________________
૬૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઇ ચરમપરિવર્તવિંશિકા T
પુષ્પાલમો પુદ્ગલો છે, ય અને તદ્દ તેવા પ્રકારે તાદળસન્હાવો તેને=પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આયા આત્મા છે, તો તે કારણથી ૩જ પરિયટ્ટા પુદ્ગલપરાવર્તો નિયમેળ નિયમથી વંતિ થાય છે.
આ ગાથામાં પહેલા 'તદ્દ'નો અર્થ તે પ્રકારે=ઔદારિકાદિ વર્ગણા પ્રકારે અને ‘તાસદીવા'માં તદૂ શબ્દ જીવનો પરામર્શક છે, તેથી ‘તોાસત્તાવા' નો અર્થ તેનાથી=જીવથી ગ્રાહ્ય સ્વભાવવાળાં પુદ્ગલો છે, એ પ્રમાણે સમજવો. * બીજા ‘તદ્દ'નો અર્થ તે રૂપે=જીવના ઔદારિક,કાર્યણ આદિ શરીરરૂપે કે ભાષારૂપે કે શ્વાસોશ્વાસરૂપે, અને ‘તહસાવો’માં તદ્ શબ્દ પુદ્ગલનો પરામર્શક છે, તેથી ‘તળદાસહાવા’નો અર્થ તેને=ઔદારિકાદિ શરીરરૂપે પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આત્મા છે, એ પ્રમાણે સમજવો.
:
* શ્લોકના પૂર્વાર્ધમાંથી “નિયમેળ વંતિ”ની અનુવૃત્તિ ગાથાના ઉત્તરાર્ધમાં ક૨વાની છે. તેથી એ પ્રાપ્ત થયું કે પુદ્ગલમાં ગ્રાહ્ય સ્વભાવ છે અને જીવમાં ગ્રહણ કરવાનો સ્વભાવ છે. તેથી કરીને જ પરાવર્તી નિયમથી થાય છે.
ગાથાર્થ ઃ
જેમ તેવા પ્રકારે=ઔદારિકાદિ વર્ગણા પ્રકારે જીવ વડે ગ્રાહ્યસ્વભાવવાળા પુદ્ગલો છે, અને ઔદારિક, કાર્યણ આદિ શરીરરૂપે પુદ્ગલને ગ્રહણ કરવાના સ્વભાવવાળો આત્મા હોય છે, તે કારણથી જ પરાવર્તો નિયમથી થાય છે.II૪-૪
एवं चरमोऽवेसो नीईए जुज्जई इहरहा उ । तत्तस्सहावखयवज्जिओ इमो किं न सव्वो वि? ॥ ५ ॥ एवं चरमोप्येष नीत्या युज्यते इतरथा तु I तत्तत्स्वभावक्षयवर्जितोयं
किं न सर्वोप
11411
અન્વયાર્થ :
Ë આ રીતે ઘરોડવેરો ચરમ પણ આ=પુદ્ગલપરાવર્ત નીપ નીતિથી=યુક્તિથી ખુĒ ઘટે છે, ૩વળી ફરહા આવું ન માનો તો (જેમ) સવ્વો સર્વ પુદ્ગલપરાવર્તાતત્તસહાવયવજ્ઞિોતે તે સ્વભાવના ક્ષયથી વર્જિત છે (તેમ) રૂમો વિધિ 7 આ ચરમ=પુદ્ગલપરાવર્ત પણ કેમ નહીં?
પણ
V-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org