SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 0 સદ્ધર્મવિશિકા | // સીંfffdf3@I NB // અવતરણિકા - પાંચમી બીજાદિર્વિશિકામાં અંતે બતાવ્યું કે જીવને બીજાદિના કમથી શુદ્ધધર્મ પ્રાપ્ત થાય છે અને જેમ ચન્દનનો સ્વભાવ ગંધ છે તેમ આ શુદ્ધધર્મ પણ જીવનો સ્વભાવ છે. તેથી હવે તે શુદ્ધધર્મ શું છે અને કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવતાં કહે एसो पुण सम्मत्तं सुहायपरिणामरूवमेवं च । अप्पुव्वकरणसझं चरमुक्कोसट्टिईखवणे ॥१॥ एषः पुनः सम्यक्त्वं शुभात्मपरिणामरूपमेवं च । अपूर्वकरणसाध्यं चरमोत्कृष्टस्थितिक्षपणे HIT અન્વયાર્થ : પુવળી આ=આગળમાં કહેલો શુદ્ધધર્મ, સુહાયપરિણામરૂવં શુભ= શુભ આત્મપરિણામરૂપ સમજું સત્ત્વછેર અને પુર્વ આ રીતે આગળની ગાથામાં બતાવવાના છે એ રીતે, વરમુદ્દિફેરવવો ચરમઉત્કૃષ્ટસ્થિતિ ક્ષય થયે છતે કર્મના ઉદયના પ્રારંભના કાળને છોડીને છેલ્લો પાછળનો કર્મસ્થિતિનો ભાગ ક્ષય થયે છતે મધુબેર સર્ક્સ અપૂર્વકરણથી સાધ્ય છે. ગાથાર્થ : વળી આગળમાં કહેલો શુદ્ધધર્મ, શુભ આત્મપરિણામરૂપ સમ્યક્ત છે, અને હવે પછીની ગાથામાં બતાવવાના છે એ રીતે, તે સમ્યક્ત ચરમઉત્કૃષ્ટસ્થિતિ ક્ષય થયે છતે અપૂર્વકરણથી સાધ્ય છે. ભાવાર્થ : સંસારવર્તી જીવો તીવ્ર ક્લેશથી કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી સતત સત્તામાં હોય છે એવું નથી, આમ છતાં, ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની શક્તિ વિદ્યમાન હોવાને કારણે જીવ તે તે નિમિત્ત પામીને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. V -૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy