________________
_૨
0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ :
નદી જે પ્રમાણે મમ જિરિયાફિયાસત્તા સમન્નિ ભ્રમણક્રિયાથી આદિત એવી શક્તિથી યુક્ત વાત્નો બાલ ના જયાં સુધી ઘર સી સી તે શક્તિ ધારણ કરે છે (ત્યાં સુધી) થિરે વિ ભાવે સ્થિર પણ ભાવોને પાસ ખરેખર ચલ જુએ છે,
તદ તે પ્રમાણે સંસારપરિમમUત્તિનુત્તો વિ સંસારપરિભ્રમણશક્તિથી યુક્ત એવો જીવ પણ નિયમો ચેવ નિયમથી જણાવજ્યાં સુધી સીસી તે શક્તિ (ધારણ કરે) છે તો ત્યાં સુધી જીવિ હેય પણ ભાવોને ૩વીણg ઉપાદેય તરીકે પાસ જુએ છે.
ગાથાર્થ -
જે પ્રમાણે ભ્રમણક્રિયાથી આહિત એવી શક્તિથી યુક્ત બાલ, જયાં સુધી તે શક્તિ ધારણ કરે છે ત્યાં સુધી સ્થિરભાવોને પણ ચલ જુએ છે, તે પ્રમાણે સંસારપરિભ્રમણશક્તિથી યુક્ત એવો જીવ પણ નિયમથી જ, જ્યાં સુધી તે શક્તિ ધારણ કરે છે ત્યાં સુધી હેય પણ ભાવોને ઉપાદેય તરીકે જુએ છે.
ભાવાર્થ :
જેમ બાળક ગોળ ગોળ ફરે છે ત્યારે તે પ્રકારની ક્રિયાથી તેની અંદરમાં કોઈક પરિણતિ પેદા થાય છે, ફરવાની ક્રિયાથી તેનામાં થયેલ તેવા પ્રકારનો પરિણામ પેદા થાય છે, જેને કારણે સ્થિર એવા પણ ગૃહાદિ પદાર્થો તેને અમુક કાળ સુધી ફરતા દેખાય છે. તે જ રીતે સંસારવર્તી જીવ સંસારમાં દરેક ભવોમાં પરિભ્રમણ કરે છે અને તેના કારણે નવાં નવાં શરીરોને પ્રાપ્ત કરે છે, અને તે શરીરના સંબંધકાળમાં સંસારવર્તી પદાર્થો, જે તેના માટે હેય છે, તે પણ ઉપાદેયરૂપે જુએ છે; તેનું કારણ શરીરાદિથી સંબંધિત પરિણતિને કારણે જ તે પદાર્થોને જોવા માટે પ્રયત્ન કરે છે, તે છે. અને જ્યાં સુધી ભાવમલ અધિક છે ત્યાં સુધી તેનામાં સંસારપરિભ્રમણની શક્તિ છે, તેથી તે સંસારના ભાવોને ઉપાદેય તરીકે જ જુએ છે. આથી જ અન્ય પુદ્ગલપરાવર્તમાં શુદ્ધધર્મની પ્રાપ્તિ નથી.I૪-૯/૧oll
અવતરણિકા :
“અન્ય આવર્તામાં હેય-ઉપાદેય આદિ ભાવોને જે જાણતો નથી, તે જ જીવ ચરમાવર્તમાં વિવેક પેદા થાય ત્યારે તત્ત્વને જુએ છે. તેને દૃષ્ટાંતથી ભાવન કરતાં કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org