________________
૧૯૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકધર્મવિંશિકાઓ अब्बंभे पुण विरई मोहदुगुंछा सतत्तचिंता य । इत्थीकलेवराणं, तव्विरएसुं च बहुमाणो ॥१६॥ अब्राणि पुनर्विरतिर्मो हजुगुप्सा स्वतत्त्वचिन्ता च । स्त्रीकलेवराणां, तद्विरतेषु च बहुमानः ॥१६।।
અન્વયાર્થઃ
(શ્રાવકે) નવવારે વિવોદો નવકારના સ્મરણપૂર્વક જાગવું જોઇએ, સાવો વાડું ને “હું શ્રાવક છું અને આ મારાં વ્રતો છે” મધુસર (એનું) અનુસ્મરણ કરવું જોઇએ, નોયોગસૂઈને ઊઠ્યા પછી મળમૂત્ર આદિની શંકાના નિવારણરૂપ વ્યાપાર કરવો જોઇએ વિરૂઘંઘા પડ્યૂવા સુવિહિપુä ત્યારપછી વિધિપૂર્વક ચૈત્યવંદન અને પચ્ચખ્ખાણ કરવું જોઇએ (ઉપલક્ષણથી પ્રતિક્રમણાદિ કરવું જોઇએ) .
તદ ઘેરામાં ત્યારપછી વિધિપૂર્વક દહેરાસર જવું જોઇએ, સારો વંvi (ભગવાનનો પુષ્પાદિ વગેરે પૂજાની સામગ્રીથી) સત્કાર કરવો જોઇએ અને ચૈત્યવંદન કરવું જોઇએ. ગુરુસારે પથ્થસ્થાઈ ત્યારબાદ ગુરુ પાસે જઇને પચ્ચખાણ કરવું જોઇએ અને સવUાં આગમનું શ્રવણ કરવું જોઇએ. ગરૂપુષ્ઠી ત્યારપછી સાધુને તેમનાં શરીર અને સંયમયાત્રા સંબંધી પૃચ્છા કરવી જોઈએ. વિયરબ્લિ (અને તેમાં બાધા હોય તો તેના નિવારણ માટે) ઉચિત યત્ન કરવો જોઈએ.
વિરુદ્ધ વવહારો (ત્યારપછી અર્થ ઉપાર્જન માટે) અવિરુદ્ધ વ્યવહાર કરવો જોઈએ. જાને વિદિમય અનુરૂપ કાળમાં શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક ભોજન કરવું જોઇએ, ૨ સંવર અને ભોજન કર્યા પછી શક્તિ પ્રમાણે પચ્ચખાણ કરવું જોઇએ. વેરી મસવ ત્યારપછી ચૈત્યગૃહમાં આગમનું શ્રવણ કરવું જોઈએ, સારો વંદુ છું અને ત્યારપછી સંધ્યાકાળમાં ભગવાનનો સત્કાર અને ચૈત્યવંદન આદિ કરવું જોઈએ.
નવિસામUાં ત્યારપછી યતિની વિશ્રામણા કરવી જોઈએ. વિમો નો નિવારંવતપર્ફો ત્યારપછી સાધુ પાસે રહીને નવકારચિંતન આદિ ઉચિત યોગ કરવા જોઇએ, નિદિમ વિદિસુવઈ ત્યારપછી ઘરે જવું અને ત્યાં વિધિપૂર્વક શયન કરવું. (અને હવે તે શયનની વિધિ બતાવે છે.) સરV ગુરુવયા ગુરુદેવતાદિનું સ્મરણ કરવું જોઇએ.
બ્બે પુખવિરવળી સૂતી વખતે અબ્રહ્મચર્યના વિષયમાં શ્રાવકે સ્વશક્તિને અનુરૂપ વિરતિ કરવી જોઇએ, મોદકુછી મોહની જુગુપ્સા કરવી જોઇએસ્થીત્સંવરજી સતત્તચિંતા અને સ્ત્રી શરીરના સ્વતત્ત્વની ચિંતા કરવી જોઇએ તબૈિરાનું વહુમાળો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org