SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 'શ્રાવકધર્મવિંશિકા વિશેષાર્થ : બુદ્ધિમાન અને વિચારશીલ જીવ એવો નિર્ણય કરે છે કે મારે માત્ર વ્રતો ગ્રહણ કરીને સંતોષ નથી માનવો, પણ મારા જીવનમાં વ્રતોનો પરિણામ નિષ્પન્ન કરવો છે. તેથી તેના ઉપાયમાં અપ્રમાદભાવથી તેણે યત્ન કરવો જોઇએ.I૯-૧૦ના અવતરણિકા : આ રીતે દેશવિરતિની પ્રાપ્તિનો ઉપાય બતાવીને હવે શ્રાવકે ક્યાં નિવાસ કરવો ઉચિત છે તે બતાવે છે निवसिज्ज तत्थ सड्ढो साहूणं जत्थ होइ संपाओ । चेइयघरा उ जहियं तदन्नसाहम्मिया चेव ॥११॥ निवसेत्तत्र श्राद्धः साधूनां यत्र भवति संपातः । चैत्यगृहाणि तु यस्मिस्तदन्यसार्मिकाश्चैव ॥११।। અન્યવયાર્થ : સો શ્રાવકે તત્થ ત્યાં નિવસિ% નિવાસ કરવો જોઈએ નસ્થ જ્યાં સક્રૂિVi સાધુનું સંપામો સંપાત આગમન હોય), વેફર૩વળી ચૈત્યઘરો (હોય) ર અને Mહિયં જે નગરમાં તન્નસામિયા રોડ઼ વ તેનાથી અન્ય સાધર્મિકો હોય જ. છેઃ અહીં વેવ માં ર શબ્દનું યોજન ગણિર્ય પૂર્વે છે અને પ્રવ શબ્દનું હો પછી છે. ગાથાર્થ - શ્રાવકે ત્યાં નિવાસ કરવો જોઈએ જયાં સાધુનું આગમન હોય, ચૈત્યઘરો હોય અને વળી જે નગરમાં તેનાથી અન્ય સાધર્મિકો રહેતા જ હોય. ભાવાર્થ : શ્રાવક જયાં સુસાધુનું આગમન હોય ત્યાં રહેતો હોય, જેથી એનામાં સુસાધુની ઉપાસનાથી અને સાધુસામાચારી વારંવાર સાંભળવાથી સંયમને અભિમુખ ભાવ પેદા થાય. જે નગરમાં અનેક ચૈત્યવરો હોય ત્યાં જ શ્રાવકે રહેવું જોઇએ, કારણ કે વારંવાર V-૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy