________________
7 ચરમપરિવર્તવિશિકા ઇ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
અન્વયાર્થ :
ફત્હ આ ગળામ્મિ સંસારે અનાદિ એવા સંસારમાં ૩ વળી અનંતા અનંતા પરિયા પરિવર્તો તિ થાય છે (કેવી રીતે થાય છે? તે બતાવતાં કહે છે-) ય અને તખુળનામેવ તે પુદ્ગલોના જ=સંસારવર્તી પુદ્ગલોના જ તા તા તે તે પ્રકારે TITો ગ્રહણથી હુંતિ થાય છે
ગાથાર્થ ઃ
આ અનાદિ એવા સંસારમાં વળી અનંતા પરિવર્તો થાય છે અને તે સંસારવર્તી પુદ્ગલોના જ તે તે પ્રકારે ગ્રહણથી અનંતા પુદ્ગલપરાવર્તો થાય છે.
ભાવાર્થ:
અહીં ગ્રંથકા૨ની બુદ્ધિમાં ઉપસ્થિત એવા આ સંસારનો ઉલ્લેખ કરવો છે, માટે અનાદિ સંસારને ‘Æ '=આ વિશેષણ આપેલ છે.
૬૪
ગાથાના પૂર્વાર્ધમાં અનંત પરિવર્તો થાય છે તેમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે તે અનંત પરિવર્તો કેવી રીતે થાય છે? તે બતાવવા અર્થે ઉતરાર્ધમાં કહે છે કે સંસારવર્તી એવા તે પુદ્ગલો જ તે તે પ્રકારે ગ્રહણ કરાય છે, અર્થાત્ જીવ દ્વારા ઔદારિકાદિ આઠ વર્ગણારૂપે પુદ્ગલો ગ્રહણ કરાય છે, તેને કારણે પુદ્ગલોના પરાવર્તી બને છે અને તેવા પુદ્ગલપરાવર્તો અનંતા થાય છે.II૪-૩
અવતરણિકા :
ગાથા-૩માં કહ્યું કે પુદ્ગલોના ગ્રહણથી સંસારમાં અનંત પુદ્ગલપરાવર્તો થયા, ત્યાં પ્રશ્ન થાય કે જીવવડે પુદ્ગલો ગ્રહણ કેમ કરાય છે? તે બતાવતાં કહે છે
तह तग्गेज्झसहावा जह पुग्गलमो हवंति नियमेण । तह तग्गहणसहावो आया य तओ उ परियट्टा ॥४॥ तथा तद्ग्राह्यस्वभावा यथा पुद्गला भवन्ति नियमेन । तथा तद्ग्रहणस्वभाव आत्मा च ततश्चैवपरिवर्ताः ॥४॥
અન્વયાર્થ :
નદ્દ જેમ તદ્દ તેવા પ્રકારે તોસહાવા તેના વડે=જીવવડે ગ્રાહ્યસ્વભાવવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org