SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન બીજાદિવિંશિકા D. પણ તસ્પત્તિનો તેની ભવભ્રમણની શક્તિના યોગથી સક્કિરિયાં અસન્ક્રિયાઓ (શ્રેષ્ઠ લાગે છે.). ૩ વળી નદ જે પ્રકારે નુષ્યUTગુત્તરૂ યૌવનયુક્ત એવા જીવને મોરારજો ભોગના રાગથી સા તે=ધૂળના ઘરાદિમાં રમણ કરવાની ક્રિયાને વિશ્વ વેવ નકામી જ લાગે છે, મેવ એ પ્રકારે જ મેનૂણો વિ ધર્મયુવાનને પણ ઘણ{/+ITસક્કિરિયા ધર્મરાગથી અસલ્કિયાઓ (નકામી જ લાગે છે.) ગાથાર્થ : જે પ્રકારે બાળકને ધૂળના ઘરાદિમાં રમણ કરવાની ક્રિયા શ્રેષ્ઠ લાગે છે, તે પ્રકારે ભવબાળને પણ ભવભ્રમણની શક્તિના યોગથી અસન્ક્રિયાઓ શ્રેષ્ઠ લાગે છે. વળી જે પ્રકારે યૌવનયુક્ત એવા જીવને ભોગના રાગથી ધૂળના ઘરાદિમાં રમણ કરવાની ક્રિયા નકામી જ લાગે છે, એ પ્રકારે જ ધર્મયુવાનને પણ ધર્મરાગથી અસન્ક્રિયાઓ નકામી જ લાગે છે.II૫-૧૮/૧૯ll અવતરણિકા : ઓગણીસમી ગાથામાં ધર્મયુવાનને ધર્મરાગને કારણે સંસારની ક્રિયા અસલ્કિયારૂપ દેખાય છે તેમ બતાવ્યું, હવે ધર્મયૌવનકાળમાં જીવને શુદ્ધધર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે બતાવતાં બીજાદિર્વિશિકાનું નિગમન કરતાં કહે છે – इय बीजाइकमेणं जायइ जीवाण सुद्धधम्मु त्ति । जह चंदणस्स गंधो तह एसो तत्तओ चेव ॥२०॥ इति बीजादिक्रमेण जायते जीवानां शुद्धधर्म इति । यथा चन्दनस्य गन्धस्तथैष तत्त्वत एव ॥२०॥ અન્વયાર્થ : નદ જે પ્રકારે ચંદ્ર પંથો ચંદનની ગંધ છે તદ તે પ્રકારે તો વેવ તત્ત્વથી જો યુદ્ધથઆ શુદ્ધધર્મરૂય આ રીતેગાથા-૧થી ગાથા-પમાં બતાવ્યું એ રીતે વિનાફમેvi બીજાદિના ક્રમથી નવા જીવોને નાયડુ થાય છે. ત્તિ પાદપૂર્તિ માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy