________________
0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
અન્વયાર્થ :
અસિળાળાકૃિિરયાસમાનુત્તો (અને શેષ દિવસોમાં) અસ્નાનાદિ ક્રિયાથી સમાયુક્ત વ્યક્તિનું માસવળાદિ પાંચ મહિના સુધી પબ્બેમુ ચેવ પર્વમાં અવશ્ય (પૌષધ કરીને) રર્ફે રાત્રિમાં તદ્દા પહિમાનાં તુતે પ્રકારે પ્રતિમાનું કરણ જ તડિમા પ્રતિમાપ્રતિમા છે.
૨૧૨
હવે શ્લોક-૯ના પૂર્વાર્ધમાં પર્વ દિવસ સિવાય પાંચ મહિના સુધી કરવાની ક્રિયાઓ બતાવે છે, અને ઉત્તરાર્ધમાં પર્વના દિવસે રાત્રિના વિષે પૌષધ લઇને કરવાની ક્રિયાઓ બતાવે છે.
(પ્રતિમાપ્રતિમા કરનાર પાંચ મહિના સુધી) સિફ્ળળળ અસ્નાનવાળો વિયડમોઢું વિકટભોજી=દિવસમાં જ ભોજન કરનાર મતિયડો મૌલિકૃત=અબદ્ધ કચ્છવાળો અનેત્તિવંમમાળે ( રત્તિબંમમાળો ય )રાત્રિમાં બ્રહ્મચર્યના પ્રમાણવાળો હોય છે. પડિવસ્વમંતનાવાÉનો ચેવ( પડિવલ્લમંતનાવાસંગમ જેવ) અને (પાંચ પર્વના દિવસોમાં રાત્રિના વિષે) પ્રતિપક્ષભાવન, મંત્રજાપ આદિ સંગત જ મા િિરયા તે=પ્રતિમાપ્રતિમાની ક્રિયા હોય છે.
* પંચાશક-૧૦ ગાથા-૧૮ પ્રમાણે, અહીં રત્તિયંમમાળે ૫ ના બદલે રત્તિવુંમમાળો या छेखने पडिवक्खमंतजावाइसंगओ चेव ना महले पडिवक्खमंतजावाइसंगआ વેવ ભાસે છે. અહીં સિળાળાિિરયાસમાનુત્તો શબ્દ ષષ્ઠી વિભક્તિના અર્થમાં પ્રથમા વિભક્તિમાં પ્રાકૃતના હિસાબે વપરાયો છે એમ ભાસે છે.
ગાથાર્થ ઃ
આ પ્રતિમામાં પૌષધ ક૨વાના પાંચ પર્વ દિવસો સિવાયના દિવસોમાં સ્નાનાદિ ક્રિયાઓ જે ન કરતો હોય તેવા શ્રાવકનું પાંચ મહિના સુધી પર્વમાં અવશ્ય પૌષધ કરીને જ રાત્રિમાં તે પ્રકારે પ્રતિમાનું કરણ જ પાંચમી પ્રતિમાપ્રતિમા છે.
ન
પાંચ મહિના સુધી પ્રતિમાપ્રતિમા કરનાર શ્રાવક સ્નાન કરતો નથી, દિવસમાં જ ભોજન કરે છે, કચ્છ બાંધતો નથી અને રાત્રિમાં બ્રહ્મચર્યના પ્રમાણવાળો હોય છે, અને પાંચ પર્વના દિવસોમાં રાત્રિના વિષે પૌષધ સહિત પ્રતિપક્ષભાવન, મંત્રજાપ આદિ સંગત જ પ્રતિમાપ્રતિમાની ક્રિયા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org