SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અવતરણિકા : ગાથા ૧૭-૧૮માં કહ્યું કે શુદ્ધ બુદ્ધિથી મધ્યસ્થતા અને અર્થિતા આવે છે અને તેને કા૨ણે તત્ત્વવિશેષ પ્રાપ્ત થાય છે. તેથી તે શુદ્ધ બુદ્ધિને ખીલવવા શું કરવું જોઈએ તે બતાવતાં કહે છે 7 અધિકારવિંશિકા गुणगुरुसेवा सम्मं विणओ तेसिं तदत्थकरणं च । साहूणमणाहाण य सत्तणुरूवं निओगेणं ॥ १९ ॥ गुणगुरुसेवा सम्यग्विनयस्तेषां तदर्थकरणं च 1 साधूनामनाथानां च शक्त्यनुरूपं नियोगेन ||o|| ૧ ૩ भव्वस्स चरमपरियट्टवत्तिणो पायणं परं एयं । एसो वि य लक्खिज्जइ भवविरहफलो इमेणं तु ॥ २० ॥ भव्यस्य चरमपरिवर्तवर्तिनः प्रायणं परमेतत् 1 एषोपि च लक्ष्यते भवविरहफलोनेन तु 112011 અન્વયાર્થ : www મુળભુરુસેવા ગુણથી અધિકની સેવા સમાં વિળગે તેમિ તેઓનો =ગુણથી અધિકનો સમ્યગ્ વિનય તત્ત્વનાં = અને તેઓનું = ગુણથી અધિકનું કૃત્ય કરવું સાહૂમળાહાળ ય સાધુ અને અનાથોનું સત્તવ નિોળેળ નિયોગથી શક્તિને અનુરૂપ (કૃત્ય કરવું) થેં આ = ગાથા-૧૯માં બતાવેલ કૃત્ય મલ્બમ્સ રમરિયધ્રુવત્તિનો ચરમપુદ્ગલપરાવર્તવર્તી ભવ્ય જીવનું પાયાં પરં (સદ્બુદ્ધિનું) પરમ પાચન છે મવવિરહળતો સો વિ ય અને ભવિરહફળવાળું આ = ચરમપુદ્ગલપરાવર્ત પણ રૂમેળ તુ વિષ્ણ[ફ આના વડે જ = ગાથા-૧૯માં બતાવેલ કૃત્યો વડે જ જણાય છે. ગાથાર્થ : ગુણથી અધિકની સેવા, ગુણથી અધિકનો સમ્યગ્ વિનય અને ગુણથી અધિકનું કૃત્ય કરવું, સાધુ અને અનાથોનું નિયોગથી શક્તિને અનુરૂપ કૃત્ય કરવું એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy