SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઇ ચરમપરિવર્તવિંશિકા T પુષ્પાલમો પુદ્ગલો છે, ય અને તદ્દ તેવા પ્રકારે તાદળસન્હાવો તેને=પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આયા આત્મા છે, તો તે કારણથી ૩જ પરિયટ્ટા પુદ્ગલપરાવર્તો નિયમેળ નિયમથી વંતિ થાય છે. આ ગાથામાં પહેલા 'તદ્દ'નો અર્થ તે પ્રકારે=ઔદારિકાદિ વર્ગણા પ્રકારે અને ‘તાસદીવા'માં તદૂ શબ્દ જીવનો પરામર્શક છે, તેથી ‘તોાસત્તાવા' નો અર્થ તેનાથી=જીવથી ગ્રાહ્ય સ્વભાવવાળાં પુદ્ગલો છે, એ પ્રમાણે સમજવો. * બીજા ‘તદ્દ'નો અર્થ તે રૂપે=જીવના ઔદારિક,કાર્યણ આદિ શરીરરૂપે કે ભાષારૂપે કે શ્વાસોશ્વાસરૂપે, અને ‘તહસાવો’માં તદ્ શબ્દ પુદ્ગલનો પરામર્શક છે, તેથી ‘તળદાસહાવા’નો અર્થ તેને=ઔદારિકાદિ શરીરરૂપે પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આત્મા છે, એ પ્રમાણે સમજવો. : * શ્લોકના પૂર્વાર્ધમાંથી “નિયમેળ વંતિ”ની અનુવૃત્તિ ગાથાના ઉત્તરાર્ધમાં ક૨વાની છે. તેથી એ પ્રાપ્ત થયું કે પુદ્ગલમાં ગ્રાહ્ય સ્વભાવ છે અને જીવમાં ગ્રહણ કરવાનો સ્વભાવ છે. તેથી કરીને જ પરાવર્તી નિયમથી થાય છે. ગાથાર્થ ઃ જેમ તેવા પ્રકારે=ઔદારિકાદિ વર્ગણા પ્રકારે જીવ વડે ગ્રાહ્યસ્વભાવવાળા પુદ્ગલો છે, અને ઔદારિક, કાર્યણ આદિ શરીરરૂપે પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આત્મા હોય છે, તે કારણથી જ પરાવર્તો નિયમથી થાય છે.II૪-૪ एवं चरमोऽवेसो नीईए जुज्जई इहरहा उ । तत्तस्सहावखयवज्जिओ इमो किं न सव्वो वि? ॥ ५ ॥ एवं चरमोप्येष नीत्या युज्यते इतरथा तु I तत्तत्स्वभावक्षयवर्जितोयं किं न सर्वोप 11411 અન્વયાર્થ : Ë આ રીતે ઘરોડવેરો ચરમ પણ આ=પુદ્ગલપરાવર્ત નીપ નીતિથી=યુક્તિથી ખુĒ ઘટે છે, ૩વળી ફરહા આવું ન માનો તો (જેમ) સવ્વો સર્વ પુદ્ગલપરાવર્તાતત્તસહાવયવજ્ઞિોતે તે સ્વભાવના ક્ષયથી વર્જિત છે (તેમ) રૂમો વિધિ 7 આ ચરમ=પુદ્ગલપરાવર્ત પણ કેમ નહીં? પણ V-૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy