________________
0 ચરમપરિવર્તવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
છ૪
तस्सत्तीविगमो पुण जायइ कालेण चेव नियएण । तहाभव्वत्ताइ तदन्नहेउकलिएण व कहिंचि ॥१२॥ तच्छक्तिविगमः पुनर्जायते कालेनैव नियतेन तथा भव्यत्वादिस्तदन्यहेतुकलितेन वा कथंचित् ॥१२।।
અન્વયાર્થ:
પુ, વળી (કોઈક અપેક્ષાએ) તસવિરામો તે શક્તિનો વિગમ નિયUT જો ચેવ નિયત કાળ વડે જ ગાડું થાય છે, વ હિંગ્નિ અથવા કોઈક અપેક્ષાએ તમબૂત્તર્ફિ તથાભવ્યત્વાદિ તન્નતિUUI તદ્ અન્યહેતુકલિત (નિયત કાળ વડે થાય છે.)
જ “હિંવ'નો અન્વય “વા' કારથી કરાયેલા બંને વિકલ્પોમાં કરવાનો છે અને બીજા વિકલ્પમાં પૂર્વ વિકલ્પનો “નિયા જાને રેવ' સાથે ફરી અન્વય કરવાનો છે. ૯ ‘હિંત્રિ' શબ્દનયની અપેક્ષાએ બે વિકલ્પ છે તે બતાવવા છે.
ગાથાર્થ -
કોઈક અપેક્ષાએ વળી તે શક્તિનો વિગમ નિયત કાળ વડે જ થાય છે, અથવા કોઈક અપેક્ષાએ તથાભવ્યત્વાદિ તદ્ અ હેતુથી યુક્ત નિયત કાળવડે થાય છે.
ભાવાર્થ -
કાર્ય માત્ર પ્રત્યે પાંચ કારણો કામ કરે છે, તેમ સંસારપરિભ્રમણશક્તિના વિગમનરૂપ કાર્ય પ્રત્યે પણ પાંચ કારણો કામ કરે છે, પરંતુ નિશ્ચયનય જે મુખ્ય કારણ હોય તેને જ સ્વીકારે છે, અન્ય કારણો હોવા છતાં નિશ્ચયનય તેને કારણ તરીકે સ્વીકારતો નથી; કેમ કે તે માને છે કે “સાપેક્ષમસમર્થ” અર્થાત જે કારણને કાર્ય કરવા માટે બીજા કારણની અપેક્ષા રહે છે, તે કારણ કાર્ય કરવા માટે અસમર્થ છે. તેથી શ્લોકના પૂર્વાર્ધમાં નિશ્ચયનયને સામે રાખીને કહ્યું કે નિયત કાળ વડે જ તે શક્તિનો વિગમ થાય છે, અને ત્યાં “વકારવડે કાળથી અન્ય હેતુનો નિશ્ચયનયની દષ્ટિએ વ્યવચ્છેદ કર્યો.
ગાથાના ઉત્તરાર્ધથી વ્યવહારનયની અપેક્ષાને સામે રાખીને કહે છે કે, કોઈક અપેક્ષાએ=વ્યવહારનયની અપેક્ષાએ તથાભવ્યતાદિપ ત અન્ય હેતુ-કાળથી અન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org