________________
૮૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવર્તવિંશિકા ધર્માનુષ્ઠાનો સમ્યગ્ન કેમ બનતા નથી અને ચરમાવર્તવાળાના સમ્યગૂ કેમ બને છે તે બતાવતાં કહે છે
एयम्मि धम्मरागो जायइ भव्वस्स तस्सभावाओ । इत्तो य कीरमाणो होइ इमो हंत सुद्ध त्ति ॥२०॥ एतस्मिन्धर्मरागो जायते भव्यस्य तत्स्वभावात् । इतश्च क्रियमाणो भवत्ययं हन्त शुद्ध इति ॥२०॥
અન્વયાર્થ :
મિ આમાં=શરમાવર્તમાં તસમાવાગો તસ્વભાવથી વિસ ભવ્યને ઘમરો ધર્મરાગ નાયડુ ઉત્પન્ન થાય છે , અને રૂ આથી કરીને વીમા કરાતો એવો રૂમ આ=ધર્મ યુદ્ધ શુદ્ધ દો થાય છે.
જ દંત કોમળ આમંત્રણમાં છે, ઉત્તપાદપૂર્તિ માટે છે.
કોઇક પ્રતમાં સુકૃપાઠ છે અને કોઈક પ્રતમાં યુદ્ધપાઠ છે. સુદ્ધયોગ્ય લાગે છે તેથી તે લીધેલ છે.
ગાથાર્થ :
ચરમાવર્તિમાં તસ્વભાવથી ભવ્યને ધર્મરાગ ઉત્પન્ન થાય છે, આથી કરીને કરાતો એવો ધર્મ ખરેખર શુદ્ધ થાય છે.
ભાવાર્થ -
ચરમાવર્તિમાં તેવા પ્રકારની સામગ્રીઆદિ પામીને જીવને ધર્મરાગ પ્રગટે છે. અહીં ચરમાવર્તના પ્રારંભમાં જ ધર્મરાગ પ્રગટે તેવો નિયમ નથી, પરંતુ શરમાવર્તમાં અવશ્ય પ્રગટે છે એમ સમજવું. ધર્મરાગ પ્રગટ્યા પછી ધર્મરાગથી કરાયેલું ધર્માનુષ્ઠાન અનેક ત્રુટિઓવાળું હોય તો પણ શુદ્ધ છે, જયારે અચરમાવર્તમાં ધર્મરાગ નહીં હોવાને કારણે અંગસાકલ્યથી પણ કરાતું ધર્માનુષ્ઠાન અશુદ્ધ છે.
અહીં વિશેષ એ છે કે અચરમાવર્તમાં ફળથી ધર્મરાગ પ્રગટે છે, જ્યારે ચરમાવર્તમાં મુક્તિનો અદ્વેષ ક્રિયારાગનો જનક છે. તેથી ધર્માનુષ્ઠાનરૂપ ક્રિયાનો રાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org