SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન ૧૧૨ @ બીજાદિવિશિકા ] ગાથાર્થ - જે પ્રકારે ચંદનની ગંધ છે તે પ્રકારે તત્ત્વથી જ આ શુદ્ધધર્મ ગાથા-૧થી ગાથાપમાં બતાવ્યું. એ રીતે બીજાદિના ક્રમથી જીવોને થાય છે. ભાવાર્થ - જેમ ચંદનમાં ગંધ ચંદનની પ્રકૃતિરૂપ હોય છે તેમ સમ્યક્તની પ્રાપ્તિરૂપ શુદ્ધધર્મ જીવની પ્રકૃતિરૂપ છે. તેથી કહ્યું કે તત્ત્વથી જ આ શુદ્ધધર્મ જીવને પ્રગટે છે. શુદ્ધધર્મથી દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ધર્મ નથી લેવાનો, પણ ગાથા-પમાં બતાવેલ દેશનાદ્વારા પ્રગટ થયેલ યથાર્થ બોધરૂપ ભાવધર્મ લેવાનો છે. પદાર્થને યથાર્થ જોવો, એ જીવની પ્રકૃતિ છે, પરંતુ કર્મના કારણે જીવમાં વિપર્યાસ હોવાથી જીવને અતત્ત્વ તત્ત્વરૂપે દેખાય છે; પરંતુ જ્યારે જીવને શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવ તત્ત્વને જ તત્ત્વરૂપે જોઈ શકે છે અને આ જ જીવની પ્રકૃતિ છે. તેથી જ “આ ભાવધર્મ ચંદનમાં રહેલી ગંધતુલ્ય છે” તેમ કહેલ છે.પ-૨૦ll ॥ इति पञ्चमी बीजादिर्विशिका समाप्ता॥५ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy