SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D શ્રાવકધર્મવિંશિકાઈ तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए इत्थ सया होइ जइयव्वं ॥९॥ तीर्थंकरभक्त्या सुसाधुजनपर्युपासनया च । उत्तरगुणश्रद्धयाऽत्र सदा भवति यतितव्यम् ॥९।। અન્વયાર્થ: ૩ વળી ફર્થ કિો આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે પણ આ વ્રતનો પરિણામ, રવિ વ્રતના ગ્રહણથી જ ર ના નિયમ નિયમથી નથી થતો, હોવર પિ નાયડુ (પરંતુ) વ્રત ગ્રહણ કર્યા પછી પણ થાય છે, (અને) નામો વિ થયેલો પણ (વ્રતનો પરિણામ) મુવ કર્મના ઉદયથી વેફ ચાલ્યો જાય છે. તણી તે કારણથી સાતમી ગાથામાં કહ્યું કે વ્રતના ગ્રહણમાત્રથી આ વ્રતનો પરિણામ થતો નથી, વળી સ્થિતિનો અપગમ થયા પછી પણ કર્મના ઉદયથી ચાલ્યો જાય છે તે કારણથી, નિવ્રુસ નિત્યસ્મૃતિથી દિયપુifમ વઘુમાપ અને અંગીકાર કરેલા ગુણમાં બહુમાનથી, પડવેનું છીણ પ્રતિપક્ષની જુગુપ્સાથી પરિફિયાનોયur ર અને પરિણતિની આલોચનાથી, તિર્યંજરમી તીર્થકરની ભક્તિથી, સુસીદુન પqવાસUTIC સુસાધુજનની પર્યાપાસનાથી ૩ત્તરમુસિદ્ધીય અને ઉત્તરગુણમાં શ્રદ્ધાથી રૂWઅહીં=વ્રતના વિષયમાં, જય સદારોડ્રાયવ્યંપ્રયત્ન કરવો જોઈએ. ગાથાર્થ : વળી આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે વ્રતનો પરિણામ વ્રતના ગ્રહણથી જ નિયમથી નથી થતો, પરંતુ વ્રત ગ્રહણ કર્યા પછી પણ થાય છે અને થયેલો પણ વ્રતનો પરિણામ કર્મના ઉદયથી ચાલ્યો જાય છે; તે કારણથી, નિત્યસ્મૃતિથી અને અંગીકાર કરેલા ગુણમાં બહુમાનથી, પ્રતિપક્ષની જુગુપ્સાથી, પરિણતિની આલોચનાથી, 'તીર્થકરની ભક્તિથી, સુસાધુજનની પર્કપાસનાથી અને ઉત્તરગુણમાં શ્રદ્ધાથીવ્રતના વિષયમાં સદા પ્રયત્ન કરવો જોઈએ. ભાવાર્થ : પાંચમી ગાથામાં બતાવ્યું કે, સમ્યક્તની પ્રાપ્તિ પછી જ્યારે કર્મોની સ્થિતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy