇક ગૃહસ્થ થાય છે. ભાવાર્થ : આ અગિયાર પ્રતિમાને ગ્રહણ કર્યા પછી ભાવની વિશુદ્ધિનો પ્રકર્ષ થાય અને લાગે કે હવે સંપૂર્ણ નિર્લેપ ચિત્ત થઈ શકે તેમ છે, તો તે સંયમ ગ્રહણ કરે; અને યત્નપૂર્વક પણ પ્રતિમા વહન કર્યા પછી લાગે કે હજી નિર્લેપ થાય તેવું માનસ નથી અને હજી સંગની બુદ્ધિ છે, તે રૂપ સંક્લેશને કારણે ગૃહસ્થભાવને સ્વીકારીને શ્રાવકપણાને ગ્રહણ કરે, અને કોઈક ફરીથી પણ પ્રતિમાઓ ધારણ કરે.ll૧૦-૧૮ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ૨૨૨ અવતરણિકા : પૂર્વમાં અગિયાર પ્રતિમાઓનું વર્ણન કર્યું, ત્યારપછી આ પ્રતિમાઓની સમાપ્તિ પછી કોઇક સંયમ ગ્રહણ કરે અને કોઇક ગૃહસ્થ થઈને રહે તે બતાવ્યું. હવે આ અગિયાર પ્રતિમાઓમાં ઉત્તરોત્તર વિશુદ્ધિની અતિશયિતા છે તે બતાવવા માટે કહે છે एया उ जहुत्तरमो असंखकम्मक्खओवसमभावा । हुँति पडिमा पसत्था विसोहिकरणाणि जीवस्स ॥१९॥ एतास्तु यथोत्तरमसंख्यकर्मक्षयोपशमभावात् । भवन्ति प्रतिमाः प्रशस्ता विशोधिकरणानि जीवस्य ॥१९।। અન્વયાર્થ - ૩નદુત્તરમો વળી યથોત્તર સંઘમ+ qવસમાવી અસંખ્ય કર્મના ક્ષયોપશમના ભાવથી નાવસ વિસોદિરખાઈ જીવની વિશુદ્ધિને કરનારી પસંસ્થા પ્રય વિમા કુંતિ પ્રશસ્ત એવી આ પ્રતિમાઓ થાય છે. ગાથાર્થ - વળી યથોત્તર અસંખ્ય કર્મના ક્ષયોપશમના ભાવથી જીવની વિશુદ્ધિ કરનારી પ્રશસ્ત એવી આ પ્રતિમાઓ થાય છે. ભાવાર્થ - ક્રિયાઓ જ્યારે જાણીને સ્વીકારાય અને સ્વીકારીને ત્રણે યોગના અપ્રમાદભાવથી તેને કરવામાં આવે તો તે ક્રિયા ભાવરૂપ બને છે. શ્રાવક પણ બાર વ્રતોને પાળ્યા પછી પ્રતિમાઓનું સ્વરૂપ, તેને અંગેની વિધિવગેરે શાસ્ત્રદ્વારા સમ્યગ જાણીને, આ જ એકાંતે મારા માટે હિતરૂપ છે એ પ્રમાણે તીવ્ર રુચિ પેદા કરીને, અપ્રમાદભાવથી એ ક્રિયાઓમાં યત્ન કરે, તો તે તે પ્રતિમાને અનુકૂળ ક્ષયોપશમભાવ પ્રગટે. દરેક પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરમાં ક્ષયોપશમભાવ અસંખ્યાતગુણ અધિક થતો હોય છે, અને તેવા પ્રકારના નિર્મળ ક્ષયોપશમથી જ જીવની વિશુદ્ધિ કરનારી પ્રશસ્ત એવી આ પ્રતિમાઓ ભાવથી આવિર્ભાવ થાય છે.ll૧૦-૧૯ll For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / શ્રાવકપ્રતિમાવિંશિકા / અવતરણિકા : અગિયાર પ્રતિમાઓ પૂર્ણ થયા પછી યોગની ઉપરની ભૂમિકામાં જે કરવાનું છે તેને બતાવતાં કહે છે आसेविऊण एया भावेण निओगओ जई होइ । जं उवरि सव्वविरई भावेणं देसविरईओ ॥२०॥ आसेव्यैता भावेन नियोगतो यती भवति । यदुपरि सर्वविरतिर्भावेन देशविरते: ર૦ || અન્વયાર્થ : ભાવે ભાવથી ય આનું આ પ્રતિમાઓનું સમાવિ આસેવન કરીને (પ્રતિમાપારી શ્રાવક) નિરોગો ન હોફ નિયમથી યુતિ થાય છે. નં જે કારણથી વિર વરિ દેશવિરતિથી ઉપરમાં માવેvi વ્યવિ ભાવથી સર્વવિરતિ જ ગાથાર્થ - ભાવથી આ પ્રતિમાઓનું આસેવન કરીને પ્રતિમાપારી શ્રાવક નિયમથી યતિ થાય છે. જે કારણથી દેશવિરતિથી ઉપરમાં ભાવથી સર્વવિરતિ જ છે. ભાવાર્થ : કોઈ શ્રાવક ભાવપૂર્વકની આ પ્રતિમા સેવતો હોય અને ઉત્તરોત્તર ઉપરની ભૂમિકામાં જતો હોય તો અગિયારમી પ્રતિમા પૂર્ણ થયા પછી દેશવિરતિની તેનાથી ઉપરની કોઈ ભૂમિકા નથી, પરંતુ સર્વવિરતિ ઉપરની ભૂમિકા છે; તેથી અગિયાર પ્રતિમાઓ ચડ્યા પછી ચઢતા પરિણામવાળો શ્રાવક નક્કી યતિ થાય છે, અને તે જ બતાવવા માટે શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે કે, અગિયારમી પ્રતિમારૂપ દેશવિરતિથી ઉપરમાં ભાવથી સર્વવિરતિ જ છે, પરંતુ દેશવિરતિની અન્ય કોઈ ભૂમિકા નથી. અહીં વિશેષ એ છે કે અગિયારમી પ્રતિમા સંપૂર્ણ સંયમનાં સેવનરૂપ જ છે, ફકત ત્યાં કાળમર્યાદા અગિયાર મહિનાની જ છે, જાવજીવ નથી; તેથી અગિયારમી પ્રતિમાના સંકલ્પમાં અગિયાર મહિના પછી કદાચ હું ગૃહસ્થ થઈને રહીશ, એવો પણ સંકલ્પ છે. અને તેથી જ ત્યારપછી પોતાનાં કુટુંબીઆદિ સાથે કે ધનઆદિ સાથે મારો For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રાવકપ્રતિમવિશિકા D વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ૨૨૪ સંબંધ છે એ પ્રકારનો વિકલ્પ રહેલ છે, અને અગિયાર મહિનાના કાળમાં સ્નેહીજનોના દર્શનનો અભિલાષ થાય તો ગોચરી અર્થે તેમની પાસે જાય તે રૂપ મમતાનો પરિણામ છે. આટલા જ પરિણામથી સર્વવિરતિ કરતાં તેની ન્યૂનતા છે. અને અગિયાર મહિના સુધી સંયમજીવનના પાલનથી જો વીર્યનો પ્રકર્ષ થાય તો સર્વ બાહ્ય પદાર્થ પ્રત્યે પૂર્ણ મમતાને છોડીને, કેવળ ભગવાનના વચનને પરતંત્ર થઈને જીવવાનો ઉલ્લાસ થાય તો તે અવશ્ય સર્વવિરતિ ગ્રહણ કરે છે.ll૧૦-૨૦ll ॥ इति दशमी श्रावकप्रतिमार्विशिका समाप्ता॥१०॥ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ प.पू. गडिशवर्थ श्री युगलमायाविषयछ भ.सा.ना व्याण्यानना पुस्तष्ठो (1) अनुसुधाधान (3) योगविशिष्ठा लाग-१ (2) सुपात्राधान (4) योगविशिष्ठा लाग-२ गीतार्थ गंगा थी प्रजाशित ग्रंथो विवेयी मूल्य (1) योगविशिठा शश: विवयेन (2) अध्यात्मGधनिषत् प्ररश शश: विवेयन (3) श्रावटना भारवतोनां विठल्पो (4) योगष्टिसभुय्यय (4) साति तभारा हाथभां! (6) भवाधिष्ठिा (7) शनायार (8) शासनस्थापना (6) अनेठान्तवाद (10) प्रश्नोत्तरी (११)चित्तवृत्ति (12) यालो, भोक्ष- सायुं स्वस्थ सभासे (13) आश्रव मने अनुबंध (14) भनोविश्य अने आत्मशुद्धि (15) लागवती प्रवश्या परियय (16) विंशतिविशिष्ठा शब्दश: विवेयन पूर्वार्ध प्रविभाछ भोता प्रविशला भोता युगभूपाशविनय भ.सा. युगलपशविश्य भ.सा. युगभूपाशविष्य म.सा. युगलपाशविष्य म.सा. युगलपाशविश्य भ.सा. युगभूषाशविष्य म.सा. युगभूषाशविष्य म.सा. युगलपाशविषय म.सा. युगसूणाविषय म.सा. धुगलणाराविश्य भ.सा. स्व. भोहलितविश्य भ.सा. 20 युगभूपाशविषय भ.सा. युगभूपाविषय म.सा. प्रविशला भोता For Personal & Private Sex ...man International rary.org