________________
૧૬૩
વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉપૂજાવિધિવિંશિકાઓ पढमा पढमावंचकजोगेणं होइ सम्मदिट्ठिस्स । इयरेयरजोगेण उत्तरगुणधारिणो नेया ॥६॥ प्रथमा प्रथमावंचकयोगेण भवति सम्यग्दृष्टेः । इतरेतरयोगेण उत्तरगुणधारिणो ज्ञेया ॥६।।
तइया तइयावंचकजोगेणं परमसावगस्सेवं । जोगा य समाहीहिं साहुजुगकिरियफलकरणा ॥७॥ तृतीया तृतीयावंचकयोगेन परमश्रावकस्यैवं । योगाश्च समाधिभिः साधुयोगक्रियाफलकरणाः ॥७॥
પઢમવંચનો સમ્પટ્ટિસ દો પત્તા ' એ પ્રમાણેનો પાઠ મૂળમાં છે અને ઉપર કરેલ છે તે પાઠ “પ્રતિમાશતકમાંથી લીધેલો છે.
અન્વયાર્થ :
સમ્મતિક્રિસ સમ્યગ્દષ્ટિને પદમાવંચગોપાં પ્રથમ અવંચકયોગથી યોગાવંચક્યોગથી પત્રમાં દોડું પહેલી પૂજા હોય છે.
ફ ળોને બીજી પૂજા, બીજા અવંચકયોગથી–ક્રિયાવંચકયોગથી ઉત્તર ગુથારિો ઉત્તરગુણધારી શ્રાવકને નેયા જાણવી.
તથા ત્રીજી પૂજા તફાવંચનોને ત્રીજા અવંચકયોગથી ફલાવંચયોગથી પરમસીવાસ પરમશ્રાવકને હોય છે. વિંય સમાહીટિંઅને આ પ્રકારે પૂર્વમાં વર્ણન કરાયેલા ત્રણ અવંચકયોગરૂપ ત્રણ સમાધિઓ વડે હિંગુશિરિયત્નજર નો ભગવાનનો ગુણવાનરૂપે સંબંધ કરાવે એવા અધ્યવસાયવાળો વ્યાપાર પહેલી પૂજામાં હોય છે. ભગવાનની ભક્તિરૂપ ક્રિયા સમ્યફ થાય એવા અધ્યવસાયવાળો વ્યાપાર બીજી પૂજામાં હોય છે. ભગવાનના સંબંધનું સમ્યકુ ફળ પ્રાપ્ત કરાવે તેવા અધ્યવસાયવાળો વ્યાપાર ત્રીજી પૂજામાં હોય છે.
જ અહીં સમાધી' શબ્દ કષાયોનો ઉપશાંત ભાવ એટલે કે મન અને ઇન્દ્રિયોની શાંતિના અર્થમાં વપરાયો છે. - અહીં “હુ--રિચ-પત્ન-II નો'માં ‘સાદુ' શબ્દનો અન્વય , વિર અને એ ત્રણે સાથે જુદો જુદો કરવાનો છે એના દ્વારા સાદુનુન, સાવરિય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org