________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
इंहरा उ कुसलभणिईण चिट्ठियाणं च इत्थ वुच्छेओ । एवं खलु धम्मो वि हि सव्वेण कओ ण काव्वो ॥४॥ इतरथा तु कुशलभणितीनां चेष्टितानां चात्र व्युच्छेदः । एवं खलु धर्मोऽपि हि सर्वेण कृतो न कर्तव्यः || ४ || અન્વયાર્થ :
અને
૩ વળી ફર। એવુ ન માનો તો સત્તમળિ = વિડ્ડિયાળ કુશલ કથનોનો કુશલ ચેષ્ટાઓનો કૃત્ય અહીં = આ સંસારમાં વૃદ્ધેઓ બુચ્છેદ થાય (અને) વં હતુ આ પ્રમાણે (તો) ખરેખર ઘો વિ હિ ધર્મ પણ જે કારણથી સત્ત્વે વો સર્વ (મહાપુરુષો) વડે કરાયો છે, જ્ જાયન્ત્રો (તે કારણથી આપણે) ન કરવો જોઇએ.
3
ગાથાર્થ ઃવળી, એવું ન માનો તો કુશલ કથનોનો અને કુશલ ચેષ્ટાઓનો અહીં વ્યુચ્છેદ થાય અને આ પ્રમાણે તો ખરેખર ધર્મ પણ જે કારણથી સર્વ મહાપુરુષો વડે કરાયો છે, તે કારણથી આપણે ન કરવો જોઈએ.
૩ અધિકારવિશિકા G
ભાવાર્થ:
પૂર્વના મહાપુરુષોએ સારું કહ્યું છે અને કર્યું છે એમ માનીને જો આપણા જેવા બીજા પણ એ પ્રમાણે ન કરે તો તેમનાં ઉત્તમ વચનો અને ચેષ્ટાઓ જગતમાં ક્રમે કરીને નાશ પામે; કારણ કે જ્યારે ગંભીર આગમોમાંથી પારમાર્થિક પદાર્થોને સામાન્ય જીવો પામી શકે નહીં, ત્યારે તેવા જીવોને સમજાવવા માટે સમર્થ આચાર્યો તે પદાર્થોને જો ગ્રંથરચનારૂપે કહે, અને તે ઉત્તમ આચારોને જો જીવનમાં ઉતારે તો જ તે આચારોની પરંપરા ચાલે. આ જ વાતની પુષ્ટિ કરવા માટે કહે છે કે જો મહાપુરુષોએ કહ્યું છે અને કર્યું છે માટે આપણે કહેવાની અને ક૨વાની જરૂર નથી તેમ માનીએ, તો મહાપુરુષોએ ધર્મ કર્યો છે માટે આપણે પણ ધર્મ ક૨વો જોઇએ નહીં, એવું માનવાની આપત્તિ આવે. અહીં કુશલ ચેષ્ટા એ આચરણારૂપ છે અને ધર્મ એ ચેષ્ટાઓ દ્વારા નિષ્પાદ્ય જીવના પરિણામરૂપ છે. આ રીતે કુશલ ચેષ્ટા અને ધર્મ વચ્ચે ભેદ છે.II૧-૪॥ અવતરણિકા :
ગાથા ૩ -૪ માં બીજાનું સુંદર કહેલું અને કરેલું આપણે પણ કરવું જોઇએ એ જ માર્ગ છે એમ સ્થાપન કર્યું, આ વિષયમાં બીજા આચાર્યેાનો મત બતાવતાં કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org