________________
U ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૮૬ ચરમાવર્તમાં જીવને પ્રગટે છે, અન્ય આવર્તમાં સ્વરૂપથી ધર્મરાગ હોતો નથી. તેથી ધર્મક્રિયાના ભૌતિક ફલથી જ ધર્મની પ્રવૃત્તિ થાય છે અને શરમાવર્તિમાં ધર્મક્રિયાઓ પ્રત્યે રાગ પણ પ્રગટ થઈ શકે છે, તેથી ચરમાવર્તમાં કરાયેલો ધર્મ શુદ્ધ થાય છે એમ કહેલ છે.JI૪-૨૦
॥ इति चतुर्थीच रमपरिवतीवंशिका समाना ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org