________________
0 અધિકારવિંશિકા D
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
અન્વયાર્થ :
ગંરવર્તન પીનાથજે કારણથી ખલજનને પીડા થાય છે, તે કારણથી) અહીં = ગ્રંથ રચવામાં ૩ રૂદ્યો ડોસો વળી એક દોષ છે, તદવિતો પણ સુયTIUM મફતોમં વડું સજ્જનોના અતિતોષને જોઈને રૂલ્ય અહીં = ગ્રંથ રચવામાં પડ્યો (હું) પ્રવૃત્ત થયો છું. ય અને તત્તો વિ તેનાથી પણ = ગ્રંથરચના કરવાથી પણ ગં સત્ન જે કુશલ થશે તો તેનાથી તેહિં પિ તેઓને પણ = ખલપુરુષોને પણ ન પીડા દોહિ પીડા નહિ થાય.
(અહીં શંકા થાય કે છબસ્થથી ગ્રંથ રચવામાં અનાભોગથી પણ ભૂલ થવાની સંભાવના છે, તેથી છદ્મસ્થ વડે ગ્રંથરચનાની પ્રવૃત્તિ કરવી તે કેવી રીતે ઉચિત ગણાય? તેથી કહે છે-)
સત્યે શાસ્ત્રમાં સુદ્ધાસ પવિત્ત શુદ્ધ આશયવાળી પ્રવૃત્તિ નિોમિયા માયા નિર્દોષ કહેવાઈ છે.
રૂા આવું ન માનો તો = શુદ્ધ આશયથી કરાયેલી પ્રવૃત્તિને નિર્દોષ ન માનો તો, છ૩મથેvi છબસ્થ વડે રૂલ્ય આ રીતે = ગ્રંથરચના કરવા રૂપે સત્નમામિ કુશલમાર્ગમાં પઢાં પ્રથમ = કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જ્યારું ક્યારે પણ ન સાં પટ્ટિયર્ધ્વ સમ્યક પ્રવૃત્તિ કરી શકાશે નહીં.
(આ રીતે ગાથા ૩ થી ૧૦ સુધી પોતાની ગ્રંથરચના કરવાની પ્રવૃત્તિ ઉચિત છે એ યુક્તિથી સ્થાપન કરીને, એ કથન પ્રાસંગિક છે એમ બતાવતાં કહે છે કે-) યં પUિT પ્રસંગથી સર્યું.
જ ગાથા-૮માં ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. શાહ ગાથા-૮માં “SUT' શબ્દ એ બતાવે છે કે ગાથા-૭માં બતાવેલ કે આ ગ્રંથને જોઇને કૌતુકથી પ્રવૃત્તિ થશે તે ગુણ તો છે, વળી એક દોષ છે.
ગાથા-૧૦માં ‘ત્તિ' ગાથા-૩ થી ૧૦ની આનુષંગિક બાબતની સમાપ્તિ સૂચક છે.
ગાથા-૧૦માં “પઢE' એમ કહ્યું તેનો ભાવ એ છે કે, ઉપરોક્ત પ્રકારની સમ્યમ્ પણ પ્રવૃત્તિ છબસ્થ વડે કેવળજ્ઞાન પૂર્વે ક્યારે પણ કરી શકાય નહિ. ૯ ગાથા-૧૦માં “સમ્મ' એમ કહ્યું ત્યાં સમ્યમ્ શબ્દથી એમ કહેવું છે કે – જે વ્યક્તિને ગુરુકુલવાસથી શાસ્ત્રનો સમ્યગૂ બોધ થયો છે અને જે વ્યક્તિ શાસ્ત્રોના પદાર્થોને સાપેક્ષા રીતે સમજેલી છે, એવી વ્યક્તિ જુએ કે આ પદાર્થો પોતાનાથી મંદમતિવાળા જીવોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org