SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 7 શ્રાવકધર્મવિશિકા D અવતરણિકા : વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકધર્મવિશિકાનું નિગમન કરતાં કહે છે गोसे भणिओ य विही इय अणवरयं तु चिट्टमाणस्स । पडिमाकमेण जायइ संपुन्नो चरणपरिणामो ॥२०॥ गोषे भणितश्च विधिरित्यनवरतं तु चेष्टमानस्य प्रतिमाक्रमेण जायते संपूर्णश्चरणपरिणामः ||૨|| 1 અન્વયાર્થ ઃ ગોસે મળિયો ય વિદ્દી અને સવારમાં કહેવાયેલી વિધિ છેડ્યએ પ્રકારે અળવરયં તુ વિઠ્ઠમાળÆ સતત ચેષ્ટા કરનારને ક્રિમામેળ પ્રતિમાના ક્રમથી સંપુત્રો ઘરળગિામો સંપૂર્ણ ચારિત્રનો પરિણામ નાયજ્ઞ થાય છે. ૨૦૪ ગાથાર્થ ઃ સવારમાં ઊઠે ત્યારે ગાથા ૧૭-૧૮-૧૯માં કહ્યું તે વિધિ પ્રમાણે સતત ચેષ્ટા કરનાર શ્રાવકને પ્રતિમાના ક્રમથી સંપૂર્ણ ચારિત્રનો પરિણામ થાય છે. Jain Education International ભાવાર્થ: શ્રાવક સવા૨ના ઊઠે ત્યારે ગાથા-૧૭, ૧૮ અને ૧૯મીમાં બતાવાયેલ ભાવોમાંથી પોતાના ભાવપ્રકર્ષમાં કારણભૂત હોય એવા ભાવોનું ચિંતન કરે છે. તેનાથી પ્રતિદિન સંવેગની વૃદ્ધિ થાય છે અને તેવા શ્રાવકને ગંભીરતાપૂર્વક વિચારતાં જ્યારે પોતાના ચિત્તની ભૂમિકા પ્રતિમાને અનુકૂળ લાગે ત્યારે તે પ્રતિમામાં યત્ન કરે છે. પ્રતિમાના પાલનથી ક્રમસર ઉત્તર ઉત્તરની પરિણતિ ચારિત્રને અભિમુખ બને છે અને તેનાથી આવા શ્રાવકને ક્રમસર સંપૂર્ણ ચારિત્રના પરિણામની પ્રાપ્તિ થાય છે.!૯-૨૦॥ // કૃતિ નવની શ્રાવળનીdf સTHS ||૬|| For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy